________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જપ અને ધ્યાન (૧૩)
લેખક : દીપચંદ જીવણલાલ શાહ જપ કે ધ્યાન કરનારે તપ કરવો જોઈએ. અભ્યાસથી તપશ્ચર્યા સુસાધ્ય બને છે. જ્ઞાની ધર્મને સાર તપ અને જપ છે જે જીવનમાં સાધકની તપશ્ચર્યા અડુંતાની વૃદ્ધિ માટે, તપ નહિ અને જપ નહિ તે જીવન ફેગટ છે. ગૌરવ માટે, મહત્વાકાંક્ષા માટે અથવા લેકતપથી જીવન પવિત્ર થાય છે અને જપથી પૂજા કે લોક પ્રતિષ્ઠા માટે થતી નથી, તેથી બળવાન બને છે. શરીરથી ત૫ કરો અને તેની તપશ્ચર્યા આદશ તપશ્ચર્યા ગણાય છે. મનથી જપ કરો. તપ અને જપથી જીવન તપશ્ચર્યામાં જ્ઞાન સાથે ધાનનું સ્થાન આવશ્યક પવિત્ર અને શુદ્ધ બનશે. આત્મા અનંતકાળથી છે. ઇંદ્રિ, મન, વાણી ને સત્ય પર એકાગ્ર માયા, વાસના અને કર્મના સંજે ગેથી મલિન કરી રાખવાની અદભુત શક્તિ ધ્યાન દ્વારા જ થઈ ગયેલ છે તેથી તેને પવિત્ર અને શુદ્ધ પ્રાપ્ત થાય છે. તપના મુખ્ય બાહ્ય અને અત્યંત કરવાનું દરેક મનુષ્યનું કર્તવ્ય છે. આત્માના એમ બે છેદ છે અને તેના પેટા વિભાગે મળી શુદ્ધિનો આધાર તપ અને જપ છે. તપનો આ છે અર્થ છે પોતે પિતાને તપાવવું અને જપનો અર્થ છે પિતે પિતાને પીછાણવું. જેમ શરીર
તપશ્ચર્યાના બે પ્રકાર છે (૧) આંતરિક પાણી અને સાબુથી શુદ્ધ થાય છે તેમ આત્મા (૨) બાહ્ય. તપરૂપી પાણી અને જરૂપી સાબુથી શુદ્ધ બાહ્ય તપશ્ચર્યા ખાસ કરીને અપ્રમત્ત રહેવા થાય છે, માટે જીવનમાં તપ અને જપની માટે છે. જ્યારે શરીર અપ્રમત્ત અને સંયમી જરૂર છે.
બને છે ત્યારે આત્મ જિજ્ઞાસા જાગે છે અને તપશ્ચર્યા એ કર્મ બાળવાની ભઠ્ઠી છે. ચિંતન, મનન, ચોગાભ્યાસ, જપ, ધ્યાન વગેરે પૂર્વાધ્યાસો અને પૂર્વ કર્મોના વેગને દબાવવાનો
આત્મસાધનાનાં અંગોમાં પ્રવૃત્ત થાય છે. કે પૂર્વ સંસ્કારોની શુદ્ધિ કરવાને તપશ્ચર્યા
બાહ્ય તપશ્ચર્યા છ પ્રકારની છે. (૧) અણસણ માત્ર એક જ ઉપાય છે. આધ્યાત્મિક દર્દી (૨) ઉણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસપરિ. મટાડવાનું તપશ્ચર્યા એક રસાયણ છે.
ત્યાગ (૫) કાય કલેશ (દેહદમનની ક્રિયા)
અને (૬) સંલીનતા. બાહ્ય દેખાતી ઇંદ્રિયને અને દેહને દમનની તપશ્ચર્યા આવશ્યક છે પણ તેની
આંતરિક તપશ્ચર્યા છ પ્રકારની છે. (૧) આવશ્યકતા આંતર શુદ્ધિ અને આંતર વિકા
પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (સેવા) સની અપેક્ષા
તપશ્ચર્યાથી S (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાત્સર્ગ ચિત્તશુદ્ધિ અને ધ્યાનને ટેકો મળે છે અને હું છું
13 (દેહાધ્યાસને ત્યાગ). આત્મસ્વરૂપ સમજવાની તક મળે છે.
(૧) અણુશણુ-કાળ મર્યાદિત એટલે એક તપશ્ચર્યાથી કાયા કરમાય છે એ ભ્રમ છે.
ઉપવાસ કે અધિક દિન પર્યંત ઉપવાસ તપશ્ચર્યા નેસગિક ઔષધ છે. શરીર, મન
અને બીજુ મરણ પર્યત એમ અણુશણ બે અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનારી અને
તે પ્રકારના છે. જડીબુટી તપશ્ચર્યા છે. વૈરાગ્યવૃત્તિ અને (૨) ઉણોદરી–જેટલો આહાર હોય તે
( ૧૭ )
For Private And Personal Use Only