Book Title: Jain Lagna Sanskar
Author(s): Jaksha Sunil Shah
Publisher: Jain Shravika Seva Samsthan
Catalog link: https://jainqq.org/explore/020392/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra wwww સમાવ www.kobatirth.org શ્રી જૈત શ્રાવિકા સેવા સં જૈન ઊના-સૂંઠ્ઠાન Acharya Shri Kailassagarsuri Gyanmandir Ambros જક્ષા સુનિલ શાહ For Private and Personal Use Only LOG wwww શ્રી જૈન સંસ્થાન - ગુજરાત શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ શ્રી જૈત વિકાર સાથે સંસા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન લગ્નસંસ્કાર લેખન-સંકલન : જક્ષા સુનિલ શાહ જૈન સંસ્થાન - ગુજરાત સંલગ્ન શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન ૧૦૪, અભિગમ કોમ્પ્લેક્સ, ડોક્ટર હાઉસની સામે, બીજો માળ, એલિસબ્રિજ, અમદાવાદ - ૬. ફોન : ૨૬૪૬૦૨૩૬ For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra XT}}}}}} www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir }}}} જૈન સંસ્થાન - ગુજરાત સંલગ્ન શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન દ્વારા પ્રકાશિત જૈન લગ્નસંસ્કાર આવૃત્તિ : પ્રથમ, નકલ : ૧૦૦૦ પોષ સુદ - ૧૨, વિ. સંવત ૨૦૬૫ ૧૯ જાન્યુઆરી, ૨૦૦૮ મૂલ્ય : ૩૦ રૂપિયા લેખન-સંકલન : જક્ષાબહેન સુનિલભાઈ શાહ ૫૫, વૃંદાવન વિ. ૧, મેડિકલ હોસ્પિટલની બાજુમાં, સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૧૫ પ્રકાશક-પ્રાપ્તિસ્થાન : શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન - ગુજરાત ૧૦૪, અભિગમ કોમ્પ્લેક્સ, ડોક્ટર હાઉસની સામે, બીજો માળ, એલિસબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬ ફોન : ૨૬૪૬૦૨૩૬ આ પુસ્તિકા કમિટી સભ્યો પાસેથી મળી શક્શે. મુદ્રક ઃ પ્રસંગ પ્રિન્ટવિઝન : For Private and Personal Use Only ૧, વાત્સલ્ય કૉમ્પ્લેક્સ, નરસિંહનગર સોસા., સંઘવી હાઈસ્કૂલ પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩ = ફોન : ૨૭૪૯૭૧૯૫, મો. ૯૪૨૮૧૨૦૦૮૩ જૈન લગ્નઆ 1 Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના પ્રત્યેક પરંપરાને આગવો સંદર્ભ અને તેનો આગવો ઇતિહાસ હોય છે. કોઈ પણ પરંપરા કારણ વગરની કે હેતુ વગરની હોતી નથી. માણસના જન્મથી મૃત્યુપર્યંતની યાત્રામાં આવતા અનેક પ્રસંગોમાં દરેક સમાજની પોતપોતાની આગવી પરંપરાઓ હોય છે. એ પરંપરામાં સમાજ-સમાજે વૈવિધ્ય જોવા મળે છે. તેની પાછળ ક્યારેક ભૌગોલિક સંદર્ભ હોય છે, ક્યારેક ઐતિહાસિક સંદર્ભ હોય છે તો ક્યારેક માનવીય સમાજની અનોખી ગરિમા હોય છે. ભલે પછી તે જન્મપ્રસંગ હોય, લગ્નપ્રસંગ હોય, નવા ગૃહપ્રવેશનો પ્રસંગ હોય, મૃત્યુનો પ્રસંગ હોય કે અન્ય કોઈપણ પ્રસંગ હોય.... | મારા મનમાં ઘણા સમયથી એવો વિચાર ચાલતો હતો કે આપણે પેઢી દર પેઢીથી ચાલી આવતી કેટલીક પરંપરાઓ નિભાવીએ તો છીએ, પરંતુ આપણને તથા આપણાં સંતાનોને એ પરંપરા પાછળનાં રહસ્યોનું અને તેના સિદ્ધાંતોનું થોડું ઘણું જ્ઞાન તથા તેની સાચી સમજ હોય તો પ્રત્યેક પ્રસંગ, શુદ્ધ શ્રદ્ધા-ભાવ સાથે વિધિસર કરી શકાય. એ વાત તો મનમાં દઢ હતી જ કે દરેક પ્રસંગે કરાતી વિધિનું તથા તેમાં વપરાતી ખાસ ચીજ-વસ્તુઓનું પોતાનું એક અદકેરું મૂલ્ય અને મહત્ત્વ છે જ છે. અહીં આપણે માત્ર લગ્નપ્રસંગની વિવિધ પરંપરાઓ વિશે વાત કરવાનો ઉપક્રમ રાખીશું. લગ્નવિધિમાં ચોખા કેમ ? પોંખણાં કેમ ? પીઠી કેમ? વરમાળા કેમ? અગ્નિ કેમ? મીંઢળ કેમ? આ બધા પ્રશ્નો મારા મનમાં ઘણા સમયથી ઊઠતા હતા. તેનું નિરાકરણ હું શોધતી હતી. સહજ જિજ્ઞાસાથી ઘણા લોકોને હું તે અંગે જન લગ્નસંસ્કાર u ૩ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2 છે * જ પૂછતી. દરમ્યાનમાં શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાનના ઉપક્રમે જૈન લગ્નવિધિ અંગે અભ્યાસપૂર્વકની નાનકડી પુસ્તિકા તૈયાર કરવાની દરખાસ્ત આવી. મને ખાસ રૂચિ હોવાથી મેં તેમાં રસ બતાવ્યો.અહીં લગ્નવિધિની આસપાસના કેટલાક મહત્ત્વના પ્રસંગોને વિધિ સહિત સમજાવવાની થોડીક મથામણ કરી છે. લગ્નની વિધિની મહત્તા તથા લગ્ન વિશેનાં અવતરણોનું સાહિત્ય મેં આ વિધિમાં સામેલ કર્યું છે. કોઈ વિષય ઉપર પારદર્શક શૈલીમાં અને સર્વગ્રાહ્ય રીતે લખવું એ અઘરું કાર્ય છે. મને લેખનનો ઝાઝો અનુભવ નથી તેથી કોઈ વિગત રહી ગઈ હોય કે કોઈ વિગતમાં ગેરસમજનો દોષ હોય તો ખૂબ જ અંતઃકરણપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. આ કાર્યમાં સહકાર આપવા બદલ મારા જીવનસાથી શ્રી સુનિલ શાહ, પુત્રી ચિ. જૈની અને પુત્ર ચિ. મુંજાલનો પણ આભાર માનું છું. શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાનનાં સર્વશ્રી નીલપર્ણાબહેન, ચારુબહેન, ફાલ્ગનીબહેન, અંજલિબહેન વગેરે તરફથી પણ મને હંમેશાં પ્રોત્સાહન અને હૂંફ મળતાં રહ્યાં છે. તેમનો ખૂબ આભાર. પંડિત શ્રી તિવારીજી અને શ્રી બી. વિજયભાઈ જૈનનો સહયોગ પણ ખૂબ સાદર સ્મરું છું. આ પુસ્તકની તૈયારી કરતાં કોઈને પણ જાણતાં-અજાણતાં ઠેસ પહોંચાડી હોય તો હૃદયપૂર્વક “ મિચ્છામિ દુક્કડમ્' પાઠવું છું. -જલા સુનિલ શાહ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક સીજm-દાતાઓ ૧. નવપ્રકાશ ચેરિટી ટ્રસ્ટ ૨. સુનિલભાઈ છોટાલાલ શાહ (કિરણ મોટર્સ) ૩. શ્રીમતી શારદાબહેન યુ. મહેતા For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધમાન ગુજરાતના 'જૈન સંસ્થાન- ગુજરાત ઑફિસઃ ૧૦૪, અભિગમ કૉમ્પલેક્ષ, પહેલે માળે, ડૉ. હાઉસની સામે, 'પરિમલ ક્રોસિંગ પાસે, ઓવરબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬ | ફોન : ૦૭૯-૨૬૪૬૦૨૩૬ પૂર્વભૂમિકા : પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુથી ચાલ્યા આવતા બિનસાંપ્રદાયિક જૈન સમાજે પોતાની આગવી પરંપરા અને કાર્યો વડે વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જૈનો માત્ર ધાર્મિક કાર્યો માટે જ નહિ, પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ અને કુદરતી આપત્તિઓમાં ઉદાર હાથે પોતાનું યોગદાન આપવામાં મોખરે રહ્યા છે. તેઓએ જૈન સિદ્ધાંતો અને ફિલોસોફી જેવા કે અહિંસા, ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતા અને તેની ઉચ્ચ ભાવનાઓને અનુસરીને સમાજોપયોગી સત્કાર્યોની સુવાસ ફેલાવી છે. આજે દેશ સમક્ષ સ્વાચ્ય, કેળવણી, સામાજિક સુરક્ષા અને સંસ્કારિતા જેવા અનેક પ્રશ્નો આગળ આવી રહ્યા છે. આથી આજના પરિવર્તનશીલ દેશકાળને ધ્યાનમાં રાખી જૈનોએ પણ તેના પર સંગઠિત સ્વરૂપે વિચાર કરવાની અને તે દિશામાં નક્કર કામ કરવાની જરૂર છે. આને ધ્યાનમાં રાખી જૈન સમાજની પરંપરા પ્રમાણે દેશ તેમજ સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓને સંગઠિત સ્વરૂપે વેગ આપવા ગુરુભગવંતોના માર્ગદર્શનપૂર્વક અને વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા-વિચારણાને અંતે એક સર્વગ્રાહી જૈન સંસ્થાન - ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનના નેજા હેઠળ ગુજરાતમાં સમાજના ઉત્થાન અભ્યદય સાથે વિશ્વકલ્યાણ માટે વિવિધ ક્ષે લો અને વ્યવસાયનાં જુદાં-જુદાં સંગઠનો (ફેડરેશન) રચવામાં આવશે. આ સંગઠન વડે | સ્વીકૃત સમાજોપયોગી યોજના કાર્યક્રમના અમલીકરણમાં મદદરૂપ થશે, તેમાં યોગ્ય દિશાનિર્દેશન અને પ્રોત્સાહન આપશે અને તેમનાં કાર્યોનું મૂલ્યાંકન કરશે. આવી જ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં શરૂઆતમાં બધાં જ ક્ષેત્રો અને વ્યવસાયોને આવરી લેતા જૈન સંસ્થાન - ગુજરાતના ભાગરૂપે એક જ સંગઠન | સંસ્થાન રચવામાં આવશે અને તે સ્થાનિક ધોરણે જૈન સંસ્થાન ગુજરાતના ઉદ્દેશોને આધીન પ્રવૃત્તિઓ કરશે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે આપણા સૌના માથે જિન શાસન, જૈન સમાજની પ્રાચીન ભવ્યતા અને પ્રણાલિકાઓને આગળ ધપાવવાની અને સાચવવાની મહત્ત્વની જવાબદારી છે. આ માટે સૌથી મોટી આવશ્યકતા અનેકવિધ ક્ષેત્રોમાં સંગઠિત બનીને નક્કર અને ચિરસ્થાયી કાર્ય કરવાની છે અને જૈન એકતાને દઢ કરવાની છે. ઉદ્દેશો: ૧. સમાજના વિવિધ સ્તરે જૈન સિદ્ધાંતો, ફિલોસોફી અને સંસ્કૃતિનું જ્ઞાન તથા અભ્યાસ વધે અને ધર્મના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કર્યા વિના પણ પૂરક બને તેમ સામાજિક અને અનુકંપાનાં કાર્યોમાં જૈનોનું યોગદાન અસરકારક બને તે માટે ગુજરાતવ્યાપી એક કેન્દ્રીય સંગઠન ઊભું કરવું, વિસ્તારવું તેમજ સમાજના વિવિધ વર્ગો અને સંપ્રદાયો વચ્ચે પરસ્પર સંપ, સહયોગ, સહકાર અને સહિષ્ણુતાની ભાવના કેળવવી. ૨. સાધર્મિક ભાઈઓ તેમજ સમાજના અન્ય લોકો માટે સહાયરૂપ થવું અને તે માટે કેળવણી, સ્વાથ્ય અને આજીવિકા વગેરેની સગવડો ઊભી કરવામાં મદદરૂપ થવું. ૩. કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓમાં તમામ લોકોને ધર્મ, જાતિ કે કોમના ભેદભાવ વિના મદદ કરવી તેમજ અન્ય જીવોના બચાવની કામગીરીમાં પણ મદદરૂપ થવું. ૪. જૈન સમાજનાં હિતોના રક્ષણ માટે જરૂરી અભિપ્રાય ઊભો કરવો અને તેના નિરાકરણ માટે સંગઠિત રજૂઆત કરવી, - પ. વિશ્વકલ્યાણ માટે તેમજ જૈન સમાજના ઉત્થાન | અભ્યદય માટે કાર્ય કરવું. ૬, જિનેશ્વર ભગવંતોએ સૂચવેલ ધર્મ ભાવના અને સંસ્કારિતાનો ફેલાવો થાય અને સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ થાય તેવી પ્રવૃત્તિ કરવી. ૭. જૈન સંસ્થાનના નેજા નીચે કાર્ય કરતાં જુદાં-જુદાં સભ્ય સંગઠનો (શાખાઓ)ને માર્ગદર્શન આપવું, તેમનાં કાર્યોનું સંકલન | સમન્વય કરવું અને શક્ય તમામ સહકાર | પ્રોત્સાહન આપવાં. આ માટે જૈન સંસ્થાન વખતો-વખત સર્વગ્રાહી નીતિ ઘડી કાઢશે. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે , કહw. એ જૈન સંસ્થાન ટ્રસ્ટીઓ શેઠ શ્રી શ્રેણિકભાઈ : [0] ૨૬૪૪૮૬૭૩, [R) ૨૨૮૬૫૪૫૬ શ્રી ભાલચંદ્રભાઈ શાહ : ૨૬૪૪૦૭૭૫ શ્રી પ્રવીણભાઈ મણિયાર [: [O] ૨૪૪૨૨૨૭, LM] ૯૮૨૫૦ ૭૮૮૫૧ શ્રી વિનોદભાઈ નગરશેઠ : [0]૨૨૮૬૮૧૬૬,[R]૨૬૭૪૩૭૭૭. શ્રી સંવેગ એ. લાલભાઈ (પ્રમુખ) : [O]૨૭પ૮૨૫૭૩, [R) ૨૨૮૬૬૭૮૩ શ્રી સુધીરભાઈ યુ. મહેતા : [O]૨૬૫૮૫૦૯૦, [R] ૨૬૯૨૭૧૫૦ શ્રી એમ. એમ. સિંધી (ઉપપ્રમુખ) : [0]૨૬૫૮૫૦૩૨, [M]૯૮૨૪૦ ૮૫૦૪૧ શ્રી શ્રેયાંસભાઈ શાહ : [O]૨૫૫૦૧૦૮૦, ૨૫૫૦૮૦૦૧ શ્રી કુમારપાળ દેસાઈ .: [O]૨૬૫૭૮૫૦૭, [R]૨૬૬૦૨૬૭૫ (M) ૯૮૨૪૦ ૧૯૯૨૫ શ્રી ભીખુભાઈ ચોક્સી : JR] ૨૭૯૧૦પ૯૫, Mિ ૯૮૨૪૦૪૪૮૧૦. શ્રી વસંતભાઈ અદાણી : ૨૬૫૬પપપપ શ્રી જયંતીભાઈ સંઘવી (ખજાનચી) : [O] ૨૭૪૧૫૫૦૧, [R] ૨૭૫૦૭૧૭૧ શ્રી ઉત્કર્ષભાઈ શાહ (કન્વીનર) : [O]૨૭૫૪૫૪૦૨, [M]૯૮૨૪૦ ૨૪૦૯૮ શ્રી બબાભાઈ આર. શાહ (સલાહકાર) : [O]૨૨૨૦૩૦૩૦, [R] ૨૬૬૦૦૭૩૪ શ્રી જૈન વ્યાપાર ઉધોગ સેવા સંસ્થાન શ્રી રાજેન્દ્રભાઈ વી. શાહ (ચેરમેન) : [O] ૮૧૦૮૧૦૦, [M) ૯૮૨૫૦૦૫૭૩૭ શ્રી ઉત્કર્ષભાઈ શાહ (પ્રમુખ) : [M]૯૮૨૫૦ ૦૬૪૨૦ શ્રી હેમંતભાઈ એન. શાહ (મંત્રી) : [O]૨૬૪૦૮૮૯૪, [R] ૨૬૪૦૦૬૬૬ શ્રી જેન ડોક્ટર ફેડરેશન ડૉ. કલ્પેશ શાહ (પ્રમુખ) : [O]૨૭૫૫૨૫૫૫, [M]૯૨૨૭૨ ૦૭૬૬૬ ડૉ. ધીરેન શાહ (મંત્રી) .: M] ૯૮૨૫૫ ૭પ૯૩૩ ડૉ. અનિલ જૈન (પ્રમુખ, ગુજરાત) : [R] ૨૭૪૭૪૭૪૬, [M]૯૮૨૫૦ ૬૩૨૮૪ ભરત એમ. શાહ (મંત્રી, ગુજરાત) : [R)૨૭૫૫૧૩૧૧, [O] ૨૬૫૬૪૫૩૩, ૯૮૨૫૦ ૩૪૫૩૬ શ્રી જૈન સમાજ વિકસ ફેડરેશન શ્રી ગૌરવભાઈ શેઠ (પ્રમુખ) : [O]૨૭૫૫૧૫૭૮, [M] ૩૧૦૫૬૯૯૬ શ્રી વિક્રમભાઈ સી. બ્રોકર (મંત્રી) : [O] ૨૬૫૮૧૪૪૪, [R) ૨૬૪૨૩૬૦૭, [M) ૯૮૨૫૩૩૫૮૭૮ શ્રી જેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ફેડરેશન શ્રી પરિમલભાઈ શાહ (પ્રમુખ) : [O]૨૬૪૬૪૪૨, [R]૨૭૪૧૨૧૫૩, Mિ]૯૩૭૭૭ ૮૭૭00 શ્રી સંજયભાઈ વી. શાહ (મંત્રી) : [O]૨૬૫૬૦૬૦૬,[R)૨૨૪૦૪૩૬૪, (M]૯૮૨૫૦૧૯૬૦ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી સી. એન. શાહ (પ્રમુખ, ગુજરાત) શ્રી અજિતભાઈ સી. શાહ (મંત્રી, ગુજરાત)ઃ શ્રી જૈન શ્રી અશોકભાઈ ગાંધી (પ્રમુખ) શ્રી મૂકેશભાઈ શાહ (મંત્રી) શ્રી જિતુભાઈ શાહ (પ્રમુખ) શ્રીગિરીશભાઈ શાહ (મંત્રી) શ્રી શ્રીરાજભાઈ ઝવેરી (પ્રમુખ) શ્રી અજિતભાઈ શાહ (મંત્રી) શ્રી ભાવિનભાઈ શેઠ (પ્રમુખ) શ્રી અમિતભાઈ પી. શાહ (મંત્રી) શ્રી સી. એમ. શાહ (પ્રમુખ) શ્રી જે. બી. શાહ (મંત્રી) www.kobatirth.org શારદાબહેન યુ. મહેતા (ચેરપર્સન) શ્રીમતી સ્વાતિ નગરશેઠ (પ્રમુખ) શ્રીમતી ફાલ્ગુની બી. શાહ (મંત્રી) સંજય બી. કોઠારી (પ્રમુખ) ભદ્રેશભાઈ જે. શાહ (મંત્રી) * [O]૨૬૪૬૬૬૮૦, [R]૨૬૬૨૨૭૪૫, [M]૯૮૨૫૩૨૩૪૫૨ [O] ૨૭૫૪૪૦૪૧, [R]૨૫૫૦૨૭૨૩,[M)૯૮૨૪૦૫૦૫૨૬ ઍડવોકેટ ફેડરેશન : : શ્રી જૈન શૈક્ષણિક મહાસંઘ શ્રી જશવંતભાઈ જે. કોઠારી (પ્રમુખ) [O]૨૬૬૦૨૦૮૫, [R]૬૬ ૨૦૭૯૧ [R] ૨૭૪૫૫૭૩૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir : [O]૨૨૧૬૮૦૦૫, [R]૨૬૭૫૦૧૬૪, [M]૯૪૨૬૦૫૭૮૭૬ : [O]૨૬૬૦૧૮૭૧, [R]૨૬૬૩૭૧૩૯,[M]૯૮૨૫૦૮૮૨૨૬ શ્રી જૈન મિડિયા વીંગ શ્રી જૈન શાસનીય ર્મયોગી ફેડરેશન : [0] ૨૫૫૦૮૦૦૧, [R] ૨૬૫૮૬૭૯૭ * [O] ૨૬૫૭૯૭૭૫, [M]૯૮૨૫૦૨૨૧૧૭, [R]૨૬૫૭૫૦૬૭ શ્રી સમાજસેવક ફેડરેશન શ્રી જૈન : [M] ૯૮૨૫૫ ૨૩૫૦૯, [R] ૨૬૭૪૦૧૦૬ : [M]૯૮૨૫૬ ૦૦૫૯૬, ૩૧૧૦૦૫૯૬ * [O] ૨૩૨૫૦૮૫૯, [M]૯૮૨૪૦૯૯૫૦૯, [R]૨૩૨૨૫૫૫૭૮ : [0]૨૫૩૫૦૩૫૨, [R] ૨૬૯૩૨૩૦૮ શ્રાવિકા સેવા સંસ્થાન : [R]૨૬૯૨૭૧૫૦, ૨૬૯૨૯૯૫૦ : : શ્રી જૈન શ્વે. મૂ. ૫. યુવક મહાસંઘ [R] ૨૬૭૬૨૩૩૬, [M]૯૩૭૬ ૨૮૪૫૮૬ [R] ૨૭૫૫૯૯૯૪ : [O] ૩૨૯૨૦૮૪૧, [R]૨૬૩૦૨૪૬૨, [M]૯૮૨૫૦૦૮૬૯૩ [O]૨૭૫૪૨૪૬૫, [R] ૨૭૫૫૯૯૯૪, [M]૯૪૨૬૦૮૪૭૨૬ : ઑફિસ કોઓર્ડીનેટર : [O]૨૬૪૬૦૨૩૬, [R]૨૬૬૩૩૩૨૪, [M]૯૮૨૫૧૪૨૩૯૭ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન પૂર્વભૂમિકા જૈન સમાજમાં વિવિધ જ્ઞાતિઓ, સંઘો, મંડળો તેમજ સંગઠનો છે. આ જ્ઞાતિઓ સામાજિક, શૈક્ષણિક, તબીબી જેવી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરે છે. વિવિધ સંઘો અને મંડળોની જૈન બહેનો દ્વારા કૌટુંબિક ભાવના વિકસાવવા સાથે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વર્તમાન અને ભાવિ સમસ્યાઓનું સમાધાન કરવા તથા ઉપસ્થિત થનાર તકોને ઝીલી લેવા શ્રી સંઘ તથા જૈન સમાજમાં સતત જાગૃતિપૂર્વક કાર્ય કરનાર વ્યાપક મહિલા સંગઠનની આવશ્યકતા દેખાય છે. જૈન બહેનોમાં સહયોગ વધે, સંગઠનની ભાવના સુદૃઢ થાય. તેઓની પ્રવૃત્તિઓનું સંકલન થાય, માહિતીની આપ-લે વધે અને જૈન સમાજની પરંપરામાં રહી જૈન બહેનોનો ઉત્કર્ષ થાય તેને ધ્યાનમાં રાખીને શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાનની રચના કરવામાં આવેલ છે. જેના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છે : ને લણ " 10 For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ઉદેશોઃ ૧. સામાજિક સેવા : શ્રી પરમાત્માએ બતાવેલ આચારયુક્ત ગૃહસ્થ ધર્મમાં જીવોનો પ્રવેશ સુગમ બનાવવા યોગ્ય પાત્રની પસંદગીના પ્રયાસ કરવા. સમૂહ લગ્નનું આયોજન કરવું અને વધારે જૈન પરિવારો તેમાં જોડાય તેવું વાતાવરણ ઊભું કરવું જેથી અનાવશ્યક ખર્ચાઓ અટકે. પરોપકારયુક્ત આર્ય મર્યાદાને મજબૂત બનાવી શકે તેવાં સમાજ-વિકાસનાં કાર્યો કરવાં. જીવન જરૂરિયાતવાળા પરિવારોને સહાય કરવી. ૨. શેક્ષણિક: જૈન તેમજ જૈનેતર કન્યાઓ આર્ય મર્યાદાયુક્ત વધારે અભ્યાસ કરી શકે અને મહાપુરુષોએ બતાવેલ ઉત્તમ કોટિનું જીવન જીવી શકે તેવા શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું તેમજ જરૂરિયાતમંદ પરિવારોની બહેનોને ઉચિત રોજગારી માટે સક્ષમ બનાવવા પ્રયત્ન કરવા. પાઠશાળા તથા બહેનોના ધામિર્ક અભ્યાસના વર્ગોમાં સેવા આપવી. ૩. મેડિકલ સેવાઓ : ડ્રગ બેંક શરૂ કરવી અને જરૂરિયાતવાળા જૈન પરિવારોને તથા યથાશક્ય સૌ કોઈને નિશુલ્ક કે રાહત દરે દવાઓ આપવી. હોસ્પિટલમાં દાખલ થયેલ જૈન પરિવારોને મદદરૂપ થવું તેમજ અહિંસક ચિકિત્સા પદ્ધતિને વિશેષ પ્રોત્સાહન આપવું. ૪. માનવતા અને અનુકંપા | જીવદયાના કાર્યો : વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, અપંગસેવા, જીવદયા, દીન દુઃખીયા ની અનુકંપા, પર્યાવરણરક્ષાના કાર્યમાં પ્રવૃત્ત સંસ્થાઓને મદદરૂપ થવું અને કુદરતી આપત્તિઓમાં જીવમાત્રને સહાયરૂપ થવું. ૫. ધાર્મિક જૈન ફિલોસોફીના આચાર-વિચાર મુજબ જીવન જિવાય તેવું માર્ગદર્શન આપવું તથા સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવી. શ્રી પરમાત્માએ ચિંધેલ માર્ગ પર ચાલનાર તમામ જૈન પરિવાર એક છત્ર નીચે ભેગા મળે અને સંગઠિત બની ધર્મની ગરિમા વધારે તેવા કાર્યને ઉત્તેજન આપવું. ( ) For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમતી શારદાબહેન યુ. મહેતા ચેરપર્સન (ટ્રસ્ટી) સ્વાતિબહેન નગરશેઠ પ્રમુખ રીટાબહેન શાહ ઉપપ્રમુખ (ટ્રસ્ટી) ફાલ્ગનીબહેન શાહ સેક્રેટરી (ટ્રસ્ટી) જક્ષાબહેન શાહ ટ્રેઝરર (ટ્રસ્ટી) પ્રફુલ્લાબહેન શાહ ટ્રેઝરર અંજલીબહેન શાહ ટ્રેઝરરી સાબહેનનિરંજનભાઈ તારાબહેન ટ્રસ્ટી રાગિણીબહેન શાહ હેમાંગિનીબહેન ટ્રસ્ટી મન લનસાર H 12 ટ્રસ્ટી For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન શ્રાવિક સેવા સંસ્થાન કર્યવાહક સમિતિ અંજલિ ડી. શાહ સેટેલાઈટ ૨૬૭૬ ૩૯૬ ૨ જક્ષા એસ. શાહ સેટેલાઈટ ૨૬૭૭૯૫૫ અંજના આર. શાહ ઝવેરીપાર્ક ૨૭૫૫૦૮૮૭ દીપ્તિબહેન શાહ મીરાંબિકા ૨૭૪૫૬૮૫૭ જાગૃતિ જે. શાહ શાંતિવન ૨૬૬૩૩૩૦૧ શિલ્પા શાહ જૈન મર્ચન્ટ ૨૬૬૩૭પ૦૯ હર્ષ આર. મહેતા નહેરુનગર ૨૬૪૬૦૫૮૪ કૈલાસબહેન એ. શાહ જૈન નગર ૨૬૬૦૦૦૩) રશ્મિબહેન એમ. શાહ જૈન નગર ૨૬૬૨૧૩૧૮ અમી એમ. શાહ નવરંગપુરા ૨૬૫૬૯૯૩૧ મીનાબહેન યુ. શાહ સોલા ૨૭૪૩૪૦૩૭ પ્રફુલ્લાબહેન એમ. શાહ નારણપુરા ૨૯૨૯૮૮૧૦ નીલપર્ણા શાહ પ્રેરણાતીર્થ ૨૬૯૨ ૧૮૪ મીનાબહેન એમ. શાહ દશાપોરવાડ ૨૬૫૮૩૧૮૬ બીના એમ. શાહ સાબરમતી ૩૨ ૨૦૨૫૫૮ જૈના એસ. શાહ નવા વાડજ ૨૭૬૨૪૫૫૭ કલ્પનાબહેન એ. શાહ માણેકચોક ૨૨૧૧ ૨ ૨ ૨૪ ચંદ્રિકાબહેન જે. શાહ માણેકચોક ૨૨૧૧૩૭૩૨ જ્યોતિ એચ. શાહ મણિનગર ૯૪૨૭૩૮૬૧૬૧ કામિની સી. ગાંધી ઘાટલોડિયા ૨૭૪૯૮૯૦૯ સ્મિતા કે. શાહ પાલડી. ૨૬૬૦૧૨૯ મૌલી એ. શાહ વાસણા ૨૬૬૦૬૫૭૩ નિમિષા આર. શાહ ઓપેરા- ૯૮૭૯૦ ૬૦૨૨૦ રૂપલબહેન ડી. શેઠ વસ્ત્રાપુર ૨૬૮૫૪૯૯૩ નીતાબહેન આર. નાણાવટી શાંતિનગર ૨૭૫૫૦૩૪૯ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભેચ્છા સંદેશ આ નાની પુસ્તિકા દ્વારા લગ્નની પરંપરાનું મહત્ત્વ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જૈન ધર્મ-પરંપરા પ્રમાણે લગ્નની સાંસ્કૃતિક અને સામાજિક વિધિઓમાં આરોગ્ય, આયુર્વેદ, વિજ્ઞાન જેવી આવશ્યક બાબતો ગુંથાયેલી છે તેને લોકો સમક્ષ લાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે અને જૈન દૃષ્ટિએ લગ્નના પવિત્ર સંબંધોનું મહત્ત્વ બહુ જ સાદી ભાષામાં સમજાવવામાં લેખિકા સફળ રહ્યાં છે. લગ્નનો વિધિક્રમ, સામગ્રીઓ વિષેની માહિતી અને હેતુ સમજાવતી સમજૂતી ખરેખર વારંવાર વાંચવાનું મન થાય તે રીતે રજૂ કરવા માટે લેખિકાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સરસ પુસ્તિકા પ્રગટ કરવા માટે શ્રી શ્રાવિકા સેવા સંસ્થાનને પણ અભિનંદન. - સંવેગ લાલભાઈ (પ્રમુખશ્રી, જૈન સંસ્થાન - ગુજરાત) જૈન સંસ્થાન-ગુજરાત સંલગ્ન શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન દ્વારા જૈન લગ્નસંસ્કાર પુસ્તિકામાં જૈન ધર્મ-પ્રણાલિકા, જૈન સંસ્કૃતિ, જૈન પરંપરા, સામાજિક વિધિઓ અને મંત્રો સહ લગ્નના પવિત્ર બંધનનું નિરૂપણ કરેલ છે. આ માટે શ્રી શ્રાવિકા સેવા સંસ્થાનની બહેનોને તથા લેખિકાને આવી સરસ પુસ્તિકા તૈયાર કરવા માટે ધન્યવાદ પાઠવું છું. આ પુસ્તિકામાં દર્શાવેલ વિધિની જાણકારી જૈન સમાજ માટે ઉપયોગી નીવડશે, એવી આશા રાખું છું. - એમ. એમ. સિંઘી (ઉપપ્રમુખશ્રી, જૈન સંસ્થાન-ગુજરાત) છે. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ramdhuni શ્રીમતી જક્ષાબહેન શાહના વરદ-હસ્તે લખાયેલ પુસ્તિકા ‘જૈન લગ્નસંસ્કાર’ જૈન સમાજ માટે એક અદ્વિતીય નજરાણું બની રહેશે તેવો મારો વિશ્વાસ છે. આ પુસ્તિકામાં લેખિકાશ્રીએ અલગ અલગ ગ્રંથોમાંથી તારણ કાઢીને જૈન દૃષ્ટિએ લગ્નવિધિની સમજૂતી આપી છે તથા તેમાં ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક તથા આયુર્વેદિક ચીજ-વસ્તુઓનો અદ્ભુત સમન્વય સાધવામાં આવ્યો છે. આ પુસ્તિકા તેના ઉદ્દેશમાં સફળતાને વરે તેવી મારી શુભેચ્છા સાથે - શ્રીમતી શારદાબહેન યુ. મહેતા (ટ્રસ્ટી / ચે૨પ૨સન,શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન) લગ્ન એક પવિત્ર બંધન છે અને આ પવિત્ર બંધનની વિધિ વ્યક્તિનાં પોતાનાં સંસ્કાર, સંસ્કૃતિ અને તેને અનુરૂપ શુભ પદાર્થોથી થાય તો તે વધુ મહેકી ઊઠે. જૈન શાસ્ત્રોક્ત લગ્નવિધિ માટેની કેટલીક પુસ્તિકાઓ પ્રાપ્ય છે, પરંતુ આ પુસ્તિકામાં સરળ અને ભાવવાહી અભિવ્યક્તિ કરીને શ્રીમતી જક્ષાબહેને પ્રથમ જ વખત અનુમોદનીય અને આવકારદાયક કાર્ય સંપન્ન કર્યું છે. જૈન પરિવાર તેમનાં સંતાનોની લગ્નવિધિ આ પુસ્તિકામાં નિરૂપિત જૈન લગ્નવિધિ મુજબ કરે તેવો મારો અનુરોધ છે. તેમ થવાથી સંસ્કૃતિ મુજબ જ આ પવિત્ર બંધનથી જોડાવાનો અનેરો આનંદ થશે.ઉપરાંત આપણી વીસરાતી વિરાસત નવપલ્લવિત થશે અને લેખિકાના સુંદર પુરુષાર્થને પ્રોત્સાહન પણ મળશે, એવો મારો વિશ્વાસ છે. શ્રીમતી જક્ષાબહેનને આ અનન્ય પ્રયાસ બદલ હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવું છું. - ફાલ્ગુની ભદ્રેશ શાહ (ટ્રસ્ટી-સેક્રેટરી, શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન) નગ્નતાર =16 For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિવાદન અને અનુમોદના સામાજિક જીવનમાં વર્ષોથી ચાલી આવતી પરંપરામાં “લગ્નનું આગવું મહત્ત્વ રહેલું છે. જેમાં સ્ત્રી-પુરુષ સાથે મળી, સુખ-દુઃખમાં જીવનભર સાથ નિભાવવા તેમજ નવું જીવન શરૂ કરવા માટે વિધિપૂર્વક અગ્નિસાક્ષીએ વચનબદ્ધ બને છે. લગ્ન એટલે સ્ત્રી-પુરુષનું મિલન. જેમાં માત્ર બે શરીરનું મિલન હોય તે ઘટનાને વાસનાની વિકૃતિ કહેવાય અને જેમાં બે આત્માઓનું મિલન થાય તે ઘટનાને સામાજિક સંસ્કૃતિ કહેવાય.' વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેની આ ભેદરેખા કાળક્રમે ભૂંસાતી રહી છે. પાશ્ચાત્ય જીવનશૈલીના દષ્ટિહીન અનુકરણ માટે ઉત્સુક બનેલી નવી પેઢી સામે, એ ભૂંસાતી જતી ભેદરેખાની ભવ્યતા અને દિવ્યતા પુનર્જીવિત કરવાનો ઉપક્રમ રાખીને આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. પુસ્તિકાનું કદ ભલે નાનું હોય, તેમાં લગ્નજીવનના પવિત્ર સંસ્કારોની સુગંધ સમાવવાનો ઉદ્યમ સ્પષ્ટ જોઈ શકાય છે. આ સુગંધ શાશ્વત છે. અત્તરનું પૂમડું કદમાં નાનું હોય, તેથી એની સુગંધની ગુણવત્તામાં શો ફરક પડે ? - શ્રીમતી જક્ષા સુનિલ શાહે “જૈન લગ્નસંસ્કારની સામગ્રી મેળવવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે. લગ્નવિધિમાં વપરાતી સામગ્રીઓનું વૈજ્ઞાનિક, સામાજિક તથા આયુર્વેદની દષ્ટિએ રહેલ મહત્ત્વનું વાચકને રસ પડે તે રીતે નિરૂપણ કરવામાં તેઓ સફળ રહ્યાં છે. પ્રાચીન પરંપરાઓને ક્યાંય ઘસરકો ન લાગે અને નવાં મૂલ્યોનું અભિવાદન કરવામાં જરાય પાછળ ન પડી જવાય એની સજ્જતા રાખીને તેમણે તૈયાર કરેલી આ પુસ્તિકા સૌ જૈનોને આપણો અમૂલ્ય વારસો જાળવી રાખવામાં પથદર્શક બનશે તેવી શ્રદ્ધા છે. એ માટે સમગ્ર જૈન સમાજ તેમનો ઋણી રહેશે. શ્રીમતી જક્ષાબહેનની નિષ્ઠા અને તેમના ઉત્સાહને બિરાદવીને, આ પુસ્તિકાનું સ્વાગત કરીએ છીએ... - સ્વાતિ ડી. નગરશેઠ પ્રમુખ, શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન જ ન નમણાર I 16 For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાનના તૃતીય સ્નેહ સંમેલનનું દીપ-પ્રાગટ્ય શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન ની પદાધિકારી તથા કાર્યવાહક સમિતિની બહેનો રન લાગતાસંwારn 17 For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણી સાંસ્કૃતિક પરંપરા ભગવાન ઋષભદેવે સ્થાપેલી સંસ્કૃતિમાં લગ્નની સમગ્ર પરંપરાના મૂળમાં જેની સાથે ચરીના મંડપમાં અગ્નિની સાક્ષીએ ગાંઠ વળાઈ, તે વણાઈ ! તે ગાંઠમાં કપડું તો માત્ર પ્રતીક છે. એ ગાંઠ હદયમાં બંધાય છે અને હૃદયમાં બંધાયેલી એ પવિત્ર ગાંઠ છોડવા માટે બાંધવામાં આવતી નથી. કારણ કે એમાં બંધાવાનું તો હોય છે, છતાં બંધન નથી લાગતું એ તો પરસ્પર બંને જણ એકબીજાનાં પૂરક બની પોતાના તથા સહુના આત્મવિકાસ માટેના કર્તવ્યપંથની આપણી સાંસ્કૃતિક પરંપરા છે. - શરીરમાંથી જીવાત્મા નીકળી જાય તો શરીરની શી કિંમત ? તે જ રીતે શ્રદ્ધાપૂર્વકની વિધિ ન હોય તો તે વિધિનીય શી કિંમત ? આજના વ્યસ્ત અને ત્રસ્ત માનવજીવનમાં ઘોંઘાટ અને ધમાલનું પ્રદૂષણ પ્રસરી ગયું છે. આજે અવસરો અને પ્રસંગો તો ઉજવાય છે પરંતુ, એને માણવા માટે નવરાશ અને હોંશ ભાગ્યે જ જોવા મળે છે. તેનું એક કારણ એ પણ છે કે વિધિની સમજણ વર-વધૂ કે સગાં-વહાલાં ને હોતી નથી. તેથી તેને માત્ર ફોર્માલિટી તરીકે સ્વીકારવામાં આવે છે. કાં તો તેને કંટાળાપૂર્વક સ્વીકારવામાં આવે છે કાં તો પછી શૂળ મોજમસ્તી સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. જો તે ક્રિયાને સમજપૂર્વક કરવામાં અને સ્વીકારવામાં આવે તો તેમાં રહેલાં માર્મિક રહસ્યોનો લાભ અવશ્ય મળે. લગ્નની વિવિધ વિધિઓમાં આરોગ્ય, આયુર્વેદ, વિજ્ઞાન જેવી અનેક આવશ્યક બાબતો ગુંથાયેલી છે. લગ્નના સંબંધને ભવોભવનો સંબંધ કહેવાયો છે. સંબંધની પવિત્રતા, પારદર્શકતા અને રચનાત્મકતાનો ત્રિવેણીસંગમ એ વિધિ દ્વારા રચાય છે. અહીં જૈન દૃષ્ટિએ લગ્નના સંસ્કારની વીસરાઈ ગયેલી વાતોનું સ્મરણ કરાવવાનો પ્રયાસ છે. જૈનો લગ્નવિધિમાં અમુક-અમુક બાબતો સ્વીકારતા નથી. એવી બાબતોમાં સૌએ પોતપોતાની શ્રદ્ધા અને અનુકૂળતા મુજબ વિધિ કરવાનું જ વાજબી ગણાય. કે ROLL For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધિ-ક્રમ૧. અમૃત-મંત્રજ્ઞાન ||૧૭. શાંતિમંત્ર ૨૮. રા-૧, ફેરા-ર ૨, મંગલાચરણ-નમસ્કારમંત્ર ૧૮. ગાંધર્વ-વિધિ | ૨૯. કન્યાદાન 3. આત્મરક્ષામંત્ર-વપંજર-સ્તોત્ર૧૯. વેદિ-પ્રતિષ્ઠામંત્ર ૩૦, વાસક્ષેપ-આશીર્વચન ૪. દેત્રપાળપૂજન ૨૦. તોરણ-પ્રતિષ્ઠામંત્ર ૩૧. વિવાહકથન ૫. ચોવીસ તીર્થંકર-પૂજાવિધિ ૨૧. અગ્નિસ્થાપના | ૩૨. કરમોચન ૬. ગણધર-પૂજાવિધિ ૨૨. આહુતિ 33. સાત પ્રતિજ્ઞા ૭. આગમ-પૂજાવિધિ ૨૩. પાણિગ્રહણ ૩૪. ગ્રંથિમોચન ૮. કુલદેવી-વિધિ (હસ્તમેળાપ,મંત્રી ૩૫. નવદંપતી દ્વારા પ્રાર્થના ૯. અષ્ટમાતૃકા-વિધિ ૨૪. મંગલાષ્ટક ૩૬. ગુરુ-આશીર્વાદ ૧૦. કુલકર-વિધિ ૨૫. અભિસિંચન ૩૭. મંગલકામના ૧૧. ચોવીસ યક્ષ-યક્ષિણી-વિધિ ૨૬. ગોત્રોચ્ચાર ૩૮. ક્ષમાયાચના-વિસર્જન ૧૨. દશ દિકુપાલ-વિધિ ૨૭, ગ્રંથિબંધન ૩૯. સર્વમંગલ ૧૩. સોળ વિદ્યાદેવી-વિધિ ૧૪. બાર રાશિ-વિધિ ૧૫. નવગ્રહ-વિધિ ૧૬. સત્યાવીસ નક્ષત્ર-વિધિ સામગ્રી-સૂચિ : ૧. ભગવાનની પ્રતિમા–ફોટો ૨.ગણધરની પ્રતિમા–ફોટો ૩. કુળદેવીની પ્રતિમા–ફોટો ૪. શાસનદેવીની પ્રતિમા ફોટોપ. આગમગ્રંથ (ફોટો), ૬. અષ્ટમાતૃકાચિત્ર, ૭. શદિષ્પાલચિત્ર, ૮.નવગ્રહચિત્ર, ૯.બાર ચશિચિત્ર, ૧૦. સત્યાવીસ નક્ષત્રચિત્ર, ૧૧. સોળવિદ્યાદેવી ચિત્ર, ૧૨. કુલકરચિત્ર, ૧૩.ચોવીસયક્ષ-યક્ષિણી ચિત્ર, ૧૪.બાજઠ, ૧૫.પાટલા, ૧૬ કુંડી, ૧૭. કળશ-૨, ૧૮, હવનકુંડી, ૧૯. કંકાવટી, ૨૦. લોટા-૨, ૨૧.થાળ-૪, ૨૨. થાળી-૪, ૨૩.ચાંદીની વાટકી-૨, ૨૪. દીવો, ૨૫. પાંચ દીવાની આરતી, ૨૬, ધૂપદાની, ૨૭. ધૂપઅગરબત્તી * ૨૮. વાસક્ષેપ,*૨૯. ગાયનું ઘી,*૩૦. સોપારી-એલચી,*૩૧.ચાંદીનાસિક્કા૪, ૩૨.ચંદન-અરણી (ટુકડા), ૩૩. દશાંગ ધૂપ, ૩૪. કપૂર,* ૩૫. મીક્સરસવ,*૩૬ . મીંઢળ-મરડાસીંગ, ૩૭. તોરણ, ૩૮. બે મીટરલાલ કપડું, ૩૯.ચમેલીનું તેલ (અત્તર),*૪). જાસુદનાંક્લ*૪૧. લીલાંનારિયેળ,*૪૨. એક કિલો ચોખા, ૪૩. દીવેટ, ૪. લવિંગ * આવશ્યકતા મુજબ લેવી. નોધ : પ્રતિમા-ફોટો જે તે વિધિ વખતે તેના મંત્રોચ્ચારપૂર્વક સ્થાપિત કરવાં. જ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લગ્નના મંગલ અનુષ્ઠાનની પૂર્વ તનશુદ્ધિ, મનશુદ્ધિ તેમજ આત્મશુદ્ધિના પ્રતીકરૂપે મંત્રગાનની સાથોસાથ અમૃતનાનની અનુભૂતિ કરવામાં આવે છે. લગ્નમંડપ બાંધવાલાયક છે, ચાર કે દશ હાથ સમચોરસ ભૂમિ પસંદ કરવી અને તેને શુદ્ધ કરવી. મધ્યભાગે વેદિકા મૂકવી. તેની ચારે બાજુ ત્રણ-ત્રણ વાંસ ઊભા કરી તેનાં સુવર્ણના, રૂપુના, ત્રાંબાના કે માટીના સાત ઉપરા-ઉપરી નાના-મોટા કુંભો ગોઠવવા.તેમાં થોડું પાણી અને હળદર મૂકવાં. તેની ચારે બાજુ ઉપર બંધ લઈ વસ્ત્રમય અથવા કાષ્ટમય તોરણ બાંધવાં. દક્ષિણ બાજુએ આસોપાલવનું તોરણ બાંધવું. - વેદિકાની મધ્યભાગે ચંદનનો અગ્નિસ્થાપન કરવો. વર-કન્યાને દક્ષિણ દ્વારથી પ્રવેશ કરાવી ડાબા-જમણી પૂર્વાભિમુખે પાટલા ઉપર બેસાડવાં. એટલે ડાબી તરફ વર અને જમણી તરફ કન્યા એવી રીતે પૂર્વ દિશા તરફ મુખ કરી બેસાડવાં. (૧) અમૃત-અંત્રસ્તાના ॐ अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं स्त्रावय स्त्रावय एँ क्लीं ब्लू दाँदी दावय द्रावय स्वाहा। કોઈપણ શુભ-મંગલ અનુષ્ઠાનના આરંભે નિષેધાત્મક અને નકારાત્મક ભાવો દૂર કરીને મનને પ્રસસ્ત્ર તેમજ ઉલ્લસિત કરવાનું આવશ્યક છે. એથી ચિત્તની શુદ્ધિ સુરક્ષિત થાય છે. તે માટેનું આત્મરક્ષાત્મક મંત્રવિધાન: ૨. મંગલાચરણ ઃ તામસ્કારપત્ર नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्व-साहूणं છે. વ ામાલયા મા 20 છે. For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir एसो पंच-नमुक्कारो, सव्व-पाव-प्पणासणो। मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ॥१॥ मंगलश्लोक अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्त-सुपाठका मुनिवराः रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥ ॐ हीं अहम् श्री गौतमस्वामिने नमः । ॐ हीं अहम् श्री गौतमस्वामिने नमः । ॐ हीं अहम् श्री गौतमस्वामिने नमः । (૩) આત્મરક્ષા મંત્ર - વજપારસ્તોત્ર ॐ परमेष्ठिनमस्कारं सारं नवपदात्मकं । आत्मरक्षाकरं वज्र-पंजराभं स्मराम्यहं ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितं । ॐ नमो सिद्धाणं, मुखे मुखपटं वरं ॥२॥ ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी। ॐ नमो उवज्झायाणां, आयुधं हस्तयोर्दृढं ॥३॥ ॐ नमो लोए सव्व-साहणं, मोचके पादयोःशुभे । एसो पंच-नमुक्कारो, शिला वज्रमयी तले ॥४॥ सव्व-पाव-प्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिगंगार खातिका ॥५॥ स्वाहांतं च पदं ज्ञेयं, पढमं हवई मंगलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥६॥ NMAASAMBAHANI 483804898508885606063dssssssdKAR For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुस्ते रक्षा, परमेष्ठिपदैः सदा। तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ ४. क्षेत्रपा-ala મંત્રોચ્ચાર સહિત આ ભૂમિના ક્ષેત્રદેવતાનું પૂજન કરવામાં આવે છે. मंत्र: ॐ क्षा क्षीं दूं क्षौं क्षः अत्रस्थ क्षेत्रपालाय स्वाहा । ___ (द्रव्य : यमेतीन तेस, सीj नाणियर, सू६८) ૫. ચોવીસ તીર્થકર - પૂજાવિધિ लोगस्स (नामस्तव) सूत्र लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे, अरिहंते कित्तइस्सं, चउवीसंपि के वली. १ उसभमजिअंच वंदे, संभव-मभिणंदणं च सुमइंच, पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे. २ सुविहिं च पुप्फदंतं, सीअल सिज्जंस वास् पूज्जं च, विमल-मणंतं च जिणं, धम्म संतिं च वदामि. ३ कुंथु अरं य मालिं वंदे, मुणि-सुव्वयं नमिजिणं च, वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च. ४ एवं मए अभिथुआ, विहुयरयमला पहीण-जरमरणा, चउवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु. ५ कित्तिय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा, आरूग बोहिलाभ, समाहि-वर-मुत्तमं दितु. ६ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासगरा, सागर-वर-गंभीरा, सिद्ध सिद्धि मम दिसंतु. ७ 'चउवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु. આ પંક્તિનું ગાન સમૂહ સ્વરમાં કરી શકાય. ૧. ગણધર પૂજાવિધિ ॐ ह्रीं श्री गणसंपत् समृद्धाय इन्द्रभूति-सुधर्मा प्रमुख गणधराय नमः (सुभा४सि. १२वी) ૭. આગમ પૂજાવિધિ ॐ ही श्री द्वादशांगीममाय श्री आगमपुरुषाय नमः ૮. કુલદેવી વિધિ ॐ हीं श्री कुलरक्षणाय स्वकुलदेव्यै नमः ૯. રાષ્ટ્રગાહુકા વિધિ પ્રાચીન આર્ય પરંપરામાં નિર્દિષ્ટ શક્તિ સ્વરૂપા અષ્ટમાતૃકા, જે માતાની જેમ રક્ષણ, પાલન અને સંવર્ધન કરે છે. મંત્રોચ્ચાર દ્વારા તેમના નામસ્મરણપૂર્વક તેમનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. (१) ॐ हीं नमो भगवति ब्रह्माणि, वीणा-पुस्तक-पद्माक्षसूत्रकरे, हंसवाहने, श्वेतवर्णे,(२) ॐ हीं नमो भगवति मोहेश्वरी शूलपिनाककपालखट्वांगकरे, चंद्रार्द्धललाटे, गजचर्मावृते,शेषाहि-बद्धकांचीकलापे, त्रिनयने, वृषभवाहने, श्वेतवर्णे, (३) ॐ ह्रीं नमो भगवति कौमारि, षण्मुखि, शूलशक्तिघरे वरदाभयकरे, मयूर-वाहने, गौरवणे, (४) ॐ ह्रीं नमो भगवति वैष्णावि, शंखचक्र-गदाशार्ङ्ग-खड्गकरे गरुडवाहने कृष्णवर्णे, (५) ॐ ह्रीं नमो भगवति वाराहि, वराहमुखि, चक्रखड्गहस्ते, शेषवाहने, श्यामवर्णे, (६) & न ॐ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org BoundFor ॐ ह्रीं नमो भगवति इंद्राणि, सहस्त्रनयने, वज्र हस्ते, सर्वाभरणभूषिते, गजवाहने, सुरांगनाकोटिवेष्ठिते, कांचनवर्णे, (७) ॐ ह्रीं नमो भगवति चामुंडे, शिराजालकरालशरीरे, प्रकटितदशने, ज्वाला- -कुंतले, रक्त त्रिनेत्रे, शूलकपालखड्ग-प्रेतकेशकरे प्रेत वाहने, धूसरवर्णे, (८) ॐ ह्रीँ नमो भगवति त्रिपुरे, पद्म- पुस्तकवरदाभयकरे, सिंहवाहने, श्वेतवर्णे, इह आगच्छ आगच्छ, इह तिष्ठ तिष्ठ, मम संनिहिता भव भव, गंध, पुष्पं, धूप, दीपं अक्षतान् नैवेधं फलं, गृहाण, गृहाण स्वाहा ॥ " આ કાળચક્રમાં સંસ્કૃતિની સ્થાપના થઈ તે પહેલાં યુગલિકોની વ્યવસ્થા હતી. તે દરમ્યાન સંસ્કૃતિના ઉદ્દભવના પ્રારંભકર્તારૂપે સાત કુલકર (કુળસમૂહના નેતા) થયા હતા. ભગવાન ઋષભદેવના પિતા નાભિરાજા અંતિમ કુલકર હતા. એ કુલકરોનું મંત્રોચ્ચારપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે. (૧૦) કુલકર વિધિ ॐ नमः प्रथमकुलकराय, कांचनवर्णाय, श्यामवर्णचंद्रयशः प्रियतमासहिताय, हाकारमात्रोच्चारख्यापित - न्याय्यपथाय, विमलवाहनाभिधानाय, ( २ ) ॐ नमो द्वितीयकुलकराय, श्यामवर्णाय, श्यामवर्णचंद्र कांताप्रियतमासहिताय, हाकारमात्रख्यापित-न्याय्यपथाय, चक्षुष्मदभिधानाय, (३) ॐ नमस्तृतीयकुलराय, श्यामवर्णाय श्यामवर्णसुरुपा-प्रियतमासहिताय, माकारमात्रख्यापित - न्याय्यपथाय यशस्व्यभिधानाय, ( ४ ) ॐ नमश्चतुर्थकुलकराय, श्वेतवर्णाय, श्यामवर्ण प्रतिस्पाप्रियतमासहिताय, माकारमात्रख्यापित-न्याय्यपथाय, अभिचंदाभिधानाय, ( ५ ) ॐ नमः पंचमकुलकराय, श्यामवर्णाय, श्यामवर्णचक्षुः कांताप्रियतमासहिताय, धिक्कारमात्र - ख्यापित-न्याय्यपथाय, प्रसेनजिदभिधानाय, इह विवाहमहोत्सवादौ, ॐ नमः षष्ठकुलकराय, स्वर्णवर्णाय, श्यामवर्णश्रीकांताप्रियतमासहिताय, धिक्कारमात्रख्यापित - न्याय्यपथाय, मरु- देवाभिधानाय ( ७ ) ॐ नमः सप्तमकुलकराय, कांचनवर्णाय, श्यामवर्णमरुदेवा-प्रियतमासहिताय, धिक्कारमात्रख्यापित-न्याय्यपथाय, नाभ्यभिधानाय, इह विवाहमोत्सवादौ, क्षेमदो 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir बनन24 For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org भव, उत्सवदो भव, आनंददो भव, भोगदो भव, कीर्तिदो भव, अपत्यसंतानदो भव, स्नेहदो भव, राज्यदो भव, इदमध्यं पाघं गंधं, पुष्पं, धूपं, दीपं, उपवीतं, भूषणं, नैवेद्यं, तांबूलं बलिं चर्या आचमनीयं सर्वोपचारान् गृहाण गृहाण स्वाहा । योवीस तीर्थं४२ तथा यक्ष-यक्षिणी, सोज विद्यादेवीयो, घ्श हिड्यास, નવ ગ્રહ, બાર રાશિ, સત્યાવીસ નક્ષત્ર આટલાં પૂજનો શુભત્ત્વ અને માંગલ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. તે ન કરી શકાય તો કશો બાધ નથી. સમય, સંજોગો અને વર-કન્યાના ભાવો જોઈને તે કરવાં જોઈએ. (११) योवीस यक्ष-यक्षिणी विधि Acharya Shri Kailassagarsuri Gyanmandir क्खा गोमुह महजक्ख, तिमुह जक्खेस तुंबरुकुसुमो, मायंग - विजय- अजिया, बंभो मणुओ सुरकुमारो. छम्मुह पयाल किन्नर, गस्लो गंधव्व तहय जखिंदो, कुबेर वरुणो भिउडी, गोमेहो पास मायंगा. देवीओ चक्केसरी, अजिआ दुरिआरि काली महाकाली, अच्चुअसंता जाला, सुतारया-सोय- सिरिवच्छा. चंडा विजयंकुसि, पन्नइति निव्वाणि अच्चुआ धरणी, ईस्ट छुत्त गंधारी, अंब पुमावई सिद्धा. ॐ सर्वेपि यक्ष-यक्षिण्यः इह विवाहविधि उत्सवे आगच्छन्तु, इदमर्थ्य पाद्यं बर्लि चरुं आचमनीयं गन्धं, अक्षतान्, फलानि, मुद्रां, पुष्पं, धूपं, दीपं, नैवद्यं, सर्वोपचारान, गृहणन्तु, शान्ति कुर्वन्तु, तुष्टिं पुष्टिं, ऋद्धि, वृद्धि, सर्वसमीहितानि यच्छन्तु स्वाहा ॥ (૧૨) દશ દિક્પાલ વિધિ ॐ इन्द्र-अग्नि-यम- नैन- वरुण - वायु- कुबेर- ईशान - ब्रह्मन-नाग- -इत्यादि सर्वे दिकपालाः इह विवाहविधि उत्सवे आगच्छन्तु, इदमर्थ्य पाद्यं बलिं चरुं आचमनीयं गन्धं, अक्षतान्, फलानि, मुद्रां, पुष्पं, धूपं, दीपं, नैवेद्यं, सर्वोपचारान्, गृहणन्तु, शान्तिं कुर्वन्तु, तुष्टि, पुष्टिं, ऋद्धि, सर्वसमीहितानि यच्छन्तु स्वाहा ॥ ToR = 25 For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) સોળ વિધાદેવી વિધિ ॐ रोहिणी-प्रज्ञप्ति-वज्रशृंखला-वज्रांकुशी-अप्रतिचक्रा-पुस्खदत्ता-कालीमहाकाली-गौरी-गान्धारी-सर्वास्त्रा-महाज्वाला-मानवी-वैरोट्या-अच्छुप्तामानसी-महामानसी इत्यादि षोडश विद्यादेवीभ्यः सायुधाभ्यः सवाहनाभ्यः सपरिकराभ्यः विघ्नहरिभ्यः शिवंकरीभ्यः भगवत्यः विद्यादेव्यः इह विवाहविधि उत्सवे आगच्छन्तु, इदमर्थ्य पाद्यं बलि चरुंआचमनीयं गन्धं, अक्षतान्, फलानि, मुद्रां, पुष्पं, धूपं, दीपं, नैवेद्यं, सर्वोपचारान्, गृहणन्तु,शान्तिं कुर्वन्तु, तुष्टिं, पुष्टिं, ऋद्धि, वृद्धि, सर्वसमीहितानि यच्छन्तु स्वाहा ।। (૧૪) બાર રાશિ વિધિ ॐ मेष-वृषभ-मिथुन-कर्क-सिंह-कन्या-तुला-वृश्चिक-धनु-मकर-कुंभ-मीना: सर्वे राशयः स्वस्वस्वाम्यधिष्ठिता इह विवाहविधि उत्सवे आगच्छन्तु, इदमर्थ्य पाद्यं बलिं चरुंआचमनीयं गन्धं, अक्षतान्, फलानि, मुद्रां, पुष्यं, धूपं, दीप, नैवेघं, सर्वोपचारान्, गृहणन्तु, शान्ति कुर्वन्तु, तुष्टिं, पुष्टिं, बुद्धि, वृद्धि, सर्वसमीहितानि यच्छन्तु स्वाहा ॥ (૧૫) નવગ્રહ વિધિ ॐ सूर्य-चन्द्र-मंगल-बुध-गुरु-शुक्र-शनि-राहु-केतु इत्यादि ग्रहाः इह विवाहविधि उत्सवे आगच्छन्तु, इदमर्थ्य पाद्यं बलिं चरुं आचमनीयं गन्धं, अक्षतान्, फलानि, मुद्रां, पुष्पं, धूपं, दीपं, नैवेघं, सर्वोपचारान्, गृहणन्तु, शान्तिं कुर्वन्तु, तुष्टिं, पुष्टिं, ऋद्धि, वृद्धि, सर्वसमीहितानि यच्छन्तु स्वाहा ॥ (११) सत्यावी नक्षत्र विध ॐ अश्विनी-भरणी कृत्तिका रोहिणी-मृगशीर्ष आर्दा पुनर्वसु पुष्य-आश्लेषा-मघा-पूफा.-उ फा.हस्त-चित्रा-स्वाति-विशाखा-अनुराधा-जयेष्ठ-मूल-पूषा.-उषा.- श्रवण-धनिष्ठ-शततारका-पूभा.उभा.-खती.इत्यादिसर्वेनक्षत्राणिइहविवाहविधिउसवेआगच्छन्तु,इदमयंपाद्यंबलिंचआचमनीयं, गन्धं,अक्षतान्, फलानि, मुद्रां, पुष्पं,धूप, दीप, नैवेद्यं, सर्वोपचारान्, गृहणन्तु,शान्तिकुर्वन्तु, तुष्टिं,पुष्टि, त्रुद्धि, वद्धिं,सर्वसमीहितानि यच्छन्तुस्वाहा ॥ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (१७) शांति मंत्र પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના સ્મરણપૂર્વક વર-વધૂનું કલ્યાણ થાઓ એવી ભાવના સાથે શાંતિ મંત્રનો પાઠ કરીને ગુરુ આશીર્વાદ આપે. ॐ अर्हं आदिमोऽर्हन्, स एव भगवान्। शांतिं करोतु । तुष्टिं करोतु । पुष्टिं करोतु । ऋद्धि करोतु । वृद्धिं करोतु । सुखं करोतु । सौख्यं करोतु । श्रियं करोतु । लक्ष्मी करोतु | अ ॐ । Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८) गांधर्व - विधि छीप-प्रागट्य, धूप-प्रागट्य, डूस-अर्पण, भाणारोपरा, वींटी - अर्पए। (१८) देहि प्रतिष्ठा मंत्र : ॐ नमः क्षेत्र देवतायै शिवायै - क्षां क्षीं क्षं क्षीँ क्षः इह विवाहमंडपे - आगच्छ आगच्छ इह बलिपरिभाग्यं गृण्ह गृण्ह, भोगं देहि, सुखं देहि यशो देहि, संततिं देहि, ऋद्धि देहि, वृद्धि देहि, सर्वसमीहितं देहि, देहि, स्वाहा ॥ (२०) तोरण प्रतिष्ठा मंत्र : ॐ ह्रीं श्री नमो द्वाराश्रिये सर्वपूजिते सर्वामानिते सर्वप्रधाने इह तोरणस्थासर्वसमीहितं देहि देहि स्वाहा ॥ (२१) अग्निस्थापना ॐ रँ राँ रौँ रूँराँ रः नमोऽग्नये, नमो बृहद्धानवे, नमोऽनंततेजसे, नमोऽनंतवीर्याय, नमो-नंतगुणाय नमो हिरण्य-तेजसे, नमश्छागवाहनाय नमो हव्यासनाय, अत्रकुंडे आगच्छ आगच्च, अवतर अवतर, तिष्ठ तिष्ठ स्वाहा ॥ 1 (२२) आहुति ॐ अर्हं । अग्ने प्रसन्नः सावधानो भव । तवायमवसरः । तदा हारय । इदमध्यं पाद्यमायमनीय बलिं चरुं हुतं न्यस्त ग्राह्य ग्राह्य स्वयं गृहाण गृहाण स्वाहा ॥ હે અગ્નિ !તમે પ્રસન્ન થઈ સાવધાન થાઓ. આ તમારો અવસર છે. Baba 27 For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Paneer ચરુ તમે આ હોમેલું દ્રવ્ય લઈ જાઓ. આ અર્ધ્ય, ખાદ્ય, આચમન, બલિદાન અને જે હોમેલાં છે તે ગ્રહણ કરાવો અને તમે પોતે ગ્રહણ કરો. અહીં અગ્નિને મુખ્ય રાખીને ચારેય નિકાયનાં દેવ-દેવીઓ તેમજ અન્ય દિવ્ય તત્ત્વોને આદરપૂર્વક ભાવાંજલિરૂપે દ્રવ્ય સમપિત કરવામાં આવે છે. (૨૩) પાણિ-ગ્રહણ (હસ્તમેળાપ) મંત્ર ॐ अर्हं आत्मासि जीवोसि। समकालोसि। समचित्तोसि । समकर्मासि । समाश्रयोसि સમવેદોતિ। સમપ્રિયોસિસમરૢોસિસમષ્ટિતોશિ । समाभिलाषोसि । समेच्छसि । समप्रमोदोसि । समविषादोसि । समावस्थोसि । समनिमित्तोसि । समवचोसि । समक्षुत्तृष्णोसि । समगमोसि। समागमोसि । समविहारोसि । समविषयोसि । समशब्दोसि । समयोसि । समरसोसि। समगंधोसि । સમસ્પર્શીસિ । સનેંદ્રિયોતિ। સમાત્રોસિ। સમબંધોતિ । સમસંવરોમિ । સમનિર્ઝરસિ। સમમોક્ષોત્તિ તદ્દેદ્દો મિવાની અદ્ ૐ ।। સમગ્ર લગ્નવિધિમાં આ સર્વાધિક મહત્ત્વની વિધિ મનાય છે. સહજીવનની પ્રતિજ્ઞાની સાથોસાથ દરેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં વરવધૂ સમાન રૂપે સહભાગી બનશે એવી ભાવના સાથે આ મંત્રોચ્ચાર કરવામાં આવે છે. (વર તથા કન્યાના બંનેના જમણા હાથમાં કંકુનો સ્વસ્તિક કરવામાં આવે છે. મંત્રોચ્ચાર પછી વરરાજાના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ મૂકીને હસ્તમેળાપ કરાવવામાં આવે છે.) આઠ મંગલ શ્લોકોના ગાન સહિત તીર્થંકર, તીર્થંકરનાં માતા-પિતા, ગણધરો, મહાપુરુષો, મહાસતીઓ, ધર્મરક્ષક દેવ-દેવીઓ વગેરેના શ્રદ્ધપૂર્ણ અને પવિત્ર સ્મરણપૂર્વક વર-વધૂને આશીર્વાદ આપવામાં આવે છે. (૨૪) મંગલાષ્ટક मंगलं भगवान वीरो, मंगलं गौतमः प्रभुः । मंगलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मंगलम् ॥१॥ ન નનાર તે For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नाभेयाद्या जिना: सर्वे भरताद्याश्च चक्रिणः । कुर्वंतु मंगलं सर्वे विष्णवः प्रतिविष्णवः ॥ २ ॥ नाभिसिद्धार्थ भूपाद्या जिनानां पितरः स पालिताखंडसाम्राज्या जनयन्तु जयं युवां ॥३॥ मरुदेवी - त्रिशलाद्या विख्याता जिनमातरः 1 त्रिजगज्जनितानंदा मंगलाय भवंतु वः || ४ || श्रीपुंडरीकेंदभूति - प्रमुखा गणधारिणः 1 श्रुतके वलिनोऽपीह मंगलानि दिशंतु वः ॥५॥ ब्राह्मीचंदनबालाद्या महासत्यो महत्तराः अखंडशीलनलीलाढ्या यच्छंतु तव मंगलम् ॥६॥ चक्रेश्वरी - सिद्धायिका - मुख्याः शासनदेवताः । सम्यग्दशां विघ्नहरा रचयंतु जयश्रियम् ॥७॥ कपर्दिमातंग - मुख्या यक्षा विख्याताविक्रमाः । जैनविघ्नहरा नित्यं दिशंतु मंगलानि वः ॥ ८ ॥ (२५) अलिसियन 1 ॐ अर्हं इदमासनमध्यासीनौ स्वध्यासीनौ स्थितौ सुस्थितौ तदस्तु वां सनातनः संगमः ॐ ॐ ॥ આ મંત્રોચ્ચાર સાથે ગુરુ મંત્રજળ દ્વારા વર-વધૂને અભિસિચિંત કરે છે. (२१) गोत्रोय्यार .★ इयत्प्रवरः... .* ज्ञातीयः:...........★ दोहित्र:. ht ॐ अर्हं.... ..* गोत्रीय.... .* इयत्प्रवरः... गोत्रीयः... सर्ववरगुणान्वितो इयत्प्रवरः... ..* ज्ञातीयः..........* पौत्री पुत्री .* गोत्रीयवर्ण्य तदेतयोर्वर्य्यावरयोवरवर्य्यनिबिडोविवाहसंबंधांऽस्तु शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु धृतिरस्तु बुद्धिरस्तु धनसंतानवृद्धिरस्तु अर्ह ॐ ॥ મંત્રોચ્ચારપૂર્વક વર-વધૂનું ગોત્ર જાહેર કરવામાં આવે છે. पासी ४गामां योग्य गोत्र, ज्ञाति, छाछा, पिता, नाना वगेरेनां नाम जोसवां. Total 29 .* ज्ञातीयः पौत्रः.......* पुत्रः ... .*मात्रीय... For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) ગ્રંથિબંધના વરના ખેસના છેડે સોપારી તથા ચાંદીનો સિક્કો બાંધવામાં આવેલાં હોય છે. તે છેડાને કન્યાના ઘરચોળાના છેડા સાથે કન્યાની માતા બાંધે છે. अस्मिन जन्मन्येष बंधोईयोर्वे कामे धर्मे वा गृहस्थस्वभाजि । योगो जात: पंच देवाग्निसाक्षी जाया पत्योरंचलग्रंथिबंधात् ।। પ્રારંભમાં ત્રણ ફેરા ફરતી વખતે કન્યા આગળ તથા વર પાછળ ચાલે છે. વર-વધૂ મંત્રોચ્ચાર વખતે સ્વાહા સાથે અક્ષતાંજલિ આપે છે. આ શુભ અવસરે ઉપસ્થિત સ્વજનો પણ બંનેને અક્ષતના દાણાથી વધાવે છે. (૨૮) કેરા-૧, ફેરા-૨ અગ્નિની પ્રદક્ષિણા કરતી વખતે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેમાં આઠ કર્મોના નામોલ્લેખપૂર્વક વિશેષરૂપે મોહનીય કર્મ અને તેના પ્રકારો બતાવીને નવદંપતી પરસ્પરનું અનુસરણ કરતાં પોતાના રાગદ્વેષ, મોહ, ઈચ્છા, આકાંક્ષા વગેરેને સીમિત કરવાની સાથે આત્માને ઉન્નત બનાવતાવીતરાગ-પ્રણીત મોક્ષમાર્ગે ગતિમાન રહેવાની મંગલ કામના કરવામાં આવે છે. ખરેખર તો જીવ સાથે રહેલા કષાયો તથા મુખ્યત્વે મોહનીય તથા વેદનીય કર્મોના અશુભ પક્ષને બદલે શુભ પક્ષ જ વર-વધૂને રહે એવી ભાવના કરવામાં આવે છે. તથા સિદ્ધ ભગવંતોથી માંડી જ્ઞાતિજનોની પ્રત્યક્ષ સાક્ષીમાં આ સંબંધ સુસંબંધ થાવ એવી ભાવના પણ કરવામાં આવે છે. પહેલી પ્રદક્ષિણાનો મંત્ર: ॐ अहँ अनादिविश्वमनादिरात्मा अनादिकालः अनादिकर्म अनादिसंबंध देहिनां देहानुमतानुगतानां क्रोधोऽहंकारछद्मलोभैः संज्वलन प्रत्याख्यानावरणऽप्रत्याख्यानानंतानुबंधिभिः शब्दरूपरसगंधस्पर्शच्छा-निच्छापरिसंकलितैः संबंधोऽनुबंधः प्रतिबंधः संयोगः सुगमः सुकृतः स्वनुष्ठितः सुनिवृतः सुप्राप्तः सुलब्धो For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Pamphant द्रव्यभाव विशेषेण अर्हं ॐ ॥ १ ॥ 'तदस्तु वां सिद्धप्रत्यक्षं केवलिप्रत्यक्षं चतुर्निकायदेवप्रत्यक्षंविवाहप्रधानाग्निप्रत्यक्षं नागप्रत्यक्षं नरनारीप्रत्यक्षं नृपप्रत्यक्षं जनप्रत्यक्षं गुस्प्रत्यक्षं . मातृप्रत्यक्षं पितृप्रत्यक्षं मातृपक्षप्रत्यक्षं पितृपक्षप्रत्यक्षं ज्ञातिस्वजनबंधुप्रत्यक्षं संबंध: सुकृतः सदनुष्ठितः सुप्राप्तः सुसंबद्ध सुसंगतः तत्प्रदक्षिणीक्रियतां तेजोराशर्विभावसुः' ॥ બીજી પ્રદક્ષિણાનો મંત્ર : ॐ अर्हं कर्मास्ति मोहिनीयमस्ति दीर्घस्थित्यस्ति निबिडमस्ति दुःछेद्यमस्ति अष्टाविंशतिप्रकृत्यस्ति क्रोधोस्ति मानोस्ति मायास्ति लोभोस्ति संज्वलनोस्ति प्रत्याख्यानावरणोस्ति अप्रत्याख्यानोस्ति अनंतानुबंध्यस्ति चतुश्चतुर्विधोस्ति हास्यमस्ति रतिरस्ति अरतिरस्ति भयमस्ति जुगुप्सास्ति शोकोस्ति पुंवेदोस्ति स्त्रीवेदोस्ति नपुंकवेदोस्ति मिथ्यात्वमस्ति मिश्रमस्ति सम्यक्त्वमस्ति सप्ततिकोटाकोटिसागरस्थित्यस्ति अर्हं ॐ ॥ १ ॥ तदस्तुवां निकाचित निबिडबद्ध मोहनीय कर्मोदयकृतः स्नेह सुकृतोस्तु सुनिष्ठितोस्तु सुसंबंधोस्तु आभवमक्षयोस्तु तत् प्रदक्षिणी क्रियतां विभावसुः ॥ ત્રીજી પ્રદક્ષિણાનો મંત્ર : Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अर्हं कर्मास्ति वेदनीयमस्ति सातमस्ति असातमस्ति सुवेद्यं सातं दुर्वेद्यमसातं सुवर्गणाश्रवणं सातं दुर्वर्गणाश्रवणंऽसातं शुभपुद्गलदर्शनं सातं दुःपुद्गलदर्शनं असातं शुभषड्रसास्वादनं सातं अशुभषड्रसास्वादनंसातं शुभगंधाघ्राणं सातं अशुभगंधाघ्राणं असातं शुभपुद्गलस्पर्शः सातं अशुभपुद्गलस्पर्शोऽसातं सर्वसुखकृत् सातं सर्व दुःखकृदसातं अर्हं ॐ ॥१॥ तदस्तु वां सातवेदनीयं माभूदसातवेदनीयं तत् प्रदक्षिणी क्रियतां विभावसुः ॥२॥ (२९) न्याहान ત્રીજા અને ચોથા ફેરાની વચ્ચે કન્યાના પરિવાર તરફથી મંત્રોચ્ચારપૂર્વક કન્યાદાન કરવામાં આવે છે. Badal For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org गापीति કન્યાદાનનો મંત્ર ॐ अद्य... संवत्सरे... अयने... मासे... पक्षे... तिथौ ... वासरे... मुहूर्ते पूर्वकर्मसंबंधानुबद्ध-वस्त्रगंधमाल्यालंकृतां सुवर्णरौप्यमणिभूषण भूषितां कन्यां ददाम्यहं प्रतिगृह्णीथ || Acharya Shri Kailassagarsuri Gyanmandir 'प्रतिगृह्णामि, प्रतिगृहीता' (१२ ई ) 'सुप्रतिगृह्णास्तु शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु ऋद्धिरस्तु वृद्धिरस्तु धनसंतान वृद्धिरस्तु ' (गुरु आहे ) ચોથા ફેરા વખતે વર આગળ તથા કન્યા પાછળ ચાલે છે. ચોથી પ્રદક્ષિણાનો મંત્ર : P ॐ अर्ह सहजोऽस्ति स्वभावोऽस्ति संबंधोऽस्ति प्रतिबद्धोऽस्ति मोहनीयमस्ति वेदनीयमस्ति नामास्ति गोत्रमस्ति आयुरस्ति हेतुरस्ति आश्रवबद्धमस्ति क्रियाबद्धमस्ति कायबद्धमस्ति तदस्ति सांसारिकः संबंध । अर्ह ॐ ॥ ચાર ફેરા પૂર્ણ થયા પછી ગુરુ મંત્રોચ્ચારપૂર્વક વર-વધૂને વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપે છે. 30. वासक्षेप आशीर्वयन येनानुष्ठानेनाद्योऽर्हन् शक्रादिदेवकोटिपरिवृतो भोग्यफलकर्मभोगाय, संसारीजीवव्यवहारमार्गसंदर्शनाय, सुनंदासुमंगले, पर्यणौषीत् ज्ञातमज्ञातं वा तदनुष्ठामनुष्ठितमस्तु ॥ મંત્રોચ્ચારપૂર્વક ગુરુ વર-વધૂનાં મસ્તકે તીર્થજળનું અભિસિંચન કરે છે. Thamadook 32 वधूवरौ वां पूर्वकर्मानुबंधेन निबिडेन निकाचितबद्धेन अनपवर्तनीयेन अपातनीयेन अनुपायेन अश्लथेन अवश्यभोग्येन विवाहप्रतिबद्धो बभूव तदस्तु अखंडितो अक्षय अव्ययो निरपायो निर्व्याबाधः सुखदोस्तु शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु ऋद्धिरस्तु वृद्धिरस्तु धनसंतान वृद्धिरस्तु ॥ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Spoor voor Jadoor વર-વધૂના પ્રતિજ્ઞા-ઉચ્ચારણ પછી ગુરુ કહે : सुदायं ददामि । प्रतिगृहाण। प्रति गृह्णामि । परिगृह्णामि । प्रति-गृहीतम् । परिगृहीतम् ॥ (वर-वधूडे) सुप्रतिगृहीतमस्तु ।सुपरिगृहीतमस्तु ॥शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिस्तु ऋद्धिरस्तु वृद्धिरस्तु धनसंतान वृद्धिरस्तु॥ (गुरु ) (3१) qिalesia ગુરુ વિવાહકથન કરેअनुष्ठितो वां विवाहो वत्सौ समस्नेही समभोगौ समायुषौ समधर्मो समसुखदुःखौ समशत्रुमित्रौ समगुणदोषौ समवाड्मनःकायौ समाचारौ समगुणौ भवताम् । (32) मोयन ગુરુ મંત્રોચ્ચારપૂર્વક સાસુના હાથે વર-વધૂનું કરમોચન કરાવે. ॐ अर्ह जीवस्त्वं कर्मणाबद्धः ज्ञानावरणेनबद्धः दर्शनावरणेनबद्धः वेदनीयेनबद्धः मोहनियेनबद्धः आयुषाबद्धः नाम्नाबद्धः गोत्रेणबद्धः अंतरायेणबद्धः प्रकृत्याबद्ध तदस्तु ते मोक्षोगुणस्थानारोहक्रमेण अहँ ॐ॥ मुक्त्योः करयोरस्तु वां स्नेहसंबंधो अखंडितः। ગુરુ આશીર્વચન આપે છે : “તમારા હાથ ભલે અલગ થયા પણ તમારાં હૃદય અને તમારો સ્નેહસંબંધ સદૈવ અખંડિત અને ઓતપ્રોત રહો.” (33) सात प्रतिज्ञा નવજીવનના મંગલ પ્રારંભે વર-વધૂ સાથે મળીને આ પ્રતિજ્ઞાઓ કરે છે : For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - હું સ્વયં સુખી, પ્રસન્ન અને સ્વસ્થ હોવા છતાંયે સમાન રુચિ ધ્યેય અને સંસ્કારયુક્ત જીવનસાથી સાથે જોડાઈને જીવનને વધારે સમૃદ્ધ અને સંવાદમય બનાવવાની કામના સાથે હું....... તથા......... લગ્નબંધનથી જોડાઈએ છીએ. અમે બંને પ્રતિજ્ઞા કરીએ છીએ કે - ૧. અમે પરમાત્મા જિનેશ્વરના ધર્મશાસનને સમર્પિત રહીને યથાશક્તિ મન-વચન-કર્મથી ધર્મ-સંસ્કારમય જીવન વીતાવીશું. ૨. અમે પરસ્પર પૂર્ણ આદર-સન્માન અને સ્નેહસભર વ્યવહાર કરીશું. ૩. અમે એકબીજાના પરિવારના તમામ સભ્યો-સ્વજનો સાથે માન, આદર અને ઔચિત્યપૂર્ણ અને પ્રેમ-લાગણીભર્યો વ્યવહાર કરીશું. ૪. અમે એકબીજા પ્રત્યે વહેમ, શંકા કે અપમાનયુક્ત વ્યવહાર કદીય નહીં કરીએ. ૫. અમે બંને અમારા વૈચારિક કે વ્યાવહારિક તેમજ અન્ય કોઈપણ મતભેદોને વાદવિવાદનું રૂપ નહિ આપીએ તથા આપસમાં જ હકારાત્મક સમજણ સાથે તેવા મતભેદો મિટાવી અમારી સમજને હજી ઊંચા સ્તરે લઈ જવાના સંનિષ્ઠ પ્રયત્નો કરીશું. ૬. અમે બંને દુર્ભાવના થકી કે ભાવાવેશમાં પરસ્પરની ભૂલો, નબળાઈઓ કે ખામીઓને કોઈનીય આગળ ક્યારેય વ્યક્ત નહીં કરીએ. બલ્ક પરસ્પરના ગુણોના ખુલ્લા દિલથી પ્રસંશક રહીશું. ૭. અમે આજીવન પરસ્પરનાં પૂરક બનીને જીવીશું. (૩૪) ગ્રંથિનોચા (છેડા-છેડી છોડવાં) નીચેના મંત્રચ્ચારપૂર્વક ગુરુ સાસુ પાસે વર-વધૂને છેડાછેડી છોડાવે છે. ગ્રંથિમોચન મંત્ર : पूर्व युगादि भगवान् विधिनैव येन ॥ विश्वस्य कार्यकृतये किल पर्यणैषित् ।। भार्याद्वयं तदमुना विधिनास्तु युग्मम् । કકસ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir एतत्सुकामपरिभोगफलानुबंधि ॥ 'वत्सौ लब्धिविषयौ भवताम्' ૩૫. વવપતી દ્વારા પ્રાર્થના शास्त्राभ्यासो जिनपदनतिः संगति सर्वदायें: सवृत्तानां गुणगणकथा दोषवादे च मौनम्। सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्वे सम्पद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः॥ હે જિનેશ્વર પરમાત્મા, અમે દરરોજ સ્વાધ્યાય કરીએ, જિનેશ્વરોનાં ચરણોમાં નમન કરીએ, આર્યજનોનો સંગાથ કરીએ, ગુણીજનોના ગુણોની ગોઠડી કરીએ, કોઈની નિંદા ન કરીએ, સહુની સાથે પ્રિય અને હિતકારી વાણી બોલીએ, આત્મભાવમાં લીન રહીએ. આ બધું અમને નિર્વાણ ન થાય ત્યાં સુધી જન્મોજન્મ પ્રાપ્ત થતું રહે એવી પ્રાર્થના કરીએ છીએ. (૩૭) ગુરુ-આશીર્વાદ युष्मत्सन्तु निरामया हि वरराट् सामर्थ्यवन्तः सदा, श्रीमन्तो धृतिदानधर्मविनर्ययुक्ता दयाशालिनः । विद्याऽऽचारविवेकनीतिनिरताः शान्तिप्रभाऽऽयुर्युताः, सत्यक्षान्तियशः सुखैरनुगता अस्मिन् विवाहे शुभे॥ હે નવદંપતી ! તમારા મંગલ લગ્નપ્રસંગે અમારા આશીર્વાદ છે કે તમે બંને સદાય નીરોગી અને સક્ષમ રહો. ખૂબ સમૃદ્ધિવાન બનો. વિદ્યા, આચાર, વિવેક, ઔચત્ય, નીતિ, ધૈર્ય, દાન, વિનય, દયા, શાંતિ, દઢતા, સત્ય, ક્ષમાં, યશ વગેરે તમને પ્રાપ્ત થાઓ. कल्याणमस्तु शुभमस्तु धनागमोऽस्तु, आरोग्यमस्तु, सुतजन्मसमृद्धिरस्तु। For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Pampir रक्षोऽस्तु वरराज | सदायशोऽस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ॥ તમારા પરિવારમાં હંમેશાં કલ્યાણ અને શુભનું આગમન થાવ. શ્રી અને સંપત્તિનું ભરપૂર આગમન હો. સમદ્ધિ અને આરોગ્યની તમને સંપ્રાપ્તિ થાવ. તમને ઉત્તમ સંતાનની સમૃદ્ધિ પ્રાપ્તિ થાવ. સૌકોઈ તમારા મિત્રો બને. તમારો યશ સર્વત્ર ફેલાય અને તમારા પરિવારમાં જિનેશ્વર પરમાત્માની ભક્તિનું ઝરણું અવિરત વહ્યા કરે. 'चत्वारि तव वर्धन्ताम्, आयु विद्यायशोबलम्' ‘તમારે આ ચાર બાબતો વૃદ્ધિંગત બની રહે : આયુષ્ય, વિદ્યા, કીર્તિ અને સામર્થ્ય.' (૩૭) મંગલકામના शिवमस्तु सर्वजगतः परहितनिरता भवंतु भूतगणाः । दोषाः प्रयांतु नाशं सर्वत्र सुखी भवंतु लोकाः ॥ १ ॥ सर्वेपि सुखिनः संतु सर्वे संतु निरामयाः । सर्वे भद्राणि पश्यंतु मा कश्चित् दुःखभाग् भवेत् ॥२॥ ॐ क्षेमं भवतु सुभिक्षं, सस्यं निष्पद्यतां जयतु धर्मः । शाम्यन्तु सर्व रोग: ये केचिदुपद्रवा लोके ॥३॥ સૌએ સમૂહમાં ગાન કરવાનું છે - ક્ષેમકુશળ હો, સહુ જીવોનું સર્વત્ર, સમુચિત વૃષ્ટિ હો, ધરતી પર ધન-ધાન્ય વધે ને ધર્મ-સત્યમય સૃષ્ટિ હો, આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર હો સહુના જીવનથી પ્રભુચરણોમાં, પ્રભુના શરણમાં રહો સમર્પિત તન-મનથી. ત્ર કનસરવાર | 36 For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (30) क्षमायायना-विसन मंत्र ॐ विसर विसर श्री पंचपरमेष्ठि, गणधर, शासनदेवी, क्षेत्रपाल, सप्तकुलकर, अष्टमातृका, षोडशविद्यादैव्यः, नवग्रह इत्यादि सर्वे स्वस्थानाय गच्छन्तु गच्छन्तु पुनरागमनाय प्रसीदन्तु प्रसीदन्तु स्वाहा । નીચેના શ્લોકો બોલીને ક્ષમાપના દ્વારા વિસર્જન કરવામાં આવે છે. ॐ आज्ञाहीनं क्रियाहीनं मंत्रहीनं च यत्कतम् । तत्सर्वं कृपया देव क्षमस्व परमेश्वर । आह्वानं नैव जानामि न जानामि विसर्जनं । पूजां चाहं न जानामि त्वं गति परमेश्वरि ।। भूमौ स्खलित पादानां भूमिरेवावलंबनम्। त्वयि जिनापराद्धानां त्वमेव शरणं मम ॥ (36) सर्वमंगल सर्व मंगल मांगल्यं सर्व कल्याण कारणम्। प्रधानं सर्व धर्माणां जैनं जयति शासनम् ॥ વર-વધૂ વડીલોના ચરણ-સ્પર્શ કરી આશીર્વાદ તથા હિતશિક્ષા ગ્રહણ हरे वि... नबग्वार For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધિતી આવશ્યકતા : વિવાહ દ્વારા એવી દષ્ટિ નિર્માણ થાય જેનાથી પતિ-પત્ની સિવાયની દરેક વિજાતીય વ્યક્તિ માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી સમાન લાગે. સહજીવન એ સહજ વૃત્તિ છે. વિજાતીય આકર્ષણ સહજીવન નિર્માણિકા છે. વિવાહ દ્વારા વિજાતીય આકર્ષણને બુદ્ધિપૂર્વક નિયંત્રિત કરવામાં આવે છે. આનાથી આત્મવિકાસ તથા વર્તમાન તેમજ આવતા - બંને જન્મોના ઉત્કર્ષ માટે અત્યંત જરૂરી એવું તથા સફળ પુણ્યોને જન્મ આપનારી પ્રશસ્તશુભ ચિત્તના સર્જનને બળ મળે છે. લગ્નના સંસ્કાર પછી વ્યક્તિનું સામાજિક જીવન શરૂ થાય છે. સંસ્કાર : માણસનું મન શક્તિશાળી, પ્રગમનશીલ, ભાવવાહી બને તેમજ બુદ્ધિ સતેજ બને તે માટે આપણા ઋષિ-મુનિઓએ સંસ્કારની પ્રક્રિયા આપી છે. સંસ્કાર એટલે સારું કરવું. કોઈ એક વસ્તુ કે વ્યક્તિને કોઈક કામ માટે યોગ્ય બનાવવી. તેમાં રહેલા દોષ દૂર કરવા અને ગુણોનું નિર્માણ કરવું. - જેમ કે ચોખા સીધા જ ખાઈ શકાતા નથી. પરંતુ, તેની ઉપર સંસ્કાર કરવામાં આવે અર્થાત્ રાંધવામાં આવે તો તેનો કઠણપણાનો દોષ દૂર થાય અને સરળતાથી પચવાનો ગુણ નિર્માણ થાય. સંસ્કારથી સંયમ આવે છે. સંયમ એ માનવ, દાનવ અને પશુ વચ્ચેની ભેદરેખા છે. જે રીતે આભમંડળમાં સાત રંગ જોવા મળે છે અને તે આપણા સૂક્ષ્મ શરીરગત સાત ચક્રો સાથે સંબંધિત છે. તે રીતે હવામાં રહેલાં સૂક્ષ્મ સંયોજક શક્તિ ક્ષેત્રોની ગતિ પ્રકાશની ગતિ કરતાં પણ વધુ છે. જે સંસ્કાર એટલે કે મંત્રો દ્વારા વિધિપૂર્વક આપણા શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આપણામાં વીજ ચુંબકીય શક્તિ-ક્ષેત્ર હોય છે. જેને આભમંડળ, સૂક્ષ્મ શરીર કે તેજસ કહે છે. તે સ્વયં જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. . વાત For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોત્ર: ગોત્ર એટલે પૂર્વના ઋષિ-મુનિઓએ હસ્ત વગેરે ખાસિયતો જોઈ પોતાની સાધના શક્તિથી સિંચિત કરી સ્થાપેલો સમાજનો એક વર્ગ. તેની સાથે રક્તશુદ્ધિને ખાસ સંબંધ છે. ભાવિ સંતતિના આરોગ્ય, તેજસ્વિતા વગેરે પર અવળી અસર ન પડે તે માટે એક ગોત્રમાં લગ્ન કરવાની ના કહેવામાં આવે છે. ગુહર્ત : કુદરતનાં સર્વ પરિબળોમાં કાળ એ અપેક્ષાએ સૌથી મોટું પરિબળ છે. કાર્યની સિદ્ધિ માટે મૂહુર્ત જોવાનું એક કારણ એ છે કે તે કન્યા અને વરના દોષોને દૂર કરે છે. જીવનમાં શાંતિ, સુખ, કામ વધે તે માટે કરવામાં આવતી ક્રિયામાં બ્રહ્માંડનો સહયોગ મેળવવામાં આવે છે. - વિવાહ : સ્ત્રી-પુરૂષના પવિત્ર જોડાણથી સંસારનો ક્રમ ચાલે છે. બંનેને પરસ્પરનો સંગાથ હૂંફ અને જીવનની સાત્ત્વિક શક્તિ આપે છે. પશુ-પંખીઓમાં નરમાદા વચ્ચે માત્ર કુદરતી અને સહજ જોડાણ હોય છે, જ્યારે માનવસમાજમાં એની પાછળ જવાબદારીપૂર્વકની વ્યવસ્થા ઉમેરાયેલી છે. વિવાહ એટલે વિશેષ પ્રકારે વહન કરવું, લઈ જવું. કન્યાને પત્ની બનાવી જવાબદારી લેવી. વિવાહ એટલે દ્વૈતમાંથી અદ્વૈત તરફની પ્રસન્ન યાત્રા. સ્ત્રી અને પુરુષ પરસ્પરનાં પૂરક બને, પોષક બને અને તેમનાં સંતાનોના વિકાસમાં પણ તે નિમિત્ત બને તેવા હેતુથી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તેમાં કેટલીક પ્રતીકાત્મક ચીજ-વસ્તુઓ ઉપયોગમાં લેવાની પરંપરા છે. ગણેશ-માટલી ? આ રિવાજ મૂળ પાંચ ત્તત્વો પરથી બન્યો હોય તેવું લાગે છે. તેમાં પ્રથમ તત્ત્વ પૃથ્વી છે. પૃથ્વી એટલે કે માટી.માનવીના જીવન સાથે માટી For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજીવન જોડાયેલી હોય છે. માટીનો ગુણ શીતળતાનો છે. ગણેશને શુભના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. માટે ગણેશ માટલી એવું નામ હોઈ શકે. ગણધર પૂજાવિધિ : ગણ એટલે સમૂહ. ધર એટલે ધારણ કરનાર, આ વિધિ સમૂહમાં કરવાની વિધિ છે. સમૂહમાં કાર્ય કરવાથી અનંતગણી ઊર્જાશકિત ઉત્પન્ન થાય છે. જેવી રીતે રેકીની અનેક બાબતો ઉપર અસર થાય છે એવી જ રીતે જો જીવનશક્તિ (ઊર્જા)ની અસર શરીર અને મન ઉપર પડે છે. જીવનશક્તિ વધુ હોય તો શરીરમાં થાકનો અનુભવ ઓછો થાય. જીવ રસાયણશાસ્ત્ર પ્રમાણે મનુષ્યના શરીરમાં પાણી તો છે જ, પણ બાહા શરીરને પાણીથી શુદ્ધ કરવામાં આવે છે તે રીતે મનને અગ્નિથી તેમજ મંત્રોચ્ચારપૂર્વક શુદ્ધ કરવામાં આવે છે. પીઠી : પીઠી એ હિંદુ પરંપરામાં અગત્યની વિધિ ગણવામાં આવે છે. આ વિધિ શરીરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરે છે. આ વિધિ, લગ્ન કરનાર કન્યા અને યુવકને ધાતુના કે લાકડાના બાજોઠ ઉપર બેસાડીને કરવામાં આવતી હોય છે. તેમના પગ નીચે કથરોટ મૂકવામાં આવે છે. બાજોટ અને કથરોટ ધાતુના બનેલ હોઈ વિદ્યુતના વાહક હોય છે. જે શરીરની ગરમી તથી નકારાત્મકતાને ચૂસીને જમીનમાં સ્થિર કરી દે છે. અને તે વખતે પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરશુદ્ધિનું એક કારણ પણ બને છે. વળી, પીઠીમાં હળદરનો ઉપયોગ છે. હળદરનો રંગ પીળો છે, જે ગુરૂ ગ્રહનો રંગ છે. ગુરુ હંમેશાં લાભદાયી હોય છે. પીળો રંગ એ આત્મ સ્કૂરણાનો કારક છે. આયુર્વેદની દૃષ્ટિએ હળદર કફ, પિત્ત અને વાયુદોષમાં ઉપયોગી છે. તેમાં સિત્તેર ટકા કાર્બોહાઈડ્રેટ છે. જે લગ્નના દિવસોમાં લાગતો થાક ઉતારવામાં સહાયક બને છે. હળદરના લેપથી બિનજરૂરી વાળ દૂર થાય છે, શરીરની દુર્ગધ દૂર થાય છે અને ત્વચાનો વર્ણ સુધરે છે. હળદર હૃદયવિલાસીની અને પ્રેમવધિની છે. છે For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીઠી ચોળતી વખતે કન્યા કે યુવકનું મુખ ઉત્તર દિશામાં રખાય છે, કારણ કે ભૌગોલિક દૃષ્ટિએ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ ચુંબકીય છે. જે આ ક્રિયા દરમિયાન આપણા શરીરની ચુંબકીય રીતે નકારાત્મકતાને ખેંચે છે. કંકુ: હળદર અને ચૂનો ભેગાં કરવાથી લાલ રંગનું કંકુ બને છે. કંકુમાં ચૂનો હોવાથી શરીરનું અસ્થિ તંત્ર મજબૂત બને છે. સ્ત્રી દરમહિને રજ:સ્વલા થાય છે. આ દરમ્યાન તથા ગર્ભાવસ્થામાં યોગ્ય પોષણ માટે લોહીની વિશેષ જરૂર પડે છે. વળી, સ્ત્રીઓનો સ્વભાવ સંવેદનશીલ હોવાને કારણે થોડી નર્વસ હોય છે. લાલ રંગ એ ઊમિનું પ્રતીક છે. ચાંલ્લો બે આંખોની વચ્ચે ભાલ ઉપર કરવામાં આવે છે. જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે. એક્યુપ્રેષરના જાણકારો કહે છે કે તે પોઈન્ટને સહેજ દબાણ આપવાથી નવી ઊર્જા પ્રાપ્ત થાય છે. આધુનિક કલર થેરેપી પ્રમાણે લાલ રંગમાં શક્તિ રહેલી છે. તેથી સ્ત્રીઓને લાલ પાનેતર, લાલ ચુંદડી, લાલ બંગડી, લાલ ચાંલ્લો વગેરેનો ઉપયોગ કરવા કહ્યું છે. કંકુ શક્તિવર્ધક હોઈ શક્તિના પ્રતીક સ્વરૂપે વિવિધ દેવીઓને પણ ચઢાવવામાં આવે છે, તે આપણે જાણીએ છીએ. માણેકસ્તાભ : લગ્ન વખતે માણેકસ્તંભનું સ્થાપન કરવામાં આવે છે. આ માણેકસ્તંભ શમીના કાષ્ઠમાંથી બનાવવામાં આવે છે. તેનો રંગ ઉજ્જવળ હોવાથી મનને તે શાંત કરે છે. ઉપરાંત તે વૈભવપ્રાભિનું સૂચક છે. કોઈની બૂરી નજર ના લાગે તેના માટે વાપરવામાં આવે છે. આસોપાલવ : તોરણ આસોપાલવનું મૂળ નામ અશોક વૃક્ષ છે. અશોક એટલે જે શોકને દૂર કરી આપણને સુખનું સાચું સરનામું બતાવનાર કહેવાય. આસોપાલવનાં પાંદડાંની જેમ એક જ દોરામાં પરોવાઈ જવું અને હંમેશ માટે સાથે રહેવું તેવો ભાવ તેના તોરણ દ્વારા વ્યક્ત થાય છે. આસોપાલવ સાથે પૃથ્વીત્તત્વ કરી For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોડાયેલું છે. પૃથ્વીના ગુણો અનેક છે. પૃથ્વીની જેમ આપણે પણ જીવનમાં સહનશક્તિ કેળવી, ફળ-ફૂલ આપવાનો ધર્મ નિભાવવાનો છે. આસોપાલવ ખૂબ જ હકારાત્મક ઊર્જા આપે છે. " વરઘોડો : વરઘોડાની પરંપરાની પાછળ રોમાંચક કારણ છે. ઘોડાને ઈન્દ્રિયો સ્વરૂપે કલ્પવામાં આવેલ છે. ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવવા માટે લગ્નના સંસ્કાર કરવામાં આવે છે. લગ્નજીવન એટલે અંકુશિત-સંયમિત જીવન. સંયમિત જીવન હંમેશાં પવિત્ર જ હોય. વળી વરઘોડા દ્વારા આપણા ઉત્સાહમાં આપણે સૌને સહભાગી પણ બનાવીએ છીએ. આપણી સારી બાબત અન્ય લોકો જાણે એનો આપણને રોમાંચ થાય જ ને ! - શમણ દીવડો : ‘રામણ એટલે આપત્તિ. આપત્તિ કોઈને ગમતી નથી. સૌકોઈ એનાથી દૂર રહેવાનું ઈચ્છે છે. લગ્ન પછીના જીવનમાં આવતનારી સંભવિત આપત્તિઓને બાળી નાખી સુખરૂપ પ્રકાશ પ્રાપ્ત થાય તેવી અભિલાષાનું પ્રતીક છે રામણદીવો. સાથેસાથે એ દીવડા દ્વારા દીકરીને સલાહ અપાય છે કે જે રીતે પિતાના ઘરને તેં અજવાળ્યું છે, તે રીતે શીલ અને સંસ્કારથી હવે તારા પતિના ઘરનેય અજવાળજે. પોંખણાં : રવાઈ : પાંચ પોંખણાં પૈકી રવાઈ પહેલું પોંખણું છે. રવાઈ મથામણનું સાધન છે. રવાઈ વડે દહીંમાંથી માખણ કાઢવામાં આવે છે. એ જ રીતે જીવનમાં પણ સતત મંથન કરી, પ્રેમનું દોહન કરી જીવનને રસમય બનાવવાની પ્રેરણા નવદંપતીએ લેવાની છે. રથની ધુંસરી : જિંદગી એ રથ છે. રથ ચલાવવા માટે પતિ-પત્ની રૂપી બે પૈડાંઓની જરૂર છે. જો જિંદગીનો રથ શીલ અને શિસ્ત થકી ચલાવવામાં Tી - For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવશે તો વહન સરળ બનશે અને તેનો ભાર પણ લાગશે નહીં. આ સમજ રથની ધૂંસરીના પ્રતીકથી આપવાનો પ્રયાસ છે. તરાક : તરાક એટલે તાર, રેટિયો કાંતતી વખતે સુતરમાંથી તાર (તરાક) કાઢવામાં આવે છે. લગ્નજીવન પણ રેટિયા જેવું છે. પતિ-પનીરૂપી તેનાં બે ચક્રો છે. પ્રેમની દોરી વડે આ ચાક બંધાયેલો છે. તે ફરતો રહે તો જ સુતરમાંથી એહના તરાક નીકળે છે. મુશળ : સંસાર વ્યવહારમાં તમારી વાસનાને ખાંડણિયામાં મૂશળથી ખાંડી નાંખજો અને પ્રેમને અખંડ રાખજો એ બોધ મૂશનનું પ્રતીક આપે છે. તીર : તીર ઘાતક છે. માણસે જીવનમાં વારંવાર વિવિધ પ્રકારનાં તીરનો સામનો કરવાનો આવે છે. લોકોનાં કટુ વેણ સાંભળવાં પડતાં હોય છે. લગ્ન પછી એવી ઘટનાઓનો ધૈર્યપૂર્વક સામનો કરવાનું સામર્થ્ય કેળવવાની આવશ્યકતા રહે છે. બીજી રીતે વિચારીએ તો એક નવો જ બોધ પણ એમાંથી તારવી શકાય છે કે તમે તમારા જીવનમાં શબ્દરૂપી તીરની સામે સ્નેહરૂપી ઢાલ ધરજો. એ ઢાલ કટુતા ઘટાડશે અને સંસારમાર્ગને સુંવાળો અને સુગંધમય બનાવશે. આ વિધિ દરમ્યાન અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ એ પાંચ તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ પણ સાંકેતિક બાબત છે. ૧. રામણ દીવો : અગ્નિ ત્તત્વ. ૨. પાણીનો લોટો : જળ ત્તત્વ. 3. કંકુ-ચોખા-ફૂલ : પૃથ્વી તત્વ. ૪. વાયુઃ સર્વત્ર છે જ. ૫. આકાશ : સર્વત્ર છે જ. આ ક્રિયામાં સૌ પ્રથમ પુરુષના શરીર અને આત્માને લાગેલાં દૂષણો અને દોષો દૂર કરવાનો ઉપક્રમ જોવા મળે છે. જેમાં પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં પાંચનો અંક પણ સૂચક છે. કહેવાય છે કે પંચ ત્યાં પરમેશ્વર. આજના અંકશાસ્ત્ર મુજબ પણ પાંચના અંકને શુભ માનવામાં For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે છે. ૦ થી ૯ ગુણમાં પાંચ એ મધ્યાંક છે. મધ્યાંક સ્થિરતાનો સૂચક અંક છે. સ્વર્ગ, પૃથ્વી, નરક તેમાં પૃથ્વી મધ્યમાં રહે છે. પાંચનો અંક એ પૃથ્વીત્તત્વ છે. તે પૃથ્વીને ધારણ કરે છે. આ અંક લાગણીપ્રધાન છે. તે ભારવહન કરવાની વિશિષ્ટ શક્તિ ધરાવતો હોવાથી સમાનતાભાવ લાવે છે. જવાબદારીનો ગુણ દૃઢ કરે છે. આમ લગ્ન વિધિ એ સ્થિરતા માટેની વિધિ પણ ગણી શકાય છે. તેમાં લાગણી, જવાબદારી હોય જ છે. આપણાં પાંચ શરીર છે. આથી, આ પાંચ ત્તત્વોની હાજરીમાં કરવામાં આવતી વિધિ શરીરની તેમજ મનની શુદ્ધિ વધારવામાં સહાયક થાય છે. પોંખણાની વિધિ પત્યા પછી સંપુટને ભાંગવાનો હોય છે. જેમાં વૈત એટલે કે જુદાપણું મટાડીને અદ્વૈત એટલે કે એક બનવા માટે, સંલગ્ન થવા માટે, દિલ અને મન એક થાય અને તેમાં આવતી બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને વર-કન્યા આગળ વધે તેવો ભાવ રહેલો છે. પછી કન્યા ફૂલના હારથી વરરાજાનું સ્વાગત કરે છે. મંગળ ફેરા : મંગળ ફેરાની વિધિમાં ત્રણ ફેરા ફરતી વખતે કન્યા આગળ રહે છે અને પતિ તેની પાછળ દોરાય છે. એનો અર્થ એ કે ઘરના દરેક વ્યવહારમાં સ્ત્રીના ત્રણ મત રહેશે. ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાં સ્ત્રીને અનુસરો. સ્ત્રીના મત મુજબ ચાલીને ઘરમાં ધર્મનું ધર્મનું પાલન કરો. સ્ત્રી લક્ષ્મીનું પ્રતીક છે. તો ઘરની લક્ષ્મી સ્ત્રીને સોંપો તો તે સચવાશે અને યોગ્ય માર્ગે વપરાશે. ચોથી મંગળ ફેરામાં પુરુષ આગળ રહે છે અને સ્ત્રી પાછળ રહે છે. એનો અર્થ એ કે પુરુષે પહેલા ત્રણ પુરુષાર્થ સ્ત્રી થકી સાધવાના છે. તેમાં પત્નીને આગળ રાખવી તે જ યોગ્ય છે. ચોથો પુરુષાર્થ મોક્ષ છે. તે પુરુષ થકી સાધી શકાય છે, માટે તે આગળ છે. મોક્ષ માટે ત્યાગ અનિવાર્ય છે. ત્યાગ એટલે આ છે કે ફક For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'T TTT ધર્મ, અર્થ અને કામમાં પત્નીને આગળ રાખવી. ત્યાગી દઈને ભોગવવાનું જે કહેવાયું છે તેનું એક રહસ્ય અહીં પણ જોવા મળે છે. ચાર અથવા સાત ફેરા જ કેમ ? Acharya Shri Kailassagarsuri Gyanmandir લગ્ન વખતે ચાર ફેરા ફરવાનું રહસ્ય એ હોઈ શકે કે - જીવનને ચાર ભાગમાં વહેંચ્યું છે. ૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ, ૪. મોક્ષ. ચાર દિશા, ચાર ગતિ, ચાર ખૂણા છે. ૪નો અંક એ ચંદ્રનો અંક છે. ચંદ્ર મનનો કારક છે. પ્રેમને મન સાથે સંબંધ છે. મનને શરીર સાથે સંબંધ છે. શરીરમાં સિત્તેર ટકા પાણી હોય છે. તેથી તેને આ ક્રિયા સાથે સંબંધ છે. પાણી સાથે ચંદ્રને સંબંધ છે. જે નિષેધાત્મકતાને દૂર કરે છે. નવી શરૂઆત એ તેનો સ્વભાવ છે. લગ્ન એ વરકન્યાના દામ્પત્યજીવનનો નૂતન અને મંગલ પ્રારંભ કહેવાય છે. કેટલાક લોકો અહીં સાત ફેરાની પરંપરા રાખે છે. ચારના અંકની જેમ જ સાતનો અંક પણ જીવનની સ્થિરતા પ્રાપ્ત કરવાનો ગુણ ધરાવે છે. ચાર/સાત ફેરાની ક્રિયા વખતે અગ્નિ, જળ, વાયુ, મંત્રરૂપી આકાશ અને પૃથ્વીત્તત્વનો ઉપયોગ થાય છે. આપણું શરીર પંચ મહાભૂત (તત્ત્વો)માંથી બનેલું છે. તેથી એ જ પંચતત્ત્વોની સાક્ષીએ આ વિધિ કરવામાં આવે છે. લગ્નસંસ્કાર પૂર્ણ કરી મોક્ષ તરફ ગતિ કરવી એટલે કે વ્યાપક બ્રહ્માંડમાં વિસ્તરવું. ચોરીની આજુબાજુ ચારે દિશામાં માટલી મૂકવામાં આવે છે. જેમાં પાણી અને હળદર ભરવામાં આવે છે. તે જળત્તત્વ છે. અગ્નિ પ્રગટાવવામાં આવે છે તે અગ્નિત્તત્વ છે. પાન, ચોખા, ફૂલ એ પૃથ્વીતત્ત્વ છે. પૃથ્વી ઉપર જ ગોળી મૂકેલી હોય છે. તે પણ પૃથ્વીત્તત્વ છે. વાયુ તો સર્વત્ર હોય જ છે. જે મંત્રો ઉચ્ચારવામાં આવે છે. તે આકાશ અથવા તો બ્રહ્માંડમાં વિસ્તરે છે. અને આખરે આપણા સૂક્ષ્મ શરીરમાં પણ સમાઈ જાય છે. જે આપણા શરીરને તંદુરસ્ત અને નિરામય રાખે છે. નમ્નસંસ્કાર – 48 For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાપા : લગ્ન વખતે વર-કન્યાના હાથે કંકુના થાપા લગાવવાની પણ એક વિશેષ પરંપરા છે. કંકુ લાલ રંગનું હોય છે. લાલ રંગ ઊર્જાનો પ્રતીક છે. જેમ કે અગ્નિની જ્વાળા લાલ હોય છે, મંગળ ગ્રહ લાલ હોય છે. લાલ રંગના થાપાથી દીકરી પોતાની ઊર્જા-શક્તિ મૂકતી જાય છે. લક્ષ્મીનું સ્વરૂપ ગણાતી દીકરી સાસરે જાય ત્યારે બાપના ઘરને એ દ્વારા શુભેચ્છા પાઠવતી જાય છે કે હું ભલે આ ઘર છોડી રહી છું પરંતુ લક્ષ્મી અહીંથી જાય નહિ. જેમ ફિંગરપ્રિન્ટ પરથી વર્ષો જૂની કોઈ વાત જાણી શકાય છે, તેમ દીકરી મન, વચન, કાયા થકી પોતાના આશીર્વાદરૂપે થાપાનું ચિત કરતી જાય છે. એક્યુપંકચર પદ્ધતિ મુજબ આપણી હથેળીમાં આવેલાં કેટલાંક ચક્રો ખૂબ અગત્યનાં છે અને તેમાંથી શક્તિની સાત રેખાઓ પસાર થાય છે તેમ માનવામાં આવે છે. આ સિવાય પણ શક્તિનાં અનેક કેન્દ્રો હથેળીમાં આવેલાં છે. વિદાય લેતી દીકરી આ શક્તિ પોતાનાં મા-બાપને ઊર્જારૂપે આપતી જાય છે. મા-પાટલી માની મમતા અગાધ છે, અમાપ છે. માનો પ્રેમ સાગર સમાન છે. કન્યાવિદાય વખતે માતા પોતાની પુત્રીના જીવનનું માંગલ્ય ઈચ્છતી હોય છે. પુત્રીને ઘેર સદાય રિદ્ધિ-સિદ્ધિ હોય તેવી તેની પ્રાર્થના હોય છે. સાગરસમાન માતાના પ્રેમને ગાગર રૂપી માટલીમાં ભરવામાં આવે છે. માની મમતાના પ્રતીકરૂપે પુત્રીને ઘેર લીલાલહેર રહે તેવા ભાવથી મંગળધાન્ય મગ, મેવા, ખારેક, લક્ષ્મી, લાડવા, સોપારી આપવા ઉપરાંત લીલું કપડું પહેરાવવામાં આવે છે. તેની ઉપર શ્રીફળ મુકાય છે. એકીબેડી - કન્યાવિદાય એકી-બેકીની રમત એ પણ લગ્નવિધિનું એક રોમાંચક છતાં અર્થપૂર્ણ અંગ છે. રંગીન પાણીમાં રૂપિયાનો સિક્કો નાખીને તેને શોધવાની રમત વર For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કન્યા પાસે રમાડવામાં આવે છે. એનો અર્થ એ છે કે જીવનમાં કોઈપણ વસ્તુ સહેલાઈથી, પુરુષાર્થ કર્યા વગર મળી જતી નથી અને પુરુષાર્થ દ્વારા કોઈપણ વસ્તુ મળ્યા વગર રહેતી નથી. લક્ષ્ય પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો અને સાર-દષ્ટિ કેળવવી. એ જ રીતે મીંઢળ છોડવું એટલે જિંદગીની ગાંઠ શાંતિથી, સ્વસ્થપણે છોડવી. - વિદાય વખતે ગાડીનું પૂજન કરી શ્રીફળ વધેરવામાં આવે છે તેનું કારણ એ છે કે હવેની અમારી જિંદગીનો પ્રવાસ શાંતિપૂર્ણ થાઓ. અમારો જીવનરથે પણ પરમ ધ્યેય સુધી અવિરત ગતિથી આગળ ધપતો રહે તેવો ભાવ. માથે ઓઢવાનું મહત્ત્વ : જ્યારે કોઈ મંદિર, દેરાસર, મસ્જિદ, ગુરુદ્વારા કે અન્ય પવિત્ર ધર્મસ્થળ જઈએ અથવા વડીલોને પગે લાગીએ તે વખતે માથે ઓઢવું એમ કહેવામાં આવે છે. પણ શા માટે માથે ઓઢવાનું? તેનો સામાન્ય જવાબ છે -મર્યાદા. પણ જો ઊંડો વિચાર કરીએ તો આ બધા કોણ છે ? તીર્થસ્થળો અને વડીલો સાચા અર્થમાં શક્તિપીઠો છે. તેમની શક્તિ આપણી અંદર ઊતરી આવે તેવો ભાવ હોય છે. મેડિકલ સાયન્સ પ્રમાણે આપણા શરીરનો કર્તાહર્તા માનવીનું મન છે. શરીરને ધ્યાનમુદ્રામાં રાખવામાં આવે તો માથામાં શક્તિનો સંચાર થતો હોય તેવો અહેસાસ થાય છે. યોગની પ્રક્રિયામાં જે સહસ્રાર બિંદુ તરીકે ઓળખાય છે, તે પણ માથામાં આવેલું છે. કોઈ પણ ઊર્જાને ભીતરમાં પ્રવેશવા માટેનું દ્વાર મસ્તક છે. જો આપણે માથા ઉપર કપડું રાખીએ તો આપણી ભીતરની એનર્જી (રેકીના સિદ્ધાંત પ્રમાણે) અકબંધ રહે છે અને શક્તિસ્વરૂપ ભગવાન કે વડીલની સારી ઊર્જા આપણી અંદર પ્રવેશે છે અને પછીથી આપણા સમગ્ર શરીરમાં આશીર્વાદ રૂપે પ્રસરી જાય છે. [ આ લખામ જ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય માહિતી કેસર-ચંદન : કેસર ત્રિદોષશનાશક છે અને મસ્તકને બળ આપે છે. કપાળ પર કરેલું તિલક મનને શાંત કરે છે. સર્વ પ્રકારના મનોવિકારને દૂર કરે છે. કેસર પીળું હોવાથી ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ જ્ઞાનનો, લાભનો ગ્રહ હોવાથી વ્યક્તિના જ્ઞાનમાં વધારો કરે છે. ગુરુ પતિનો કારક હોવાથી પતિસુખ મેળવવામાં પણ મદદ કરે છે. ચંદનનો મુખ્ય ગુણ શીતળતા અને સુગંધનો છે. તે વ્યક્તિને શીતળતા આપે છે, વાતાવરણમાં સુંગધ ફેલાવે છે. માનવ-મનના ક્રોધને તથા અન્ય નકારાત્મક આવેશોને શમાવી શાંતિ પ્રદાન કરે છે. મીંઢળ : મીંઢળ એટલે મદન ફળ. મદન એટલે કામદેવ. કામદેવ લગ્નજીવનનું એક મહત્ત્વનું અંગ છે. વરકન્યાનાં સાંસરિક સુખો વધે તે માટે મદનફળ બાંધવાની પરંપરા છે. અનિષ્ટ તત્ત્વોથી રક્ષણ પણ આપે છે. નાડીને મજબૂત કરે છે. વડી-પાપડઃ વડી : વડી એ કુટુંબભાવના વધારવા માટેની ક્રિયા છે. જેમાં દીકરીને સૌ સાથે હળી-મળીને રહેવાની શીખામણ મળે છે. પાપડ : પાપડ અડદના હોય છે. અડદ શક્તિકારક ગણાય છે. કહેવત છે કે જે ખાય અડદ, તે થાય મરદ. એ ઉપરાંત અડદ માતાજીને પણ ખૂબ પસંદ હોય છે. અડદનો રંગ કાળો છે. તે જીવનની નકારાત્મકતાને દૂર કરવામાં ઉપયોગી બને છે. વડી અને પાપડ હવે તો બજારમાં તૈયાર મળે છે, પરંતુ એક જમાનામાં તે ગૃહિણીઓ ઘેર જ બનાવતી હતી. આડોશ-પાડોશની ગૃહિણીઓ સાથે મળીને ઉત્સાહથી કામ કરતી હતી. એ કારણે સંબંધોમાં ઉષ્મા ખીલતી હતી. લગ્નપ્રસંગે વડી-પાપડની વિધિ દ્વારા પણ એ હળીમળીને કામ કરવાની તાલીમ આપનારી બની રહે છે. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોખા : ચોખા સાત્ત્વિક ધાન્ય મનાય છે. તેનો રંગ સફેદ હોવાથી મનને શાંત કરે છે. ચોખા શુભ તરંગોને પોતાના તરફ આકર્ષવાનો વિશેષ ગુણ ધરાવે છે. ચોખાનું બીજ ધરૂ છે. એક વખત ડાંગરનો છોડ ઊગે પછી તેને ઉખેડીને બીજી જગાએ રોપવો તેને ધરૂ કહે છે. એ જ રીતે દીકરી પણ બાપને ઘેર ઉછરે છે અને પૂર્ણ થતાં – મોટી થતાં તેને સાસરે વળાવવામાં આવે છે. સાસરે જઈને ત્યાં તેનો વંશવેલો વધારવાનું નિમિત્ત બને છે. મંગળ ફેરામાં ચોખા ઉપયોગમાં લેવાય છે. ચોખા કન્યાના જીવનનું પ્રતીક છે. ચોખા પહેલા એક જમીનમાં ઊગે છે, છોડ રૂપે વૃદ્ધિ પામે છે. પછી ત્યાંથી મૂળ સહિત ઉખેડી તેને બીજી જગ્યાએ રોપવામાં આવે છે. જ્યાં એ વિકાસ પામે છે, ફૂલે-ફાલે છે. તે જ રીતે કન્યા પણ લગ્ન પછી બાપનું ઘર છોડીને સાસરે જાય છે. ત્યાં જ તેનું પછીનું જીવન વીતે છે. કન્યા-દીકરી પારકી થાપણ એ અર્થમાં ગણાય છે કે આખરે તો તે સાસરે જઈને જ સાચું જીવન પામે છે. ત્યાં જ તે પોતાનું સુખ પામે છે અને અન્યને પણ સુખી કરે છે. માટે લગ્નવિધિમાં કંકુ સાથે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવાય છે. અખંડ સૌભાગ્ય માટે આનો ઉપયોગ થાય છે. સોપારી : સોપારીને લગભગ તમામ ધર્મોએ મંગલના પ્રતીક તરીકે સ્વીકારી છે. તેમાં મોહ ઉત્પન્ન કરવાનો ગુણ રહેલો છે. પાન : પાનનો લીલો રંગ છે. તે કુદરતે આપેલી ભેટ છે. જ્યોતિષની દષ્ટિએ બુધ ગ્રહનો રંગ લીલો હોય છે. જે વેપારનો કર્તા છે. લગ્ન પછી પુરુષના વેપારમાં વૃદ્ધિ થાય તેવો સંદર્ભ તેમાં રહેલો છે. વરમાળા : લગ્નવિધિ વખતે વર અને કન્યાને સૂતરનો એક જ હાર પહેરાવવામાં આવે છે. એક જ હાર દ્વારા બે હૈયાં જોડવાનો ઉપક્રમ છે. હવેથી વર અને કન્યા બે અલગ મટીને એક બને છે. બીજી રીતે કહીએ તો સુતરની વરમાળા અદ્વૈતનું પ્રતીક છે. સુતરનો તાંતણો કાચો હોય છે. સંભાળીએ નહીં તો તૂટી જાય છે. લગ્ન-બંધન પણ એ જ રીતે સાચવવાના છે. કે For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir }}}}}} સુતરનો રંગ સફેદ છે. અગાઉ વાત કરી તે મુજબ સફેદ રંગ શાંતિનો પ્રતીક છે. સફેદ રંગ ચંદ્રનો પણ છે અને અરિહંતનો પણ છે. ચંદ્રનો રંગ હોવાથી તે મનનો કારક બને છે. મન સાથે પ્રેમને સંબંધ છે. જે લગ્નજીવનનો મૂળ પાયો છે. વાગ્યાન : વાણીથી થતું દાન. વચનપાલનની નિષ્ઠા. વાગ્ધાન એટલે એકબીજાને અપનાવવાં અને જીવનભર પોતાની જવાબદારી સ્વીકારવી. ગોળ : પક્ષના બંને સંબંધોમાં ગોળની મીઠાશ જેવી મીઠાશ સદૈવ વૃદ્ધિ પામતી રહે તે ભાવ. ધાણા : જેનો ગુણ એકમાંથી અનેક થવું અને પોતાની સુગંધ અકબંધ રાખવાનો છે. લગ્ન પછી વંશવેલાની વૃદ્ધિ થાય અને તેની સુવાસ ચારે બાજુ પ્રસરે તે ભાવ. જડ : એ લોખંડની હોય છે. જે ખરાબ વસ્તુઓને દૂર કરે છે. દુર્વા : જેનો રંગ લીલો છે. લીલો રંગ મંગલકારી છે. તે પૃથ્વીત્તત્વ ધરાવે છે. તેના સંપર્કથી જીવનમાં હરિયાળી પ્રસરે છે. દુર્વાનો ગુણ નિર્ભય બનાવવાનો અને વંશવૃદ્ધિ કરવાનો છે. ચાર સાંઠા : ખેતરમાં જેમ હળ ચલાવીને ખેડૂત જમીનમાં બી વાવે છે. તેમ ચાર સાંઠા જે શમીના હોય છે. તે પોચા હોય છે અને આપણા શરીરની નકારાત્મકતાને શોષી લે છે. એને ચારે દિશામાં ફેંકવામાં આવે છે. આ ક્રિયા દ્વારા આત્માના અને શરીરના દુર્ગુણોને દૂર કરવાનો ઉપક્રમ છે. લગ્ન એ માત્ર સ્થૂળ વિધિ નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારની સંસ્કારદીક્ષા છે. જેના થકી શરીર અને આત્મા શુદ્ધ થાય છે. નારિયેળ : નારિયેળ (શ્રીફળ) સમુદ્રકાંઠે ઉત્પન્ન થાય છે. દરિયા કિનારે પ્રકૃત્તિ નીચેથી ઉપર તરફ વહન કરે છે. અને તેનું પાણી મીઠું બનાવે છે. તેનો અનેકવિધ ઉપયોગ થાય છે. તેની છાલમાંથી રસ્સી બને છે. તેની ઉપરના – લગ્નનાર 50 For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઠણ પડ (કાચલી)માંથી પાત્ર બને છે. નારિયેળના પાણીમાં મીઠાશ હોય છે. નારિયેળમાંથી તેલ (કોપરેલ)બને છે. નારિયેળ બારે માસ મળતું ફળ છે. લાંબા સમય સુધી સારું રહે છે. કરતાં : જ્યારે સૂર્ય ધન અને મીન રાશિમાં આવે છે ત્યારે કમૂરતાં થાય છે, કારણ કે આ સમયે સૂર્યનાં કિરણોથી જે વાયરસ ઉત્પન્ન થાય છે તે પ્રમાણમાં થોડા ઝેરી હોય છે. જેની માનવજીવન ઉપર અસર થાય છે. શુક્ર અને ગુરુ મનુષ્યને સારા કામ માટે પ્રેરિત કરે છે. આ સમયે આ બંને ગ્રહોનો અસ્ત થાય છે તેથી તેની અસર ઓછી થવા માંડે છે, જેને કમૂરતાં કહે છે. એમ કહેવાય છે કે દરિયાના કિનારાના પ્રદેશોમાં કમૂરતાં નડતાં નથી. તેનું રહસ્ય એ છે કે સૂર્યનાં કિરણોમાં રહેલા ઝેરી વાયરસને દરિયાનું પાણી પ્રભાવહીન કરી નાખે છે. - ઉન વાનખંસ્કાર 1 1 For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ નોંધ : ૧. જે ઠેકાણે લગ્નવિધિ થાય તે મંડપમાં મંત્ર બોલનાર ગૃહસ્થ કે ગુરુ શુદ્ધ થઈ બધાં વસ્ત્ર શુદ્ધ પહેરી પોતાની બેસવાની જગા શુદ્ધ રાખી જૈન વિધિના મંત્ર બોલે તેમ થવું જોઈએ. આ પ્રસંગો જનસમૂહમાં થતા હોવાથી શુદ્ધિ જળવાતી નથી . આ વિધિ ગૃહસ્થાચારનો વિધિ છે. આ પ્રસંગના મંત્ર વક્તા શુદ્ધ હોય તો બોલી શકે છે. ૨. આ પુસ્તકમાં વર્ણવેલ લગ્નવિધિ, આચાર્ય વર્ધમાનસૂરિકૃત આચાર દિનકર' ગ્રંથના આધારે તૈયાર કરવામાં આવી છે. (સમય : વિક્રમ સંવત ૧૪૬૮, ઈ.સ. ૧૪૧૧.) જૈનવિધિનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તેવી ભાવનાપૂર્વક આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરાંત જેઓને જેન લગ્નસંસ્કાર વિશે વિશેષ જાણવાની ઉત્સુક્તા હોય તેમણે નીચેનાં પુસ્તકો વાંચવાની ભલામણ કરીએ છીએ? (૧) આરંભસિદ્ધિલગ્નશુદ્ધિ અને દિનશુદ્ધિ,(૨) જેનલગ્નવિધિ,(૩)જેના વિવાહપદ્ધતિ,(૫)આચાર દિન,(૬)ધર્મબિંદુ,(૭)ષોડષક વગેરે તથા આચાર્ય બુદ્ધિસાગરસુરિત કર્મયોગ વગેરે વિવિધ સાહિત્ય,(૮)વિવાહવિચાર(૯)સરલ જેન વિવાહવિધિ,(૧૦)સરલ જૈન વિવાહવિધિ સહ અર્થ વગેરે.... . , છે. • વિધિમરકસંપર્કસત્ર : ઈન્દ્રજિતભાઈ કાંતિલાલ ભટ્ટ દિલીપભાઈ કૃષ્ણકાંત ત્રિપાઠી એ/૪૦૪, સુમેય એપાર્ટમેન્ટ, એફ-૧૧, માધવબાગ ફુલેટ, ગોપાલનગરની સામે, ખોડિયાર ડેરીની સામે, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, નિર્ણયનગર, મેમનગર રોડ, અમદાવાદ - ૩૮૦૦૫ર અમદાવાદ - ૩૮૦૦૧૩ ફોન : ૨૭૯૧૨૪૫૦, ૬૫૪૨૭૨૪૪ ફોન : ૨૭૬ ૨૨૦૮૮ મો : ૯૮૨૪૦ ૮૮૩૬૭ આ ગામ ડ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Prasang Print-Vision Ph: 27497195 For Private and Personal Use Only