SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૩ ). જપ અને સ્થાન (૧૯) જેમ યંત્રને કેલ, ખનીજ તેલ અને અયોગ્ય ખોરાક (વધુ પડતો ખોરાક) પાચન પાણીની જરૂર છે તેમ મનુષ્યને પણ જુદા તંત્રને હાનિ પહોંચાડે છે, તે ઉપરાંત જ્ઞાનજુદા પ્રકારના રાક-કાર્બોહાઇડ્રેટ્સ (કાંજી) તંતુ તંત્રને પણ હાનિ પહોંચાડે છે. આરોગ્ય પ્રેટીન (નાઈટેજનવાળા પદાર્થો), ચરબી, માટે ઠંડુ મગજ અગત્યનું છે. બીજીઈ જવું ક્ષાર અને પાણીની જરૂર છે. એવી પ્રકૃતિ આરોગ્યને નુકશાન કરે છે. વ્યાવહારિક અનુભવે એમ સાબિત કરેલ ખેરાક બરાબર ચાવી જોઈએ કારણકે છે કે બે વખત ભોજન અને તેમની વચ્ચે બરાબર ચવાયેલો જ ખોરાક જઠરમાં પાચનને અંતર આરોગ્યને જાળવી રાખે છે. જેઓ મદદ કરે છે. કોઈપણ વસ્તુ મેઢામાં મુલાયમ દિવસમાં ત્રણ વખત ભેજન લે છે તેઓ લચકા જેવી ન બની જાય ત્યાં સુધી તે વસ્તુને જદી થાકી જાય છે, એમને મિજાજ ગુમાવી ગળેથી નીચે ઉતારે નહિ. દે છે અને તેમનું કામ મંદ ગતિએ થાય છે. વળી એવા પણ મનુષ્ય છે કે જેમને ત્રણ ભેજન મટી ઉમ્મરના માણુ (વૃદ્ધ માણસે)એ ઉપરાંત વચ્ચે વચ્ચે ચાહ, કોફી, બીડી, તમાકુ એક વખત એટલે બપોરે જ ખોરાક લેવો વગેરે મોઢામાં નાંખવાની જરૂર પડે છે. વળી જોઈએ અને સવારે, બપોરે અને સાંજે સારા કેટલાક દિવસ દરમ્યાન એક ખ્યાલે અને રાત્રે દૂધવાળી નરમ ચા પીવી જોઈએ. સુતી વખતે બીજો પ્યાલા દૂધ પીએ છે તેમની જેમ આહારની બાબતમાં તેમ ચા, ધુમપાચનક્રિયામાં નુકશાન થાય છે. તમે જેટલું પાન અને પાન સોપારી અંગે કડક નિયમનની. દૂધ લેવા ઇછે તે સવારે જ . સવારમાં જરૂર છે; કારણ કે તેમના અમર્યાદ ઉપગે દુધ પીવું એ એક સરસ ભજન જેવું છે. દૂધ લેાકને પાયમાલ કર્યો છે. બરાબર પચે એમ જે ઈચ્છા રાખતા હો તો દૂધને ધીમે ધીમે પીઓ. બપોરના જે કાંઈ અમને આરોગ્ય સાથે નીકટનો સંબંધ પણ લેવાની ઈચ્છા થાય તે એક કપ છે. સારી તંદુરસ્તી માટે શ્રેમ એ એક ધમ દૂધવાળી નરમ ચા પીએ અથવા એક ગ્લાસ છે. માનવીનાં મન અને દેહને શ્રમ જરૂરી છે. લીંબુનું સરબત લે માનસિક શ્રમ કરનારાઓએ અને વૃદ્ધ પુરૂએ તેમના દેહને શ્રમ મળતો રહે તેમ કરવાની બે ભેજન વચ્ચે છ થી આઠ કલાકનું જરૂર છે. જે કઈ પણ શ્રમ કરવાને ન હોય અંતર જરૂરી છે–અર્થો સમય પુરેપુરા પાચન માટે અને બાકીને અર્ધો સમય પાચક અવ તે સવારે અને સાંજે એકાદ માઈલ ફરવું યના આરામ માટે જરૂરી છે. વચ્ચેના જરૂરનું છે. જેઓ કશે શ્રેમ કરતા નથી અને સમયમાં પુષ્કળ પાણી પીઓ. છતાં બે વખતના ભેજન લેતા હોય છે તેઓ હંમેશાં પાચનક્રિયાની બિમારીથી પીડાય છે. સવારમાં એક ભાગ ચા અને બેથી ત્રણ વૃદ્ધ માણસોએ આવેશ (ક્રોધ) કેઈ દિવસ ભાગ દૂધવાળે એક યાલો પીઓ. એ ઉપરાંત કોઈપણ ખોરાક લે નહિ. બપોરે એક ટૂંક કરવો જોઈએ નહિ, કારણુકે ક્રોધ જ્ઞાનતંતુઓને ભજન અને સાંજે બીજી ટંકનું ભોજન લે. નબળા પાડે છે અને પરિણામે પાચનક્રિયા જે ખોરાક બરાબર પાચન થતો ન હોય તે નબળા પડે છે. સાંજનું ભેજન થે લે અથવા દૂધ પીએ કેઈપણ બિમારીમાં રોગ કરતાં મનનો For Private And Personal Use Only
SR No.533973
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy