________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
(૨૨)
જૈન ધર્મ પ્રકાશ
[ પપ
૧૩. સંસારી આત્મા કમને કઈ રીતે ૨૪. કઈ કઈ વાર ગુલાટ ખાઈ કમ જે કર્તા છે અને કઈ રીતે જોક્તા છે?
ઘેડા વખતને માટે દબાઈ ગયું હોય તે પ્રગ૧૪, એમ હોવા છતાં વસ્તુતઃ આત્મામાં તિશીલ આત્માને કેવી રીતે નીચે પટકે છે? કર્મ નું કતૃત્વ તેમ જ ભકતૃત્વ કઈ રીતે નથી ? ૨૫. કયું કયું કર્મ બંધની અપેક્ષાએ - ૧૫. સંકલેશ્વરૂપ પરિણામ પિતાની આક. તેમજ ઉદયની અપેક્ષાએ પરસ્પર વિરોધી છે? વંણુ-શક્તિથી સંસારી આત્મા ઉપર એક ૨૬. કયા કમને બંધ કઈ અવસ્થામાં જાતની સૂક્ષ્મ રજનું આવરણ કેવી રીતે અવશ્યભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? નાંખે છે?
૨૭. કથા કમને વિપાક કઈ અવસ્થા ૧૬. સંસારી આત્મા વીર્યશક્તિના આવિ. સુધી નિયત અને કઈ અવસ્થામાં અનિયત છે ? ભવદ્વારા આ આવરણ કઈ રીતે દૂર કરે છે ? ૨૮. આમા સાથે સંબંદ્ધ અતીન્દ્રીય
૧૭. સ્વભાવે શુદ્ધ એવો આત્મા પણ કમજ કઈ જાતની આકર્ષણ શક્તિથી સ્થળ કર્મના પ્રભાવથી કઈ કઈ રીતે મલિન પુદ્ગલેને એ ગ્યા કરે છે? અને એ દ્વારા દેખાય છે?
શરીર, મન, સૂક્ષ્મ શરીર વિગેરે રચે છે? ૧૮. બાહ્ય જાર આવરણ હોવા છતાં
પ્રશ્નાવલી ? સંસારી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી ચુત કેવી રીતે થતો નથી ?
૧. કમ એ શું છે ? ૧૯. સંસારી આત્મા પિતાની ઉત્ક્રાંતિના ૨. સંસારી જીવ અને કર્મનો સંગ સમયે પહેલાં બાંધેલાં તીવ્ર કર્માને પણ કેવી કેવી રીતે થાય છે? રીતે દૂર કરે છે?
૩. એ સંગ કાર અને કઈ જાતને છે? ૨૦જે સમયે સંસારી આત્મા પિતાનામાં ૪. કર્મનાં દલિકના પ્રકારે કથા કથા? વર્તતા પરમાત્મા-ભાવને જેવાને આતુર બને છે. કમનાં દલિક કેવી રીતે બંધાય છે છે, તે સમયે એની અને અંતરાયરૂપ કર્મ અને ઉર આવે છે ? વચ્ચે કેવું યુદ્ધ થાય છે?
૬. કમ ઉદયમાં આવે તે પહેલાં તેના - ૨૧. અંતમાં વીર્યશાળી આમાં કઈ
ર ઉપર સંસારી જીવ કઈ કઈ ક્રિયાઓ કરે છે ? જાતના પરિણામે વડે બળવાન કમેને કમજોર
૭. આ વિવિધ ક્રિયાઓ કે જેને “કરણ ” બનાવી પિતાને પ્રગતિને માગ કંટક વિનાને
“ કહે છે તે શું છે? અને એના કેટલા પ્રકારે છે? બનાવે છે?
૮, કમના બંધના શા કાર છે? ૨૨. આત્મમંદિરમાં રહેલા પરમાત્મદેવનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયક પરિણામ
રાવવામાં સહાયક પરિણામ ૯. કમની નિજાનાં કારણે અને ઈલાજે કે જેને “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિકરણ' કથા છે ? કહે છે એનું સ્વરૂપ શું છે ?
૧૦. કર્મના બંધથી અને એના ઉદય ર૩. સંસારી જીવ પિતાના શદ્ધ પરિણા આદિને લઈને સંસારી જીવની કઈ કઈ શક્તિઓ મની તરંગમાળાના વિદ્યુતિક યંત્ર વડે કમરૂપ અવૃત થાય છે તેમ જ વિકસિત થાય છે? પર્વતના કેવી રીતે ચૂરેચૂરા કરી નાંખે છે?
(પેજ ૨૩ ઉપર ચાલુ)
For Private And Personal Use Only