________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર. વમાન-માછીમ
અંક ૩]
બનાવાની વાત કરવા થવા અખબારમાં વાંચેલા બનાવાની વાતો કરવી તેથી શ કથા કે ઉલ્લેખ દેશકથા કહેવાય છે અને છે ભોજન સ’બધી કથા કરવી, મારા ડીએ તા ત્રણ ધારા ચીના જમણે આપ્યાં હતાં કે દેશ તેડાં કર્યાં હતાં તેથી અથવા આરે રસોઈ કેયી બની છે કે બનાવવી છે તે બધી વાતો કરી વિગતો શ્રીનેિ જણાવવી તે સવ ભાજન કથા અથવા મુક્ત કથામાં આવે છે અને કોઈ સ્ત્રીને પરપગી કહેવી, કાઇને મગનયની કહેવી. કાઈ સાચું પગવાની કે એવી એવી વાતો કરવી અથવા તેના થાઘેલાનના વખાણ કરવા કે કખાડવી એ ને શ્રી કથા કહેવામાં આવે છે. મહાીયામીવર્ધમાનકુમાઉં તો આ ચાર પ્રકારની વાતો કરી કરી જ નહિ. એ તો દુનિયા એમને એમ ચાલી રહી છે એમ માનતા હતા અને તેમને મિત્રા ન હોવાથી. આ કથા કરવાના પ્રસંગ પણ આવતા નહાના. તેઓ તે સર્વાંગ કચારે થાય મને માત પિતા કાર દૂર થાય તે વિચારમાં જ હતા, તેથી વાતેા કદી કરતા જ નહિં અને આ ચારે પ્રકારની કથા કસ્યાનો તેમને પ્રસંગ જ પડતા નિચે નકામા ગપ્પા સપા મારવા તે તેમની રીત હતી જ નહિં જ અને તેથી તેમણે આવી અનધકારી કામ પોતાના જીવનમાં કોઈ પણ પ્રસંગે કરી નહિં તેમનુ ધાન પડુ એવુ હતુ કે તેઓને બી વાતો કરવાના સભ્ય. મળતા જ નિ અને કદી રાત્રે કે તહેવારને દિવસે સમય મળે તે તે સમયનો ઉપયોગ સામથકમાં કરતા, પણ નકામી અથ વગરની વાત કરવામાં તેઓ પોતાની શક્તિ કરી વાપરવા જ નામ આવા મિતબાહીને પણ શાકા એવી વાત કરાવવા આવતા નહિ અને તે કારણે તેમણે ચાર વિકથા કરવાનો પ્રસંગ હાયમાં પણ લીધી નહીં અને આ રીતે તેઓ અનથડમાંથી ચી ગયા. લોકો એટલા રસથી વાના કર છે અને લાડવામાં કેટલું ઘી નાખવું કે આજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
મોહનથાળ બનાવવા કે જલેબી કરવી વગેરે થાત એટલા રસથી કરે છે કે કાંઈ થાત નહિં, પણ વમાનમારું તેવી ગપ્પા ચપ્પાની વાતો કદી કરી જ નિહું અને તેમની પાસે તે બધી વિદ્યા કરનારનું વર્તુળ કરી ાચું જ નહિં.
વમાનકુમાર તે સીધે રસ્તે શીઘ્રયાનમાં એસેિ જાય, ત્યાં અનેક તુમા પડેલા હોય
તેના નિકાલ કરે અને અનેકની અરજી સાંભળી તેના નિકાલ કરે અને રાજ્યમાં કોઈ જગાએ
શાંતિના ભંગ થયા નથી કે થવાના નથી એ જુલ્યે અને રાત્રે કે દિવસે સમય મળે ત્યારે સામાક કરે અને એકદરે શાંતજીવન ગાળે
તે પ્રિય”ના સાથે પણ મર્યાદાની અ ંદર વાગે કરવા. તેમાં પદ્મ ઉત્કૃષ્ટ વધે તેવી વાત કરતા હોય. મૂખ પેહલા પ્રેમલીના જેવી અથ વગરની વાતા કરી ન હેાય. રાજવૈભાવી પ્રિયદર્શનાને વસ્તુની તો ખેચ હતી જ નહ અને તેને જે જોઇએ તે લાવી આપવાના સ્થાયી હુકમ કરી રાખ્યા હતા, તેથી તેમને એ સબ’પી
તા વાતો કરવાનો કોઈ પ્રસંગ જ ખાતા ન હતા અને જ્યારે તેએ મળતા ત્યારે આન’દ– સાહની અને ઉત્તેજનની વાતા જ કરતા, -પુરૂષને વસ્તુઓને અંગે અનેક જાતના શતેજ હાઇ, તેઓ આવા પ્રસ’ગથી દૂર જ વાંધા પડી જાય છે. પણ વમાનકુમારમાં
રસ્તા અને પ્રસા ખાવી પડે તે તેમાં ભાગ ન લેતા અથવા મૌન રહેતા હતા.
આ મૌન રહેવાની તેમની પદ્ધતિ ખૂબ વિચારવા અને અનુકરણ કરવા ચેમ્પ છે. વ્યવહારમાં માત્ર બેસીને બહુ જગાડે છે, પોતાને લાગતુ લાગતુ પણ ન હાય, જેમાં પેાતાના સ્વાથ કોઈ પ્રકારના સધાતા ન હેાય ત્યાં પણ માણસ ખલખેલ કરે છે અને ખેલવાની પોતાની શક્તિનો દુરૂપયોગ કરે છે, જે
વસ્તુ
કે જે વાત અથવા પુરૂષથીય પેાતાને કાંઈ લાગતું વળગતું ન હેાય તેમાં માથાં
For Private And Personal Use Only