________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી જૈન ધર્મ પ્રકાશ
૧
૨
www.kobatirth.org
अनुक्रमणिका
શ્રી યજ્ઞ”માન મહાવીર : મણૂકો બીજો-લેખાં : ૨૭ જપ અને ધ્યાન : (લેખાંક ૧૩ ) ક્રમ સિંહાન્ત મને પ્રશ્નાવલિ ૪ ભવિષ્યવાણી
....
• ૩ વર્ષ ૮૪ મુ : :
....
....
RA
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સ્વ. શ્રીક્તિ ) ૧૭
(દીપચંદ જીવણુલાલ શાહ) ૧૭ ( શ્રી હીરાલાલ ૨. કાપડીઆ ૨૧ (શ્રી મેાહનલાલ ચુનીલાલ ધામી) ૨૩
-
વાર્ષિક લવાજમ ૫-૫ ધાજ સહિત
પૂજા ભણાવવામાં આવશે.
સ્વ. કુંવરજીભાઈ બાણુછની ત્રેવીસમી પુણ્યતિથિ નિમિત્તે પાય શુદિ ૧૧ને ગુરૂવારના સવારના દશ કલાકે સભાના મકાનમાં પ્રભુજી પધરાવી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ભણુાવવામાં આવશે તે સભાસદ બંધુએ પધારશે.
સ મા લા ચ ના
:
( ૧ ) શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દિ સ્મારક સંધ સ્પર્ધાત્તર શતક પ્રકરણ અધ્યાત્મ રાજય લેખક ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા એમ.બી.બી.એસ. મૂલ્ય રૂા. ૭-૦. પ્રકાશક : શ્રી પરમશ્રુત પ્રભાવક મ`ડળ. પ્રાપ્તિસ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. પેસ્ટ, આરીઆ. થાયા આણુ દ.
પુચલાક પુરુષ રાજચંદ્રનું તેમના ગુણગસ ગૌરવને અનુરૂપ ચિત્ર 'ક્રીનપ સ્મારક રચતા આ શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દિ સ્મારક પ્રથ-અધ્યાત્મ રાજદ્ર એક સ આ પ્રકરણમાં આલેખવામાં આવેલ છે. આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મ ચરિત્રનું આલેખન કર્યું છે. અને એમની આામદશા વિકાસનું દર્શન કરાવે છે. અધ્યાત્મ રાજચંદ્રના મુખ્ય એ વિભાગે પાડેલ છે : (૧) પૂર્વાદ્ધ અને (૨) ઉત્તરાહ. વળી પૂર્વાના ત્રણ વિભાગો પાડેલ છે. વિભાગ પહેલામાં અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા આપેલ છે. Pju
વિભાગ બીન્ન અને ચીનમાં અધ્યાત્મ જીવનના તબક્કો આપેલ છે. ઉત્તરાના પણ ત્રણ વિભાગો પાડેલ છે. તેમાં અધ્યાત્મ જીવનના બીજે તબક્કો છે ભાગોમાં આપેલ છે અને ત્રજ્ઞ વિભાગમાં અધ્યાત્મ જીવનના ત્રીને તબક્કો આપેલ છે.
5
For Private And Personal Use Only
આ વિશ્વની વિરલ વિભૂતિએ પોતાના ચરિત્રથી અને કવનથી જગતને જે આત્મ વૈભવનું દાન કર્યુ છે તે અનુપમ છે. આ 'ધ વાંચવા, વિચારવા અને મનન કરવા યોગ્ય છે.
શ્રી રાજ હથ પ્રવેશિકા અથવા માર્ગોપનિયા—સંપાદક : શ્રી જીવન-મર્થ સદ્ વાચનમાળા ટ્રસ્ટ, કિંમત રૂા. ૧-૦૦, પ્રાપ્તિસ્થાન : રાજકમલ જવેલસ, ખંભાત,
( અનુસધાન રાઈટલ પર શન ઉપર )