Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533973/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુસ્તક ૮૪ મુ અંક ૩ ૫ જાન્યુઆરી मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या । શ્રી જૈન ધર્મ પ્રકાશ પાષ સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજી જેમની ૨૩મી પુણ્યતિથિ પોષ શુદ ૧૧ના રાજ ઉજવવામાં આવશે. પ્રગટકતાં શ્રી જૈ ન ધ પ્ર સા ૨ ક સભા :: For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર સ’. ૨૪૯૪ વિ. સ. ૨૦૨૪ ઇ. સ. ૧૯૬૮ ભા ૧ ન ગ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી જૈન ધર્મ પ્રકાશ ૧ ૨ www.kobatirth.org अनुक्रमणिका શ્રી યજ્ઞ”માન મહાવીર : મણૂકો બીજો-લેખાં : ૨૭ જપ અને ધ્યાન : (લેખાંક ૧૩ ) ક્રમ સિંહાન્ત મને પ્રશ્નાવલિ ૪ ભવિષ્યવાણી .... • ૩ વર્ષ ૮૪ મુ : : .... .... RA Acharya Shri Kailassagarsuri Gyanmandir (સ્વ. શ્રીક્તિ ) ૧૭ (દીપચંદ જીવણુલાલ શાહ) ૧૭ ( શ્રી હીરાલાલ ૨. કાપડીઆ ૨૧ (શ્રી મેાહનલાલ ચુનીલાલ ધામી) ૨૩ - વાર્ષિક લવાજમ ૫-૫ ધાજ સહિત પૂજા ભણાવવામાં આવશે. સ્વ. કુંવરજીભાઈ બાણુછની ત્રેવીસમી પુણ્યતિથિ નિમિત્તે પાય શુદિ ૧૧ને ગુરૂવારના સવારના દશ કલાકે સભાના મકાનમાં પ્રભુજી પધરાવી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ભણુાવવામાં આવશે તે સભાસદ બંધુએ પધારશે. સ મા લા ચ ના : ( ૧ ) શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દિ સ્મારક સંધ સ્પર્ધાત્તર શતક પ્રકરણ અધ્યાત્મ રાજય લેખક ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા એમ.બી.બી.એસ. મૂલ્ય રૂા. ૭-૦. પ્રકાશક : શ્રી પરમશ્રુત પ્રભાવક મ`ડળ. પ્રાપ્તિસ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. પેસ્ટ, આરીઆ. થાયા આણુ દ. પુચલાક પુરુષ રાજચંદ્રનું તેમના ગુણગસ ગૌરવને અનુરૂપ ચિત્ર 'ક્રીનપ સ્મારક રચતા આ શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દિ સ્મારક પ્રથ-અધ્યાત્મ રાજદ્ર એક સ આ પ્રકરણમાં આલેખવામાં આવેલ છે. આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મ ચરિત્રનું આલેખન કર્યું છે. અને એમની આામદશા વિકાસનું દર્શન કરાવે છે. અધ્યાત્મ રાજચંદ્રના મુખ્ય એ વિભાગે પાડેલ છે : (૧) પૂર્વાદ્ધ અને (૨) ઉત્તરાહ. વળી પૂર્વાના ત્રણ વિભાગો પાડેલ છે. વિભાગ પહેલામાં અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા આપેલ છે. Pju વિભાગ બીન્ન અને ચીનમાં અધ્યાત્મ જીવનના તબક્કો આપેલ છે. ઉત્તરાના પણ ત્રણ વિભાગો પાડેલ છે. તેમાં અધ્યાત્મ જીવનના બીજે તબક્કો છે ભાગોમાં આપેલ છે અને ત્રજ્ઞ વિભાગમાં અધ્યાત્મ જીવનના ત્રીને તબક્કો આપેલ છે. 5 For Private And Personal Use Only આ વિશ્વની વિરલ વિભૂતિએ પોતાના ચરિત્રથી અને કવનથી જગતને જે આત્મ વૈભવનું દાન કર્યુ છે તે અનુપમ છે. આ 'ધ વાંચવા, વિચારવા અને મનન કરવા યોગ્ય છે. શ્રી રાજ હથ પ્રવેશિકા અથવા માર્ગોપનિયા—સંપાદક : શ્રી જીવન-મર્થ સદ્ વાચનમાળા ટ્રસ્ટ, કિંમત રૂા. ૧-૦૦, પ્રાપ્તિસ્થાન : રાજકમલ જવેલસ, ખંભાત, ( અનુસધાન રાઈટલ પર શન ઉપર ) Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૮૪ મુ પોષ | વીર સં. ૨૪૯૪ અંક ૩ વિકમ સં. ૨૦૪ નાગક -શ્ન-ઉમાકાંક્કt-કનેક મિ શ્રી વદ્ધમાન મહાવીર - મણકો ૩ જો :: લેખાંક : ૨૮ ર્કિ લેખક : સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક) પ્રકરણ ૨૨ મું જે સવ સંગને મહાત્યાગ કરવાનો છે તે આગલી ભૂમિકા તરીકે સારું કામ આપે છે. વીરનો ગૃહસ્થાશ્રમ : (૮) એનાથી ત્યાગની ભૂમિકા બહુ સારી રીતે મહાવીર ખાવા-પીવામાં બહુ મર્યાદિત કે તૈયાર થાય છે અને તે માટે એ શિક્ષણહતા. આજે કેટલી વસ્તુ ખાવી છે, કેટલી ભૂમિકાનું સુંદર કામ બજાવે છે. અભ્યાસ લીલોતરી ખાવી છે તેને નિર્ણય પિતે સવારે અને વૈરાગ્ય એ ત્યાગની પૂર્વ ભૂમિકામાં બહુ જ કરી લેતા અને તેના સંબંધમાં કેઈને સુંદર અને શિક્ષણીય ભાગ ભજવે છે અને મત જાણવાનો વિચાર પણ કરતા નહેાતા. મહાવીરે આ ભૂમિકા સિદ્ધ કરી પિતાનું તેએાનો નિયમ સાતમા વ્રતને અંગે ધારતા ઓજસ બતાવી આપ્યું હતું અને સર્વ સંગ અને જે નિયમ એકલા સ્વતઃ ધારતા તેને ત્યાગ તેઓશ્રી સહેજે કરી શકશે અને તેનો મક્કમપણે વળગી રહેતા, એટલે રાઈ તયાર ભાગ પણ સારી રીતે ભજવશે એમ આ સ્થળ કરનાર આજે શું રાઈ બનાવવી છે તેની જ ત્યાગથી બતાવી આપ્યું હતું. આ નિયમ વાત પૂછતો, પણ આજે શી રસોઈ બનાવવી ધારવાની પદ્ધતિ એ પણ સર્વ સંગ ત્યાગને છે અથવા ફલાણી રસોઈ બનાવશું કે કેમ? માટે શિક્ષણભૂમિકાનું કામ કરે છે અને સર્વ એવો સવાલ જ કદી પૂછતા નહિ. કારણકે ગૃહસ્થને પોતાની જાત પર એકજાતને કાબૂ તે વસ્તુ આજે ખાવાની છે તેનો નિર્ણય તે આણે છે અને ઉચ્ચ નરભૂમિકા પ્રાપ્ત કરવી વદ્ધમાનકુમારે સવારથી જ કરેલ હોય અને હોય તે સર્વ પ્રાણીઓ એ ભૂમિકાને આ રીતે રસોઈ તૈયાર કરનાર જે ચીજ બનાવવાનું અભ્યાસ જરૂરી પાડવો ઘટે, કારણકે ગુણે ધારે કે સૂચવે તે ચીજને મહાવીરે તે દિવસે બતાવી રા' માની આ જ રીતિ છે. આ ચૌદ ત્યાગ કર્યો હોય તે બનવાજોગ હોય, તેથી નિયએ આ રીતે સુચના કેઈપણ પ્રકારની કરવાની રસોઇયાને હોઈ ખાસ ઉપયોગી છે અને તેની ટેવ પાડ ધષ્ઠતા જ કરવાની કે સવાલ-જવાબ કરવાની વાની પ્રત્યેક મુમુક્ષુ ગૃહસ્થની ફરજ છે. જરૂરીઆત પડતી જ નહિ. અને વાદ્ધમાનકુમાર તો ખાવાની બાબતમાં અને આ નિયમ આગળથી ધારી રાખ- પણ નિલે૫ હતા. તે તે અત્યંત મર્યાદિત વાથી અને સાંજે તે સોપવાથી પેતાની જાત ચીજો ખાતા પીતા હતા અને ઘણીવાર તો ઉપર રથળ ત્યાગ બરાબર આવી જાય છે. આખા દિવસમાં ત્રણ કે પાંચ જ વસ્તુ ખાવાની દેખીતા એ સામાન્ય લાગતા નિયમો પરિણામે ધારતા હતા, આથી રઇનું કામ ઘણુ ઘણો લાભ કરનાર નીવડે છે અને ભવિષ્યમાં મર્યાદિત થઈ જતું હતું. પ્રાણીઓ અનેક For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) જૈન ધર્મ પ્રકાશ ફરસાણ ખાય છે અને સ્વાદ કરે છે, પાર ખાસ કરીને માતા પિતાની મદદ મેળવવી તે વગરના અથાણાઓ તૈયાર કરાવે છે અને પેટમાં બધી રીતે હિતકારક છે અને સંયુક્ત કુટુંબની. આ વખત ખાવાનું કામ ચલાવ્યા જ કરે એ ભાવના નભાવવા જેવી છે. કમનસીબે છે તે સર્વથી વર્ધમાનકુમાર દૂર જ રહ્યા. રાજ્યના કાયદા સ્વાતંત્ર્યવાદને મદદ કરે તેવા એમને કઈ વાતનો શેખ નહોતું અને ખાવાની થતા જાય છે, તે સંયુક્ત ભાવને તોડનાર હોઈ બાબતને કદી મહત્ત્વ આપતા નહિ અને તે અંતે સંયુક્ત ભાવને વિનાશક છે સંયુક્ત વાત જરૂરી છે એમ માનતા પણ નહીં. આથી કુટુંબમાં તે ઓછી શક્તિ કે આવડતવાળા પણ સંયમી જીવન તેઓએ પ્રથમથી જ વિકસ્વર પિષિાય છે, પણ એ ભાવના આ આવકના ઘણા કર્યું હતું અને સિદ્ધાર્થ રાજા અને નંદિવર્ધન ફેરફારના યુગમાં ચાલુ રહેવી એ ભારે વિકટ જુદે જુદે રડે ભેજન લેતા હોવાથી અને કામ છે. છતાં પણ વિચાર કરીને ચગ્ય રીતે વર્ધમાનનો દેહ તંદુરસ્ત હોવાથી આ સંબંધમાં આ સંયુક્ત ભાવનાને નિભાવવી જોઈએ અને ચર્ચા કરવાને પણ કદી પ્રસંગ પડતો નહિ. તેને પ્રચાર આપવો જોઈએ એ જરૂરી લાગે તેઓ સંયુક્ત કુટુંબમાં માનતા અને બધું છે. વર્ધમાનકુમારે તો એ ભાવના આજીવન નભાવી. તે કદી માતાપિતા કે વડીલ બંધુ સંયુક્ત જ રહેતું. પિતાથી કે મોટા ભાઈથી જુદા થવાને વર્ધમાને કદી સંક૯પ પણ કર્યો નંદિવર્ધનથી જુદા થયા જ નહિ, એટલું જ નહોતો, પણ રસોડાં તે સર્વના જુદા હતા. નહિ સંયુક્તભાવની પિtણાને તેમણે જરૂરી તેઓ માનતા હતા કે જુદા થવાની કે સંયુક્ત આત માની તે બન્ને ભાઈઓ વચ્ચેના સ્નેહને અંગે આગામી પ્રકરણમાં જોઈશું. સંયુક્તભાવને કુટુંબને તોડવાની જરૂર નથી, પણ પિતપિતાની સગવડ પ્રમાણે રસાઈ જુદી બનાવી અંગે વર્ધમાનના આવા વિચારો અને વર્તન સંયુક્તતા નભાવવા લાયક હતી. હતી, પણ જૂના જમાનાના સર્વને આવો જ અને આ વિચાર આ સ્વાતંત્ર્યના નવ વિચાર અને વર્તન હોય છે તે જાણી હવે આપણે વધમાનના ગૃહસ્થ જીવનના બીજ યુગમાં પણ વિચારવા લાયક છે. બનતા સુધી પ્રસંગે જોઇએ. તે સંયુક્ત ભાવના માનનારે સાથે જમવું, વર્ધમાનકુમારે રાજકાજ તે કર્યું, પણ એક રસોડે જમવું એ વધારે સુચાગ્ય છે, નકામી વાત ન કરી, વાત ચાર પ્રકારની પણ અનેક કામ ધંધાને અંગે એ અનુકૂળ ન છેઃ રાજકથા, દેશકથા, ભેજનકથા અને શ્રી હોય તો રસેડા જુદા રાખી સંયુક્તતા જાળવી કથા. રાજ્યમાં આવી ઊથલપાથલ થવાની છે, રાખવી એ યોગ્ય છે. મિલકત સંયુક્ત રહે પડખેનો રાજા રાઢી આવવાનો છે, કોઈ લશ્કરી અને છતાં રસેડાં જુદા થાય અને સંયુક્ત સરદારે માટે બળવો કર્યો છે અથવા ફલાણો કટ બના દરેક સભ્યની ખાસિયત પ્રમાણે માણસ દિવાન પદે ચઢવાન છે, આવી આવી. અંગત સગવડ જળવાય એ રીતિને અંગે રાજ સંબંધી વાત કરવી અથવા રાજા કાચા મધ્યમ માગ આદરી જરૂરી વખતે બીજા કાનને છે કે મનુ (સહી) મારનાર છે, રાણી સંયુક્ત રાની ચાહ અને મદદ મેળવવા કે ગેલાને વશ છે એવી એવી વાતો કરવી એ બની શકે તેવું છે, અને રડાં જુદા તે સર્વને રાજકથામાં સમાવેશ થાય છે. થવાથી અનેક સભ્યોની પોતપોતાની સગવડ અમુક દેશનો રાજા ચઢી આવવાનો છે, બીજા જળવાય છે, પણ અત્યારે સંયુક્તતાને તેડી દેશમાં અમુક ઊથલપાથલ થવાની છે એવી નાખવાનો જે પવન ફેલાયેલો છે તે યોગ્ય નથી. એવી નકામી નિરર્થક વાત કરવી તે સર્વ સુખ દુઃખમાં ભાગ લેનાર ભાઈ કે વડીલ વર્ગ દેશકથા કહેવાય છે. આ કાળમાં દેશમાં બનતા For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર. વમાન-માછીમ અંક ૩] બનાવાની વાત કરવા થવા અખબારમાં વાંચેલા બનાવાની વાતો કરવી તેથી શ કથા કે ઉલ્લેખ દેશકથા કહેવાય છે અને છે ભોજન સ’બધી કથા કરવી, મારા ડીએ તા ત્રણ ધારા ચીના જમણે આપ્યાં હતાં કે દેશ તેડાં કર્યાં હતાં તેથી અથવા આરે રસોઈ કેયી બની છે કે બનાવવી છે તે બધી વાતો કરી વિગતો શ્રીનેિ જણાવવી તે સવ ભાજન કથા અથવા મુક્ત કથામાં આવે છે અને કોઈ સ્ત્રીને પરપગી કહેવી, કાઇને મગનયની કહેવી. કાઈ સાચું પગવાની કે એવી એવી વાતો કરવી અથવા તેના થાઘેલાનના વખાણ કરવા કે કખાડવી એ ને શ્રી કથા કહેવામાં આવે છે. મહાીયામીવર્ધમાનકુમાઉં તો આ ચાર પ્રકારની વાતો કરી કરી જ નહિ. એ તો દુનિયા એમને એમ ચાલી રહી છે એમ માનતા હતા અને તેમને મિત્રા ન હોવાથી. આ કથા કરવાના પ્રસંગ પણ આવતા નહાના. તેઓ તે સર્વાંગ કચારે થાય મને માત પિતા કાર દૂર થાય તે વિચારમાં જ હતા, તેથી વાતેા કદી કરતા જ નહિં અને આ ચારે પ્રકારની કથા કસ્યાનો તેમને પ્રસંગ જ પડતા નિચે નકામા ગપ્પા સપા મારવા તે તેમની રીત હતી જ નહિં જ અને તેથી તેમણે આવી અનધકારી કામ પોતાના જીવનમાં કોઈ પણ પ્રસંગે કરી નહિં તેમનુ ધાન પડુ એવુ હતુ કે તેઓને બી વાતો કરવાના સભ્ય. મળતા જ નિ અને કદી રાત્રે કે તહેવારને દિવસે સમય મળે તે તે સમયનો ઉપયોગ સામથકમાં કરતા, પણ નકામી અથ વગરની વાત કરવામાં તેઓ પોતાની શક્તિ કરી વાપરવા જ નામ આવા મિતબાહીને પણ શાકા એવી વાત કરાવવા આવતા નહિ અને તે કારણે તેમણે ચાર વિકથા કરવાનો પ્રસંગ હાયમાં પણ લીધી નહીં અને આ રીતે તેઓ અનથડમાંથી ચી ગયા. લોકો એટલા રસથી વાના કર છે અને લાડવામાં કેટલું ઘી નાખવું કે આજ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) મોહનથાળ બનાવવા કે જલેબી કરવી વગેરે થાત એટલા રસથી કરે છે કે કાંઈ થાત નહિં, પણ વમાનમારું તેવી ગપ્પા ચપ્પાની વાતો કદી કરી જ નિહું અને તેમની પાસે તે બધી વિદ્યા કરનારનું વર્તુળ કરી ાચું જ નહિં. વમાનકુમાર તે સીધે રસ્તે શીઘ્રયાનમાં એસેિ જાય, ત્યાં અનેક તુમા પડેલા હોય તેના નિકાલ કરે અને અનેકની અરજી સાંભળી તેના નિકાલ કરે અને રાજ્યમાં કોઈ જગાએ શાંતિના ભંગ થયા નથી કે થવાના નથી એ જુલ્યે અને રાત્રે કે દિવસે સમય મળે ત્યારે સામાક કરે અને એકદરે શાંતજીવન ગાળે તે પ્રિય”ના સાથે પણ મર્યાદાની અ ંદર વાગે કરવા. તેમાં પદ્મ ઉત્કૃષ્ટ વધે તેવી વાત કરતા હોય. મૂખ પેહલા પ્રેમલીના જેવી અથ વગરની વાતા કરી ન હેાય. રાજવૈભાવી પ્રિયદર્શનાને વસ્તુની તો ખેચ હતી જ નહ અને તેને જે જોઇએ તે લાવી આપવાના સ્થાયી હુકમ કરી રાખ્યા હતા, તેથી તેમને એ સબ’પી તા વાતો કરવાનો કોઈ પ્રસંગ જ ખાતા ન હતા અને જ્યારે તેએ મળતા ત્યારે આન’દ– સાહની અને ઉત્તેજનની વાતા જ કરતા, -પુરૂષને વસ્તુઓને અંગે અનેક જાતના શતેજ હાઇ, તેઓ આવા પ્રસ’ગથી દૂર જ વાંધા પડી જાય છે. પણ વમાનકુમારમાં રસ્તા અને પ્રસા ખાવી પડે તે તેમાં ભાગ ન લેતા અથવા મૌન રહેતા હતા. આ મૌન રહેવાની તેમની પદ્ધતિ ખૂબ વિચારવા અને અનુકરણ કરવા ચેમ્પ છે. વ્યવહારમાં માત્ર બેસીને બહુ જગાડે છે, પોતાને લાગતુ લાગતુ પણ ન હાય, જેમાં પેાતાના સ્વાથ કોઈ પ્રકારના સધાતા ન હેાય ત્યાં પણ માણસ ખલખેલ કરે છે અને ખેલવાની પોતાની શક્તિનો દુરૂપયોગ કરે છે, જે વસ્તુ કે જે વાત અથવા પુરૂષથીય પેાતાને કાંઈ લાગતું વળગતું ન હેાય તેમાં માથાં For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ( ૧૬ ) જૈન ધર્મ પ્રકાશ મારે છે અને સમજીને કે સમજ્યા વગર પિતાને તેવી બાબતમાં રસ છે તે બતાવતા. વાતને ડાળી નાખે છે. આને બદલે પિતાને તેમની આવી વલણને લીધે તેઓ નાની વયથી કે રાજયને લાગે વળગે તેવું ન હોય તેવી નાના સંત તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. વાત સાંભળવી જ નહિ, સમજવાનો પ્રયત્ન જ વધમાનકુમારે જમણુ પછી તે જ્ઞાતિનુ ન કરો અને બનતા સુધી કાંઈ પણ બોલવું હોય કે સંઘનું હોય તેમાં જમવા માટે કદી નહિ અને મૌનધારી રહેવું એ શક્તિમાં જતા જ નહિ અને આ તેમના વલણને લઈને વધારો કરે છે અને પ્રાણીનું પિતાનું મૂલ્ય તૈયાર થયેલી રઈ સારી હતી કે ખરાબ, મળી વધારે છે, અને નહીં બોલવાથી માણસ હતી કે વધારે સીડી હતી એવી એવી વાત માણસ છે કે મિજાજી છે એવું એને માટે કદી કરવાની ટેવ જ પડતી નહિ અને સંઘના ધારવામાં આવતું નથી, પણ તે સંયમી છે જમણમાં પણ ન જવાની તેમની વલણ પર અને વિચારક છે તેમ ધરાય છે. વિદ્ધમાનનો સંયમ લગભગ સવ બાબતમાં હતું, તેઓ કદાચિત ટીકા થતી, પણ તે સકારણ હોઈ તે ટીકા તેઓ સહન કરી લેતા. તેઓ સંઘજમણ પિતાની સ્ત્રીના સંબંધી વાતો કદી કરતા જ કે સંઘસવાથી વિરૂદ્ધ ન હતા, પણ જમણમાં નહિ, પણ બીજી કઈ પણ બાબતમાં વગર ભાગ લેવાથી તેના ગુણ દેવ પર જરૂર ભાગ વિચાર્યું કદી વિના કારણુ બેલતા જ નહિ લેવાય અને થોડા ઘણામાં પણ તેમાં પિતાની અને તેમને વાણી સંયમ તે દાખલારૂપ થઈ જાતને સંડોવાય એ તેમને પસંદ નહોતું. પડ્યો હતો. તેઓ સમાજમાં ભાગ લેવા તેઓ કાં તે ઓફિસના રાજકાજમાં રસ લેતા જતા જ નહિ, જ્યાં નિરર્થક વાતો તેમાં ભાગે છે અથવા તે માટે વ્યા લેવા જતા નહિ અને પિતાને માથે બે વડિલા હોય અને ગૃહસ્થ હોવા છતાં શ્રમણ ભાવની (પિતા અને મટાભાઈ) હોઈ તેમની હાજરીની પિતાની ભાવના તૃપ્ત કરવા જાણે આતુર હોય જરૂર પણ પડતી નહિ. આ પરિસ્થિતિને તેમ તેવાં કાર્યોમાં રસ લઈ રહ્યા હતા અને લઈને તેમને ભાષાસંયમ અજબ પ્રકારનો પિતાના કામ સિવાય કદી રાજકથા કે દેશહતું, પણ તેટલે જ અનુકરણીય હતા. તેઓ કથામાં પણ રસ લેતા નહીં, પણ આત્મિક ભાષાસંયમ રાખતા હતા તેથી તેના સંબં• વિચારણા ચાલતી હોય તે તેમાં રસપૂર્વક ધમાં ટીકા કરવાનું કે સારૂ ખરાબ બલવાનું ભાગ લેતા અને આવી નાની વયમાં તેઓની લોકોને પણ કારણ મળતું જ નહિ અને ખાસ સાંસારિક વાતોથી વિરાગતા જોઈ ભારે આશ્ચર્ય કરીને પોતાની સ્ત્રી સંબંધી વાતને તેઓ થતું. તેમને પણ ભાષા સંયમને મહિમા કદી ઉચ્ચારતા જ નહિ. તેમને અને પ્રિય- સમજાવતા પ્રાણી વિના કારણ બલબલ કરી દર્શનાનો સંબંધ કે છે તેની તો તેઓ કઈ પોતાની શક્તિ વેડફી નાખે છે તે શક્તિનો અન્ય પાસે કદી વાત જ કરતા નહિ અને સંગ્રહ કરવો જોઈએ અને શક્તિનો સદુપગ પિતાની જે સ્થિતિ હોય, જે સંબંધ હોય કરી સારાં કામમાં તે વાપરવી જોઈએ. અને તે મનમાં જ સમજતા, અન્ય સ્ત્રીઓ સંબંધમાં મહાવીરને પડકાર જે હોય તે આશ્ચર્ય તે તેમણે કદી વાત કે ઉચાર કર્યો જ નહિ થાય. પારકાનું કામ કરી આપવું, પારકા માટે અને આ તેમના ભાષાસંયમ બહુ જ વખ- પિતાના લાભનું બલીદાન આપવું અને રાત્રે ણાતો. તેઓ તો જ્યારે કાંઈ આમિક વિચારણા બાર વાગે કે બે વાગે પણ ઉગરો કરી ચાલતી હોય કે ચર્ચા ચાલતી હોય તેમાં મૂકી પારકું કાર્ય સાધી આપવું એ પિતાની ફરજ છે પડતા અને તેવી વાતમાં ખૂબ રસ લેતા અને એમ તેઓ માનતા અને વર્તાતા હતા. (કમશ:) ના કારણે ના હિમા છે નહિ અને અજ્ઞાની શક્તિ તે મનમાં સ્થિતિ હોય For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જપ અને ધ્યાન (૧૩) લેખક : દીપચંદ જીવણલાલ શાહ જપ કે ધ્યાન કરનારે તપ કરવો જોઈએ. અભ્યાસથી તપશ્ચર્યા સુસાધ્ય બને છે. જ્ઞાની ધર્મને સાર તપ અને જપ છે જે જીવનમાં સાધકની તપશ્ચર્યા અડુંતાની વૃદ્ધિ માટે, તપ નહિ અને જપ નહિ તે જીવન ફેગટ છે. ગૌરવ માટે, મહત્વાકાંક્ષા માટે અથવા લેકતપથી જીવન પવિત્ર થાય છે અને જપથી પૂજા કે લોક પ્રતિષ્ઠા માટે થતી નથી, તેથી બળવાન બને છે. શરીરથી ત૫ કરો અને તેની તપશ્ચર્યા આદશ તપશ્ચર્યા ગણાય છે. મનથી જપ કરો. તપ અને જપથી જીવન તપશ્ચર્યામાં જ્ઞાન સાથે ધાનનું સ્થાન આવશ્યક પવિત્ર અને શુદ્ધ બનશે. આત્મા અનંતકાળથી છે. ઇંદ્રિ, મન, વાણી ને સત્ય પર એકાગ્ર માયા, વાસના અને કર્મના સંજે ગેથી મલિન કરી રાખવાની અદભુત શક્તિ ધ્યાન દ્વારા જ થઈ ગયેલ છે તેથી તેને પવિત્ર અને શુદ્ધ પ્રાપ્ત થાય છે. તપના મુખ્ય બાહ્ય અને અત્યંત કરવાનું દરેક મનુષ્યનું કર્તવ્ય છે. આત્માના એમ બે છેદ છે અને તેના પેટા વિભાગે મળી શુદ્ધિનો આધાર તપ અને જપ છે. તપનો આ છે અર્થ છે પોતે પિતાને તપાવવું અને જપનો અર્થ છે પિતે પિતાને પીછાણવું. જેમ શરીર તપશ્ચર્યાના બે પ્રકાર છે (૧) આંતરિક પાણી અને સાબુથી શુદ્ધ થાય છે તેમ આત્મા (૨) બાહ્ય. તપરૂપી પાણી અને જરૂપી સાબુથી શુદ્ધ બાહ્ય તપશ્ચર્યા ખાસ કરીને અપ્રમત્ત રહેવા થાય છે, માટે જીવનમાં તપ અને જપની માટે છે. જ્યારે શરીર અપ્રમત્ત અને સંયમી જરૂર છે. બને છે ત્યારે આત્મ જિજ્ઞાસા જાગે છે અને તપશ્ચર્યા એ કર્મ બાળવાની ભઠ્ઠી છે. ચિંતન, મનન, ચોગાભ્યાસ, જપ, ધ્યાન વગેરે પૂર્વાધ્યાસો અને પૂર્વ કર્મોના વેગને દબાવવાનો આત્મસાધનાનાં અંગોમાં પ્રવૃત્ત થાય છે. કે પૂર્વ સંસ્કારોની શુદ્ધિ કરવાને તપશ્ચર્યા બાહ્ય તપશ્ચર્યા છ પ્રકારની છે. (૧) અણસણ માત્ર એક જ ઉપાય છે. આધ્યાત્મિક દર્દી (૨) ઉણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસપરિ. મટાડવાનું તપશ્ચર્યા એક રસાયણ છે. ત્યાગ (૫) કાય કલેશ (દેહદમનની ક્રિયા) અને (૬) સંલીનતા. બાહ્ય દેખાતી ઇંદ્રિયને અને દેહને દમનની તપશ્ચર્યા આવશ્યક છે પણ તેની આંતરિક તપશ્ચર્યા છ પ્રકારની છે. (૧) આવશ્યકતા આંતર શુદ્ધિ અને આંતર વિકા પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (સેવા) સની અપેક્ષા તપશ્ચર્યાથી S (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાત્સર્ગ ચિત્તશુદ્ધિ અને ધ્યાનને ટેકો મળે છે અને હું છું 13 (દેહાધ્યાસને ત્યાગ). આત્મસ્વરૂપ સમજવાની તક મળે છે. (૧) અણુશણુ-કાળ મર્યાદિત એટલે એક તપશ્ચર્યાથી કાયા કરમાય છે એ ભ્રમ છે. ઉપવાસ કે અધિક દિન પર્યંત ઉપવાસ તપશ્ચર્યા નેસગિક ઔષધ છે. શરીર, મન અને બીજુ મરણ પર્યત એમ અણુશણ બે અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનારી અને તે પ્રકારના છે. જડીબુટી તપશ્ચર્યા છે. વૈરાગ્યવૃત્તિ અને (૨) ઉણોદરી–જેટલો આહાર હોય તે ( ૧૭ ) For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) જૈન ધર્મ પ્રકાશ પૈકી અ૯પમાં અન્ય એક કવલ (કેળીયે) માણસની માંદગીના ભયસ્થાનમાં અગિ ઓછો લે. યારસથી પૂનમ સુધી અને અગિયારસથી (૩) વૃત્તિ સંક્ષેપ-જીવનની જરૂરીઆતા અમાસ સુધીના દિવસને ગણવામાં આવે છે. ઘટાડવી (ઓછામાં ઓછી કરી નાંખવી). સામાન્ય રીતે આ દિવસે દર્દી માટે ભારે ગણ(૪) રસ ત્યાગ–દૂધ, દહીં, ઘી, તેલ વગેરે વામાં આવે છે. જેમ સૂર્ય અને ચંદ્રને લીધે રોને ત્યાગ. પૂનમ અને અમાસને દિવસે ભરતી ઓટ થાય છે, તે જ પ્રમાણે આપણા શરીરમાં રોગપાદ(૫) કાય કલેશ-આસન કાયાને અપ્રમત્ત કૃત તો આ દિવસે માં વધારે પ્રમાણમાં રાખે છે તેથી અમુક આસન રાખીને બેસવું ઉત્પન્ન થાય છે. તે કાય કલેશ કહેવાય છે. રાગેનું કારણ મળ દોષ કે આમને સહુ (૬) સં લીનતા- એકાંત કે જ્યાં સ્વાધ્યાય છે. તપ આમદોષને પકવીને દૂર કરે છે. તપથી ધ્યાનની અનુકુળતા મળે તેવા સ્થાનમાં આસ જઠરાગ્નિ ઉદ્દીપન થાય છે અને ખોરાક નનું સેવન કરવું તે સંલીનતા. લેવાની રુચિ જાગૃત થાય છે. અત્યંતર તપ માણસને પિતાની નીગિતા માટે ત્રણ (૧) પ્રાયશ્ચિત-થયેલા પાપનું પ્રાયશ્ચિત સ્થિતિની જરૂર છે. (૧) દીપન (સારી ભૂખ લાગે), (૨) (૨) વિનય–ગુરૂનો વિનય કરવો. પાચન (ખાધેલો ખોરાક પચી જાય), (૩) (૩) વૈયાવચ્ચ–ગુરુની સેવા કરવી. વિરેચન ( ખેરાકને મળદેષ બહાર નીકળી (૪) સ્વાધ્યાય-(૧) વાચના લેવી (૨) જાય). પ્રશ્નો પૂછવા. (૩) વારંવાર શાસ્ત્રનું અધ્યયન આ ત્રણે ક્રિયાઓને વ્યવસ્થિત રાખવા કરવું. (૪) સૂત્રાદિના અર્થ અને રહસ્ય માટે તપ એક ઔષધ જેવું છે; માટે ઉપવાસ ચિંતવવા. (૫) ધર્મકથા કરવી. એ તપનું ઉત્તમ સાધન છે. ઉપવાસ કરનારે (૫) દયાન–સાધકે આ ધ્યાન અને રૌદ્ર. થોડી વિગતે જાણવા જેવી છે. ધ્યાનને ત્યજીને ધર્મધ્યાનનું ચિંતવન કરવું. (૧) જે દિવસે ઉપવાસ કરવો હોય તેના (૬) કાસગ–કાયાને ત્યાગ કર. આગલા દિવસે થે ખાવું, (૨) ઉપવાસ તપશ્ચર્યા એ આમદને નિવારવાનું દરમ્યાન છૂટથી ઉનું પાણી પીવુ, (૩) ઉપવાસ પછીના દિવસે ભારે ખોરાક (મિષ્ટાન્ન) ન હો, અજોડ ઔષધ છે. (૪) ઉપવાસને દિવસે સંપૂર્ણ આરામ . શરીરને નિરોગી રાખવા માટે તપની પંદર દિવસે એક ઉપવાસ કરવાથી શારીજરૂર છે. રિક, માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતા સૂર્યમાંથી આવતા અનેક વિધ કિરણો મારફત આપણે નવજીવન મેળવીએ છીએ. અને શાંતિ મનુષ્ય મેળવી શકે છે. તેથી સૂર્ય પર આપણુ આરોગ્યને આધાર જપ કરનારે નીચેની બાબતો પર વિચાર છે; માટે ચોમાસામાં ખાસ કરીને વ્રત-ઉપવાસ કરવાની જરૂર છે. શું ખાવું? કેમ ખાવું ? કરવાની જરૂર છે. તે કેટલું ખાવું? કયારે ખાવું ? For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૩ ). જપ અને સ્થાન (૧૯) જેમ યંત્રને કેલ, ખનીજ તેલ અને અયોગ્ય ખોરાક (વધુ પડતો ખોરાક) પાચન પાણીની જરૂર છે તેમ મનુષ્યને પણ જુદા તંત્રને હાનિ પહોંચાડે છે, તે ઉપરાંત જ્ઞાનજુદા પ્રકારના રાક-કાર્બોહાઇડ્રેટ્સ (કાંજી) તંતુ તંત્રને પણ હાનિ પહોંચાડે છે. આરોગ્ય પ્રેટીન (નાઈટેજનવાળા પદાર્થો), ચરબી, માટે ઠંડુ મગજ અગત્યનું છે. બીજીઈ જવું ક્ષાર અને પાણીની જરૂર છે. એવી પ્રકૃતિ આરોગ્યને નુકશાન કરે છે. વ્યાવહારિક અનુભવે એમ સાબિત કરેલ ખેરાક બરાબર ચાવી જોઈએ કારણકે છે કે બે વખત ભોજન અને તેમની વચ્ચે બરાબર ચવાયેલો જ ખોરાક જઠરમાં પાચનને અંતર આરોગ્યને જાળવી રાખે છે. જેઓ મદદ કરે છે. કોઈપણ વસ્તુ મેઢામાં મુલાયમ દિવસમાં ત્રણ વખત ભેજન લે છે તેઓ લચકા જેવી ન બની જાય ત્યાં સુધી તે વસ્તુને જદી થાકી જાય છે, એમને મિજાજ ગુમાવી ગળેથી નીચે ઉતારે નહિ. દે છે અને તેમનું કામ મંદ ગતિએ થાય છે. વળી એવા પણ મનુષ્ય છે કે જેમને ત્રણ ભેજન મટી ઉમ્મરના માણુ (વૃદ્ધ માણસે)એ ઉપરાંત વચ્ચે વચ્ચે ચાહ, કોફી, બીડી, તમાકુ એક વખત એટલે બપોરે જ ખોરાક લેવો વગેરે મોઢામાં નાંખવાની જરૂર પડે છે. વળી જોઈએ અને સવારે, બપોરે અને સાંજે સારા કેટલાક દિવસ દરમ્યાન એક ખ્યાલે અને રાત્રે દૂધવાળી નરમ ચા પીવી જોઈએ. સુતી વખતે બીજો પ્યાલા દૂધ પીએ છે તેમની જેમ આહારની બાબતમાં તેમ ચા, ધુમપાચનક્રિયામાં નુકશાન થાય છે. તમે જેટલું પાન અને પાન સોપારી અંગે કડક નિયમનની. દૂધ લેવા ઇછે તે સવારે જ . સવારમાં જરૂર છે; કારણ કે તેમના અમર્યાદ ઉપગે દુધ પીવું એ એક સરસ ભજન જેવું છે. દૂધ લેાકને પાયમાલ કર્યો છે. બરાબર પચે એમ જે ઈચ્છા રાખતા હો તો દૂધને ધીમે ધીમે પીઓ. બપોરના જે કાંઈ અમને આરોગ્ય સાથે નીકટનો સંબંધ પણ લેવાની ઈચ્છા થાય તે એક કપ છે. સારી તંદુરસ્તી માટે શ્રેમ એ એક ધમ દૂધવાળી નરમ ચા પીએ અથવા એક ગ્લાસ છે. માનવીનાં મન અને દેહને શ્રમ જરૂરી છે. લીંબુનું સરબત લે માનસિક શ્રમ કરનારાઓએ અને વૃદ્ધ પુરૂએ તેમના દેહને શ્રમ મળતો રહે તેમ કરવાની બે ભેજન વચ્ચે છ થી આઠ કલાકનું જરૂર છે. જે કઈ પણ શ્રમ કરવાને ન હોય અંતર જરૂરી છે–અર્થો સમય પુરેપુરા પાચન માટે અને બાકીને અર્ધો સમય પાચક અવ તે સવારે અને સાંજે એકાદ માઈલ ફરવું યના આરામ માટે જરૂરી છે. વચ્ચેના જરૂરનું છે. જેઓ કશે શ્રેમ કરતા નથી અને સમયમાં પુષ્કળ પાણી પીઓ. છતાં બે વખતના ભેજન લેતા હોય છે તેઓ હંમેશાં પાચનક્રિયાની બિમારીથી પીડાય છે. સવારમાં એક ભાગ ચા અને બેથી ત્રણ વૃદ્ધ માણસોએ આવેશ (ક્રોધ) કેઈ દિવસ ભાગ દૂધવાળે એક યાલો પીઓ. એ ઉપરાંત કોઈપણ ખોરાક લે નહિ. બપોરે એક ટૂંક કરવો જોઈએ નહિ, કારણુકે ક્રોધ જ્ઞાનતંતુઓને ભજન અને સાંજે બીજી ટંકનું ભોજન લે. નબળા પાડે છે અને પરિણામે પાચનક્રિયા જે ખોરાક બરાબર પાચન થતો ન હોય તે નબળા પડે છે. સાંજનું ભેજન થે લે અથવા દૂધ પીએ કેઈપણ બિમારીમાં રોગ કરતાં મનનો For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) જૈન ધર્મ પ્રકાશ ઉશ્કેરાટ વધુ નુકશાન કરે છે. જ્યારે સ્વસ્થ પાડ્યા છે. (૧) પ્રેટીન, (૨) ટાર્ચ, (૩) મન બિમારીમાં ઝડપી સુધારે લાવે છે. ચરબી, (૪) ખાટાં ફળે, (૫) ખાટાં-મીઠાં ખેરાક શા માટે પચતું નથી એનો ફળ, (૬) મીઠા ફળા, (૭) લીલા શાકભાજી આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. અમે હવે પ્રેટીન અને સ્ટાર્ચને વિચાર કરીએ. રિકાના ખોરાકશારી ર્ડો.શેને આ સંબંધમાં ખીચડી (દાળ અને ચોખા), દાળ ને રોટલી. કેટલાક નિચે આપ્યા છે. ડો. શેરન કહે પ્રોટીનને પચાવવા પસીન જોઈએ અને છે કે જેટલી એ રાચે છે. આ સ્ટાર સાથે સ્ટાર્ચને પચાવવા ટાઈલીન જોઈએ. જેમ મોઢાનો લાળરસ-ટાઈલીન ભળવો જોઇએ. ટાઈલીન ભજ્યા વિનાને ટાર્ચ પચતો નથી જે એ ટાઈલીન ભળે તો જ સ્ટાર્ચ પચવાની તેમ પિસીન વગરનું પ્રોટીન પચતું નથી. ક્રિયા સરળ બને છે જે એ ન ભળેલ હાય પેસીન ખાટું છે તેથી દાળ જેટલી કે ખીચડી તે તેનો તરત જ આ આવવા માંડે છે. ખાઈએ તે તે બરાબર પચતા નથી. તેથી રોટલી-ટલે ભાખરી–પૂરી જેવા ખેરાક શેલ્ટન કહે છે કે પહેલાં જેટલી ખાઈ ૯ પૂરે ચાવવાની પાછળ આ સમજણ રહેલી અને પછી દાળ પીઓ પણ દાળમાં બાળીને છે. મનુષ્ય એની સાથે પ્રવાહી લે છે. રોટલી રોટલી ન . દાળમાં બળે છે અને સાથે શાક પણ લે છે. હવે પ્રોટીન અને ખટાશનો વિચાર કરીએ. આ પુરતું ન હોય તેમ દાળ શાકમાં લિંબુની આપણે દાળમાં લીંબુ નીચવીએ છીએ. કઠોળ ખટાશ નાંખે છે પણ ડે. શેલ્ટને પ્રગો કરીને સાથે અને ચેવડા સાથે લીંબુ કે આંબલીનો રસ એમ સાબિત કર્યું છે કે ખાટે રસ મોઢાના લઈએ છીએ. આમ કરવું બરાબર નથી કારણકે સ્ટાર્ચ પરાવનારા ટાઈલીન નામના રસની આપણી હાજરીમાં હાઈડોકલેરીક એસિડ શક્તિનો અમુક અંશે નાશ કરે છે તેથી ઉત્પન્ન થાય છે અને પેસીન હાઇડ્રોકલેરીકની જેટલી વગેરે સાથે ખટાશ લેવી નહિ. મદદથી પ્રોટીનનું પાચન કરે છે. બીજી જાતની આ જ પ્રશ્ન પ્રોટીનવાળા ખોરાકના પાચ ખટાશથી હાજરીના પાચક રસે હીનવીય નનો છે. દૂધ પ્રોટીન છે, કઠેળ પ્રોટીન છે. હૃધના બની જાય છે અથવા આવતા અટકી જાય ટીન સાથે લેકટોઝ નામની સાકર ભળેલી છે, છે. વળી પ્રોટીનના પાચન માટે બહારની આથી દૂધ સહેલાઈથી પચી જાય છે જ્યારે ખટાશ ઉપગી નથી. પ્રેટીન સાથે બીજી કઠોળમાં આ સાકરનું તત્ત્વ નથી તેથી કઠોળ જાતની ખટાશ લેવાથી ખોરાકને ઝડપથી સહેલાઈથી પચતા નથી. આયુર્વેદમાં કઠોળ આથે આવે છે અને ગેસ થાય છે અને પરિ. સાથે દૂધ લેવાની ના પાડે છે. જે કડળ સાથે [ણામે આંતરડામાં ખોરાકનો સડો થવા માંડે દૂધ લઈએ તે એલજી નામની વિકૃતિ પેદા છે. જે દર્દીને ગેસ થતો હોય તેણે ખોરાક થાય છે. એલજીને સાદો અર્થ એ છે કે સારા માટે પપ્પા વિનાનું પ્રોટીન એક પ્રકારનું ઝેર ઉત્પન્ન દાખલા તરીકે દહીંવડાં ખાવા જોઇએ નહિ. કરે છે અને તે લેહીમાં ભળવાથી જુદા જુદા શીખંડ સાથે દાળ ખાવી જોઈએ નહિ. રોગ થાય છે. જેને આવા સંયોજનને વિદળ કહે છે અને ડો. શેકટને ખોરાકના નીચે પ્રમાણે પ્રકારો શા તે ન લેવાની ચેતવણી આપે છે. કરે છે અને તે છે , પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે ખટાશ લેવાનું છે વાહીમાં ભળવાથી જુદા ના દાખલા તરીકે દહીવડા જ કરવું જોઈએ. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમસિદ્ધાન્ત અંગેની પ્રશ્નાવલીઓ - ( લેખક : ડો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ) દરેક દર્શનને પિતપોતાના સિદ્ધાન્ત હોય આ બંને પ્રશ્નાવલીઓ અનુક્રમે નીચે છે. જૈન દર્શન માટે પણ તેમજ છે. એના મુજબ છે. વિવિધ સિદ્ધાન્તોમાંનો એક તે કર્મ સિદ્ધાન્ત છે. આમ હાઈ કેટલાક જૈન તેમ જ અજૈનો પ્રશ્નાવલી ૧ : હિન્દી પ્રશ્નાવલીને અનુવાદ પણ એ સિદ્ધાન્ત જાણવા ઉત્સુક હોય છે. ૧. એ બંધ કયાં કયાં કારણોથી થાય છે ? * તેઓ જાતજાતના પ્રશ્નો પૂછે છે. આમ પ્રશ્નોની ૨. આત્માની સાથે કમનો બંધ કેવી પરંપરા સર્જાય છે. કર્મસિદ્ધાન્તના લેખકને રીતે થાય છે? પણ પિતાના ગ્રંથમાં કમસિદ્ધાન્તના નિરૂપ ૩. કયા કારણથી કમ માં કઈ જાતની ગુર્થે અમુક અમુક પ્રશ્નના ઉત્તરો આપવાના શક્તિ ઉત્પન્ન થાય છે ? હોય છે. આ પરિસ્થિતિમાં કમસિદ્ધાન્તને અંગે કેટલીક પ્રશ્નાવલીઓ ઉદભવી છે. અહીં ૪. કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ હું આવી ત્રણની નેધ લઉં છું. આ પૈકી કેટલી જ છે. કેટલી છે ? એક મેં કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના ૫. સંસારી આમાની સાથે લાગેલું કમ મારા પુસ્તકમાં પૃ. ૧૭૧-૧૭૪માં આપી કયાં સુધી અનુભવ કરાવવા અસમર્થ છે? છે. એ દ્વારા મેં ૪૧ પ્રશ્નો રજૂ કર્યા છે. આ ૬. વિપાકનો નિયત સમય બદલી શકાય પૂર્વે બે મહત્વની પ્રશ્નાવલીઓ યેનઈ છે. કે કેમ ? પહેલી પ્રશ્નાવલી કર્મવિપાક અર્થાત્ કર્મગ્રન્થ ૭. જો બદલી શકાય એમ હોય તો એ (પ્રથમ ભાગ)ની હિન્દી પ્રસ્તાવના (પૃ. માટે સંસારી આમાનો કઈ જાતને પરિણામ ૩૭-૩૮)માં પં. સુખલાલ સંઘવીએ આપી આવશ્યક છે ? છે. આ પુસ્તક આજે અપ્રાપ્ય નહિ તો પ્રાપ્ય છે એટલે એ હિન્દી લખાણુને હું ગુજરાતી ૮. એક જાતનું કમ અન્ય કર્મરૂપ કયારે અનુવાદ લેખમાં સાભાર આપું છું. બની શકે ? બીજી પ્રશ્નાવલી પંચસંગ્રહ( દ્વિતીય ૯. કર્મની તીવ્ર કે મંદ શક્તિ કેવી રીતે ખંડ)ના વિદ્વદુવલ્લભ મુનિશ્રી પ્રવિજયજીએ બદલી શકાય છે ? લખેલા આમુખ(પૃ. ૨)માં છે. આ પુસ્તક ૧૦. આગળ ઉપર ઉદયમાં આવનાર કર્મ પણ આજે સહેલાઈથી મળતું નથી. એટલે એ પહેલાં જ ક્યારે અને કેમ ભેગવી શકાય? એ પ્રશ્નાવલી હું અહીં ઉદ્ધત કરું છું. એ ૧૧. કમ ગમે એટલું બળવાન હોય તો માટે હું એમના જક મહાશયનું ઋણ પણ એનો વિપાક શુદ્ધ આત્મિક પરિણામોથી સ્વીકારું છું. ' કેવી રીતે રોકાય? ' ', ૧. આ પુસ્તકના પૃ. ૧૧૯માં મેં એક પ્રશ્ના- ૧૨. કોઈ કઈ વાર સંસારી આત્મા અનેક વલીને ઉલેખ કર્યો છે. એમાં ૧૫ પ્રશ્નોને સ્થાન પ્રયત્ન કરે છતાં પણ કમને વિપાક ભેગા અપાયું છે. વાયા વિના શું છૂટતે નથી ? For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir (૨૨) જૈન ધર્મ પ્રકાશ [ પપ ૧૩. સંસારી આત્મા કમને કઈ રીતે ૨૪. કઈ કઈ વાર ગુલાટ ખાઈ કમ જે કર્તા છે અને કઈ રીતે જોક્તા છે? ઘેડા વખતને માટે દબાઈ ગયું હોય તે પ્રગ૧૪, એમ હોવા છતાં વસ્તુતઃ આત્મામાં તિશીલ આત્માને કેવી રીતે નીચે પટકે છે? કર્મ નું કતૃત્વ તેમ જ ભકતૃત્વ કઈ રીતે નથી ? ૨૫. કયું કયું કર્મ બંધની અપેક્ષાએ - ૧૫. સંકલેશ્વરૂપ પરિણામ પિતાની આક. તેમજ ઉદયની અપેક્ષાએ પરસ્પર વિરોધી છે? વંણુ-શક્તિથી સંસારી આત્મા ઉપર એક ૨૬. કયા કમને બંધ કઈ અવસ્થામાં જાતની સૂક્ષ્મ રજનું આવરણ કેવી રીતે અવશ્યભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? નાંખે છે? ૨૭. કથા કમને વિપાક કઈ અવસ્થા ૧૬. સંસારી આત્મા વીર્યશક્તિના આવિ. સુધી નિયત અને કઈ અવસ્થામાં અનિયત છે ? ભવદ્વારા આ આવરણ કઈ રીતે દૂર કરે છે ? ૨૮. આમા સાથે સંબંદ્ધ અતીન્દ્રીય ૧૭. સ્વભાવે શુદ્ધ એવો આત્મા પણ કમજ કઈ જાતની આકર્ષણ શક્તિથી સ્થળ કર્મના પ્રભાવથી કઈ કઈ રીતે મલિન પુદ્ગલેને એ ગ્યા કરે છે? અને એ દ્વારા દેખાય છે? શરીર, મન, સૂક્ષ્મ શરીર વિગેરે રચે છે? ૧૮. બાહ્ય જાર આવરણ હોવા છતાં પ્રશ્નાવલી ? સંસારી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી ચુત કેવી રીતે થતો નથી ? ૧. કમ એ શું છે ? ૧૯. સંસારી આત્મા પિતાની ઉત્ક્રાંતિના ૨. સંસારી જીવ અને કર્મનો સંગ સમયે પહેલાં બાંધેલાં તીવ્ર કર્માને પણ કેવી કેવી રીતે થાય છે? રીતે દૂર કરે છે? ૩. એ સંગ કાર અને કઈ જાતને છે? ૨૦જે સમયે સંસારી આત્મા પિતાનામાં ૪. કર્મનાં દલિકના પ્રકારે કથા કથા? વર્તતા પરમાત્મા-ભાવને જેવાને આતુર બને છે. કમનાં દલિક કેવી રીતે બંધાય છે છે, તે સમયે એની અને અંતરાયરૂપ કર્મ અને ઉર આવે છે ? વચ્ચે કેવું યુદ્ધ થાય છે? ૬. કમ ઉદયમાં આવે તે પહેલાં તેના - ૨૧. અંતમાં વીર્યશાળી આમાં કઈ ર ઉપર સંસારી જીવ કઈ કઈ ક્રિયાઓ કરે છે ? જાતના પરિણામે વડે બળવાન કમેને કમજોર ૭. આ વિવિધ ક્રિયાઓ કે જેને “કરણ ” બનાવી પિતાને પ્રગતિને માગ કંટક વિનાને “ કહે છે તે શું છે? અને એના કેટલા પ્રકારે છે? બનાવે છે? ૮, કમના બંધના શા કાર છે? ૨૨. આત્મમંદિરમાં રહેલા પરમાત્મદેવનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયક પરિણામ રાવવામાં સહાયક પરિણામ ૯. કમની નિજાનાં કારણે અને ઈલાજે કે જેને “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિકરણ' કથા છે ? કહે છે એનું સ્વરૂપ શું છે ? ૧૦. કર્મના બંધથી અને એના ઉદય ર૩. સંસારી જીવ પિતાના શદ્ધ પરિણા આદિને લઈને સંસારી જીવની કઈ કઈ શક્તિઓ મની તરંગમાળાના વિદ્યુતિક યંત્ર વડે કમરૂપ અવૃત થાય છે તેમ જ વિકસિત થાય છે? પર્વતના કેવી રીતે ચૂરેચૂરા કરી નાંખે છે? (પેજ ૨૩ ઉપર ચાલુ) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિષ્યવાણી ! વૈદ્યરાજ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી જયોતિષશાસ્ત્રની દષ્ટિએ કેઈનું ભાવિ તે પણ પૈસે પ્રાપ્ત કરવાની તમન્ના તેને ભાખવું અથવા કોઈને માગદશન આપવું વળગી જ હોય છે. ખરી રીતે વધારે ધન અથવા બહેનું ભાવફળ કહેવું એ ધ ધ નહિ કયારે મળે ને કેવી રીતે મળે એ જાણવાની પણ એક વિજ્ઞાન છે. જ્યારે કેઈપણુ રાનની ઘેલછા ધનવામાં જેટલી હોય છે તેટલી હાટડી મંડાય છે ત્યારે તે જ્ઞાન મટી જાય છે ગરીબમાં નથી હોતી. આથી ધન સંપત્તિ અને કેવળ સ્વાર્થ સાધવાની એક કલા બની પ્રાપ્ત કરવાની ચિંતા બહુધા સવને હાય છે. જાય છે. - ૩. પતિ પત્ની બંને સ્વસ્થ અને સુખી માનવી સંસાર જીવન વચે વસતા હાય હાય તે બાળક વગરનું ઘર સૂનું સૂનું અને સંસારનો બોજો ઉઠાવીને ચાલતો હોય જણાતું હોય છે, ત્યારે તેની સામે નાની મોટી અનેક વિપત્તિઓ ૪. બાળકો કંઈક મોટા થાય અને મેટીક પડેલી રહે જ છે. સંસાર વચ્ચે વસનારા સુધી આવે ત્યારે તે પાસ થશે કે કેમ ? એ કઈ પણ જીવ સર્વ વાતે દુઃખ મુક્ત છે અથવા પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. તો વિપત્તિઓથી ઘેરાયેલે નથી એમ બનતું પ. મા બાપ બિમાર હોય તે બહુધા જ નથી. આથી દરેક માણસને પિતાની તેના વયઃપ્રાપ્ત બાળકો ભાવિ જાણવા બહુ વિપત્તિના ઉકેલની જિજ્ઞાસા રહેતી જ હોય છે. આતુર નથી હોતા....કારણ કે તેઓ પિતાના - ૧. માનવી પોતે સ્વસ્થ હોય તો પત્ની એક અલગ સંસારમાં સપડાયેલા હોય છે. બિમાર હોય અથવા બાળકે બિમાર હાય. આમ એવાઈ ગયેલી વસ્તુ, ગુમ થયેલ ૨. માનવીને બીજી ઉપાધિ ન વળગી હાય સ્વજન, ચેરાઈ ગયેલી ચીજ કે એવા એવા કર્મસિદ્ધાન્ત અંગેની પ્રશ્નાવલીએ : (પેજ ૨૧થી ચાલુ) ૧૧. કમનો બંધ દઢ અને શિથિલ શાથી ૧૬. અનાદિ કર્મ–પરિણામને લીધે સંસારી થાય છે ? આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર ૧૨. કર્મના બંધ અને નિજરને લક્ષી થયા છે અને થાય છે તેમ જ એ કઈ કઈ સંસારી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે? ક્રિયાઓ કરે જાય છે? ૧૩. કમના બંધને અને એની નિર્જરાનો ૧૭. અવિકસિત દશામાં સંસારી જીવની આધાર શાના ઉપર છે? શી સ્થિતિ હતી ? ૧૪. સંસારી આત્માની આંતરિક શુભાશુભ ૧૮. કઈ કઈ પરિસ્થિતિઓ એણે વટાવી અને તેમાંથી એને વિકાસ કઈ વસ્તુના પાયા ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કરે છે ?" કર્મના બંધ વગેરેમાં કેવો ભાગ ભજવે છે? આમ આ લેખમાં મેં એકંદર ચાર પ્રશ્ના૧૫. શુભાશુભ કમર અને તેના રસની લીઓનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંતની તીવ્રતા મંદતાને લીધે આત્મા કેવી કેવી સમ કઈ મહત્ત્વની પ્રશ્નાવલીઓ હોય તો તે સુઅને વિષમ દશા અનુભવે છે. વવા તજને મારી સાદર વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * - - (૨૪) જૈન ધર્મ પ્રકાશ અનેક પ્રશ્નનોના ઉકેલ માટે માનવી ધંધાદારી ભવિષ્યવાણી જે શામાંથી પ્રગટી છે.. જયોતિષિઓનાં ઉંબરા ઘસતા હોય છે. તે શાસ્ત્ર એક વિજ્ઞાન છે....વિજ્ઞાનનો ઉપયે ગ અને હવે તો વર્તમાન પત્રોમાં પણ , તારવા માટે પણ થઈ શકે અને મારવા માટે પણ થઈ શકે. સાચી ભવિષ્યવાણી તો એ જ સાપ્તાહિક ભવિષ્ય, માસિક ભવિષ્ય કે એવાં ? છે કે પૂર્વ કમનાં ફળ પ્રત્યેક જીવોને ભેગાએવાં વિવિધ રાશીવાર ભવિષ્યનાં છપાતાં થવાં જ પડે છેઉત્તમ કએં હોય તેને સુખ ભાવફળ વાંચનારે વર્ગ. ઉત્તરોત્તર વધતા જ મળે છે... પાપ કર્યો હોય તો તેને દુ:ખ પડે રહે છે. તે છે.... અને ભારતનું તિષ વિજ્ઞાન ભૂતકાળમાં - આ તો બધું ઠીક...! ધંધાદારીની રીતે કઇ દિવસ વેંચાયું નથી....મહા પુરુષો ત્રિકાલે વેચ જેવું બનતું હોય છે...પરંતુ જાતિ- લગ્ન હોવા છતાં કદી કેઇના સંસારને પોષણ ષિએ પિતાના જ્ઞાનની ધાક બેસાડવા માટે મળે એવી વાણી કહેતા જ નહિ....તએની રાજકારણનું પહેલું જે તરફ નમતુ હોય તે ભવિષ્યવાણી એક જ હતી :તરફ ઝુકીને ભવિષ્યવાણી લલકારતા રહે છે. જીવનમાં જાગૃત રહો...! કોઈનું અને ગત ચૂંટણી વખતે આવી ભવિષ્યવાણીઓનો , આના કલ્યાણ કરો નહિ....! હિંસાદિ દોષથી એટલે બધે મારે થયે હતો કે વાંચીને અલિપ્ત રહે....વિપત્તિથી ગભરાઓ નડિ.... મગજ ચકડોળે ચડી જાય ! કોંગ્રેસ પક્ષના કારણ કે એ તમારા જ કમનું ફળ છે..... જોતિષિઓ કે ગ્રેસ પક્ષનો જયજયકાર ગજ- અન્ય કઈ જીવ તમારું અહિત કરી શકતો થતા અને વિરોધ પક્ષના તિષિઓ વિરેાધ નથી. સાવધ રહે....પ્રમાદથી દૂર રહે....જે પક્ષનો જયનાદ પિકારતા... - જે પરિસ્થિતિ આવી હોય તેના મુકાબલો ભવિષ્યવાણીનું આ સ્વરૂપ માત્ર આટલેથી કરી....ગભરાઈને પુરુષાર્થ ને માથે છેડશે અટકે છે એમ નથી. કયે પ્રધાન છે કે નહિ ... સંસારમાં કેઈપણ પ્રાણીને પડતાં વડાપ્રધાન કેટલા દિવસમાં ખુરશી પરથી છેક હેમા ફેર કરવાની તાકાત કે બહુમાં નથી ' કે કઈ તિષિમાં નથી ધર્મને શરણે જશે એ વાતના વરતારા પણ થતા રહે છે. જાઓ, ધ મે તમારું રક્ષણ કરશે.. સંતેષ રૂપી. અને વર્ષાઋતુમાં અમુક દિવસે વરસાદ આવશે. અમૃતનું પાન કરે....એ અમૃત તમારા મનના ને નહિ આવે એવા વરતારાથી માંડીને આંક અંધકારને દૂર કરશે....ભૌતિક સુખની ભૂતાવળ ફરકનાં આકડા, ઘોડદેડનાં ઘેડા, ચીજ વસ્તુમાં પાછળ ભટકનારાએ ત્રણ કાળમાં સુખી થયા થનારી વધઘટ, ચીનના આક્રમણની તારીખ, નથી ને થશે પણ નહિ....આ સત્યને જીવનમાં પાકિસ્તાનના આક્રમણની તારીખ, રશિયા કે પચાવે ! તમારું ભવિષ્ય કેાઈના હાથમાં નથી. અમેરિકાના પ્રમુખ ને પ્રધાનના ભાવિ વગર તમે જેવું ઘડવા માગે તેવું ઘડી શકે છે ! ” પ્રશ્નનો પણ ભવિષ્યવાણીના વિરાટ ચક્ર વચ્ચે તિષ વિજ્ઞાનની અને મહાપુરુષની ગુંથાઈ જતા હોય છે. લોકોને આ કઈ આ સાચી ભવિષ્યવાણી છે.....આ સિવાયની સવાલોમાં સ્નાન સુતક ન હોય છતાં વાંચે આજની ભવિષ્યવાણી જ લેકના માનસને છે....સ પૂર્વક વાંચે છે . ' , રમાડનારી એક નાદાન રમત છે અથવા તે ખરી રીતે વિચારીએ તે પુરુષાર્થની કેડી જનતા સમક્ષ પોતાના સ્વાર્થને અધિકાર . પરથી લથડી પડેલા માનસનું આ એક અતિ સર્જાવાની એક કલા માત્ર છે ! કરુણ ચિત્ર છે. (કલ્યાણ માસિકમાંથી) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાલોચના (ટાઈટલ પેજ ૨ જાનું ચાલુ). યથાર્થ ધર્મનું સ્વરૂપ, મુમુક્ષુતાનું સ્વરૂપ, સત્સંગનું સ્વરૂપ, પરમ કૃપાળુ દેવશ્રીનાં પવિત્ર વચને દ્વારા મુમુક્ષુઓને ઉપકારક થાય એ આ માર્ગોપદેશિકાનું હાર્દ છે. શ્રીમદ્ રાજચંદ્રજી અને શ્રી. ભાગભાઈ વચ્ચેના પરિસંવાદ રૂપ આ લઘુ ગ્રંથની ગુંથણી થયેલ છે. આ પ્રશ્નોત્તર રૂપ રચના તત્વ, સમજવામાં માર્ગદર્શક થશે. મુમુક્ષુઓને આ લઘુ પ્રશ્નોત્તરી ગ્રંથ બોધરૂપ નીવડે એજ અભિલાષા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાન મંદીર - આ. વિજય કૈલાસસાગરજી મહારાજની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની લાઈબ્રેરી માટે નીચેના પુસ્તક ભેટ મળ્યા છે તે સાભાર. ૧. ચોગનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ૨. કર્મયોગ ૩. આનંદઘન પદસંગ્રહ ૪. સમ્યગ્દર્શન ૫. શ્રી બૃહદ્ ગ વિધિ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ ગ વિધિ ૭. તરંગવતી કથા બુદ્ધિસાગરસૂરીશ્વરજી નીતિ પ્રકાશનની સચિત્ર કથાઓ સચિત્ર બોધદાયક વાર્તાઓ સરલ ભાષામાં આધુનિક ઢબથી છાપવામાં આવે છે. સને ૧૯૬૭ના છ પુસ્તકો નીલમ, આસોપાલવ, સરોજ, અમૃત, મેઘ ધનુષ્ય અને મયૂર રૂ. ત્રણ લવાજમ લઈને આપવામાં આવશે. શરૂઆતમાં ચાર પુસ્તકો આપવામાં આવશે અને પછી છેલા બે પુસ્તકો આપવામાં આવશે. કારણ કે બન્ને પુસ્તકે હાલ છપાય છે. છૂટક નકલની કિંમત એક રૂ. છે. સં. ૨૦૨૪ના વર્ષથી રૂા. ૨૫ આપી આ પ્રકાશનના આજીવન સભ્ય બનશે તો આ સંસ્થાને તેની પ્રગતિની અનેક યોજનાઓનો અમલ કરવામાં આપે મોટું બળ આપવું જરૂર ગણાશે. માટે રૂા. ૨૫ આપી આ સંસ્થાના આજીવન સભ્ય બનો. એજ વિનંતિ. ઠેકાણુ-નીતિ પ્રકાશન Co, ૧/૩૭૮૭ મોટી દેસાઈ પિળ, સુરત. જૈન રામા ય શું || શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર-પર્વ ૭ મું ભાષાંતર ] વર્ષોથી આ ગ્રંથની નકલ મળતી નહોતી. * કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજાની આ અપૂર્વ કૃતિનો રસાસ્વાદ માણવાનું રખે ચૂકતા. બળદેવ રામ, વાસુદેવ લમણ, પ્રતિવાસુદેવ રાવણ, એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવંત, ચક્રવર્તી ઓ હરિણ, તથા જયના મનમુગ્ધકર ચરિત્ર, ઉપદેશક શૈલી અને રસિક હકીકતોથી પરિપૂર્ણ આ ગ્રંથ અવશ્ય વસાવી લેશે. મૂલ્ય રૂા. ૪ (પટેજ અલગ ) લખો –શ્રી જૈન ધર્મ પ્રસારક સભા- ભાવનગર For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir Reg. No. G 50 હિ, ત્રણ રત્નો આર્ય દેશને વેપારી યવન દેશમાં ગયો. યવનરાજાને નજરાણુમાં વ, મણિ ને રત્ન ભેટ ધર્યા, રત્નો તો અમૂલખ હતાં. કેટલાંક અંધારામાં અજવાળાં કરતાં, કેટલાક પાણીમાં માગ' કરતાં, તે કેટલાંક મૂકીમાં રાખતાં અજબ ગરમાવો આપતાં. યવનરાજ કહે, “રે વેપારી તારા દેશમાં અજબ રત્ન પાકે છે. મારા દેશમાં તો ફક્ત ડુંગળી પાકે છે. મારે તારો દેશ જે છે. આર્ય વેપારી ને યવનરાજ ભારતમાં આવ્યા. અહીં આખું ઝવેરી બજાર હતું. ભાતભાતનાં રત્નો હતાં. યવનરાજ તો એક જુએ ને એક ભૂલે. રત્નનો દાબડો લઈને બેઠેલા એક ઝવેરીએ એકાએક દાબડા બંધ કર્યો, ને કહ્યું, " વનમાં મહાઇવેરી આવ્યા છે. મારે ત્યાં જવું છે. અજબ અજબ રને તેમની પાસે છે.' યવનરાજ તેની સાથે મહાઝવેરીને જેવા વનમાં આવ્યું, ત્યારે જોયું તો એક સાવ વસ્ત્ર વગરને માણસ બેઠેલે, પણ એની વાણી સાકર-શેરડી જેવી મીઠી હતી. યવનરાજ કહે, “આ તમારે મહાઝવેરી? એની પાસે તો પહેરવા કપડાંય નથી.” વેપારી કહે, “તમે ચાલે ને પરિચય કરો. મહારત્નોનો એ ઝવેરી છે. " યવનરાજે તે જઈને પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો, “આપની પાસેનાં રત્નો બતાવશો ?' મારી પાસે અનેક રત્ન છે, એમાં ત્રણ રત્નો તો અજબગજબ છે. પહેલાં રત્નનું નામ છે જ્ઞાન. એનાથી સારું છું અને હું શું એની સમજ પડે છે. બીજા રત્નનું નામ છે શ્રદ્ધા. સારું જાણું, બેટું જાણ્યું, પણ તે વાત પર શ્રદ્ધા થાય તે કામ થાય. માટે એ રત્નનું નામ શ્રદ્ધારત્ન છે. “ત્રીજા રત્નનું નામ છે કાર્યરત્ન. જ્ઞાન થયું, શ્રદ્ધા બેઠી, પણ જો આચરણ ન કર્યું તે નકામું. આ કાર્યરત્ન તમને આચરણ કરવા પ્રેરે છે.’ યવનરાજ કહે, “અદ્ભુત છે આ રને ! મારે એ સ્વીકાર્યું છે. મને દીક્ષા આપે.” જ્ઞાન, દર્શન ને ચારિત્ર–આ ત્રણ રત્ન કિરાતરાજને અપૂર્વ મન્યાં. એનો બેડો પાર થઈ ગયે. (શ્રી યશોવિજ્યજી જૈન ગ્રંથમાળા સ્મરણિકામાંથી), ' પ્રકાશક : દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મૃદક : ગીરધરલાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર For Private And Personal Use Only