________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
જૈન ધર્મ પ્રકાશ
ફરસાણ ખાય છે અને સ્વાદ કરે છે, પાર ખાસ કરીને માતા પિતાની મદદ મેળવવી તે વગરના અથાણાઓ તૈયાર કરાવે છે અને પેટમાં બધી રીતે હિતકારક છે અને સંયુક્ત કુટુંબની. આ વખત ખાવાનું કામ ચલાવ્યા જ કરે એ ભાવના નભાવવા જેવી છે. કમનસીબે છે તે સર્વથી વર્ધમાનકુમાર દૂર જ રહ્યા.
રાજ્યના કાયદા સ્વાતંત્ર્યવાદને મદદ કરે તેવા એમને કઈ વાતનો શેખ નહોતું અને ખાવાની
થતા જાય છે, તે સંયુક્ત ભાવને તોડનાર હોઈ બાબતને કદી મહત્ત્વ આપતા નહિ અને તે
અંતે સંયુક્ત ભાવને વિનાશક છે સંયુક્ત વાત જરૂરી છે એમ માનતા પણ નહીં. આથી
કુટુંબમાં તે ઓછી શક્તિ કે આવડતવાળા પણ સંયમી જીવન તેઓએ પ્રથમથી જ વિકસ્વર
પિષિાય છે, પણ એ ભાવના આ આવકના ઘણા કર્યું હતું અને સિદ્ધાર્થ રાજા અને નંદિવર્ધન
ફેરફારના યુગમાં ચાલુ રહેવી એ ભારે વિકટ જુદે જુદે રડે ભેજન લેતા હોવાથી અને
કામ છે. છતાં પણ વિચાર કરીને ચગ્ય રીતે વર્ધમાનનો દેહ તંદુરસ્ત હોવાથી આ સંબંધમાં
આ સંયુક્ત ભાવનાને નિભાવવી જોઈએ અને ચર્ચા કરવાને પણ કદી પ્રસંગ પડતો નહિ.
તેને પ્રચાર આપવો જોઈએ એ જરૂરી લાગે તેઓ સંયુક્ત કુટુંબમાં માનતા અને બધું
છે. વર્ધમાનકુમારે તો એ ભાવના આજીવન
નભાવી. તે કદી માતાપિતા કે વડીલ બંધુ સંયુક્ત જ રહેતું. પિતાથી કે મોટા ભાઈથી જુદા થવાને વર્ધમાને કદી સંક૯પ પણ કર્યો
નંદિવર્ધનથી જુદા થયા જ નહિ, એટલું જ નહોતો, પણ રસોડાં તે સર્વના જુદા હતા.
નહિ સંયુક્તભાવની પિtણાને તેમણે જરૂરી તેઓ માનતા હતા કે જુદા થવાની કે સંયુક્ત
આત માની તે બન્ને ભાઈઓ વચ્ચેના સ્નેહને
અંગે આગામી પ્રકરણમાં જોઈશું. સંયુક્તભાવને કુટુંબને તોડવાની જરૂર નથી, પણ પિતપિતાની સગવડ પ્રમાણે રસાઈ જુદી બનાવી
અંગે વર્ધમાનના આવા વિચારો અને વર્તન સંયુક્તતા નભાવવા લાયક હતી.
હતી, પણ જૂના જમાનાના સર્વને આવો જ અને આ વિચાર આ સ્વાતંત્ર્યના નવ
વિચાર અને વર્તન હોય છે તે જાણી હવે
આપણે વધમાનના ગૃહસ્થ જીવનના બીજ યુગમાં પણ વિચારવા લાયક છે. બનતા સુધી
પ્રસંગે જોઇએ. તે સંયુક્ત ભાવના માનનારે સાથે જમવું, વર્ધમાનકુમારે રાજકાજ તે કર્યું, પણ એક રસોડે જમવું એ વધારે સુચાગ્ય છે, નકામી વાત ન કરી, વાત ચાર પ્રકારની પણ અનેક કામ ધંધાને અંગે એ અનુકૂળ ન છેઃ રાજકથા, દેશકથા, ભેજનકથા અને શ્રી હોય તો રસેડા જુદા રાખી સંયુક્તતા જાળવી કથા. રાજ્યમાં આવી ઊથલપાથલ થવાની છે, રાખવી એ યોગ્ય છે. મિલકત સંયુક્ત રહે પડખેનો રાજા રાઢી આવવાનો છે, કોઈ લશ્કરી અને છતાં રસેડાં જુદા થાય અને સંયુક્ત સરદારે માટે બળવો કર્યો છે અથવા ફલાણો કટ બના દરેક સભ્યની ખાસિયત પ્રમાણે માણસ દિવાન પદે ચઢવાન છે, આવી આવી. અંગત સગવડ જળવાય એ રીતિને અંગે રાજ સંબંધી વાત કરવી અથવા રાજા કાચા મધ્યમ માગ આદરી જરૂરી વખતે બીજા કાનને છે કે મનુ (સહી) મારનાર છે, રાણી સંયુક્ત રાની ચાહ અને મદદ મેળવવા કે ગેલાને વશ છે એવી એવી વાતો કરવી એ બની શકે તેવું છે, અને રડાં જુદા તે સર્વને રાજકથામાં સમાવેશ થાય છે. થવાથી અનેક સભ્યોની પોતપોતાની સગવડ અમુક દેશનો રાજા ચઢી આવવાનો છે, બીજા જળવાય છે, પણ અત્યારે સંયુક્તતાને તેડી દેશમાં અમુક ઊથલપાથલ થવાની છે એવી નાખવાનો જે પવન ફેલાયેલો છે તે યોગ્ય નથી. એવી નકામી નિરર્થક વાત કરવી તે સર્વ સુખ દુઃખમાં ભાગ લેનાર ભાઈ કે વડીલ વર્ગ દેશકથા કહેવાય છે. આ કાળમાં દેશમાં બનતા
For Private And Personal Use Only