SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) જૈન ધર્મ પ્રકાશ પૈકી અ૯પમાં અન્ય એક કવલ (કેળીયે) માણસની માંદગીના ભયસ્થાનમાં અગિ ઓછો લે. યારસથી પૂનમ સુધી અને અગિયારસથી (૩) વૃત્તિ સંક્ષેપ-જીવનની જરૂરીઆતા અમાસ સુધીના દિવસને ગણવામાં આવે છે. ઘટાડવી (ઓછામાં ઓછી કરી નાંખવી). સામાન્ય રીતે આ દિવસે દર્દી માટે ભારે ગણ(૪) રસ ત્યાગ–દૂધ, દહીં, ઘી, તેલ વગેરે વામાં આવે છે. જેમ સૂર્ય અને ચંદ્રને લીધે રોને ત્યાગ. પૂનમ અને અમાસને દિવસે ભરતી ઓટ થાય છે, તે જ પ્રમાણે આપણા શરીરમાં રોગપાદ(૫) કાય કલેશ-આસન કાયાને અપ્રમત્ત કૃત તો આ દિવસે માં વધારે પ્રમાણમાં રાખે છે તેથી અમુક આસન રાખીને બેસવું ઉત્પન્ન થાય છે. તે કાય કલેશ કહેવાય છે. રાગેનું કારણ મળ દોષ કે આમને સહુ (૬) સં લીનતા- એકાંત કે જ્યાં સ્વાધ્યાય છે. તપ આમદોષને પકવીને દૂર કરે છે. તપથી ધ્યાનની અનુકુળતા મળે તેવા સ્થાનમાં આસ જઠરાગ્નિ ઉદ્દીપન થાય છે અને ખોરાક નનું સેવન કરવું તે સંલીનતા. લેવાની રુચિ જાગૃત થાય છે. અત્યંતર તપ માણસને પિતાની નીગિતા માટે ત્રણ (૧) પ્રાયશ્ચિત-થયેલા પાપનું પ્રાયશ્ચિત સ્થિતિની જરૂર છે. (૧) દીપન (સારી ભૂખ લાગે), (૨) (૨) વિનય–ગુરૂનો વિનય કરવો. પાચન (ખાધેલો ખોરાક પચી જાય), (૩) (૩) વૈયાવચ્ચ–ગુરુની સેવા કરવી. વિરેચન ( ખેરાકને મળદેષ બહાર નીકળી (૪) સ્વાધ્યાય-(૧) વાચના લેવી (૨) જાય). પ્રશ્નો પૂછવા. (૩) વારંવાર શાસ્ત્રનું અધ્યયન આ ત્રણે ક્રિયાઓને વ્યવસ્થિત રાખવા કરવું. (૪) સૂત્રાદિના અર્થ અને રહસ્ય માટે તપ એક ઔષધ જેવું છે; માટે ઉપવાસ ચિંતવવા. (૫) ધર્મકથા કરવી. એ તપનું ઉત્તમ સાધન છે. ઉપવાસ કરનારે (૫) દયાન–સાધકે આ ધ્યાન અને રૌદ્ર. થોડી વિગતે જાણવા જેવી છે. ધ્યાનને ત્યજીને ધર્મધ્યાનનું ચિંતવન કરવું. (૧) જે દિવસે ઉપવાસ કરવો હોય તેના (૬) કાસગ–કાયાને ત્યાગ કર. આગલા દિવસે થે ખાવું, (૨) ઉપવાસ તપશ્ચર્યા એ આમદને નિવારવાનું દરમ્યાન છૂટથી ઉનું પાણી પીવુ, (૩) ઉપવાસ પછીના દિવસે ભારે ખોરાક (મિષ્ટાન્ન) ન હો, અજોડ ઔષધ છે. (૪) ઉપવાસને દિવસે સંપૂર્ણ આરામ . શરીરને નિરોગી રાખવા માટે તપની પંદર દિવસે એક ઉપવાસ કરવાથી શારીજરૂર છે. રિક, માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતા સૂર્યમાંથી આવતા અનેક વિધ કિરણો મારફત આપણે નવજીવન મેળવીએ છીએ. અને શાંતિ મનુષ્ય મેળવી શકે છે. તેથી સૂર્ય પર આપણુ આરોગ્યને આધાર જપ કરનારે નીચેની બાબતો પર વિચાર છે; માટે ચોમાસામાં ખાસ કરીને વ્રત-ઉપવાસ કરવાની જરૂર છે. શું ખાવું? કેમ ખાવું ? કરવાની જરૂર છે. તે કેટલું ખાવું? કયારે ખાવું ? For Private And Personal Use Only
SR No.533973
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy