Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HEITIRIM
JUNA DILARMA PRARASIT. પુસ્તક ૧ હું મશિ શુદિ ૧૫ સંવત ૧૯ર અંક ૧૦ મો. કિ
तवजा
ना. .. जिनेंद्र पूजा गुरु पर्यु पास्तिः मलान कंपा शुभोपात्र दान गुणानुरागः श्रुति राग मस नृजन्म वृक्षस्य फलान्य मूनि ॥२॥
व प्रसार सुमा..
नागर.
अमदावादमां. 1-10 ... मिना प्रेसमा ગુલાલ ગંગાગમે છાપી પ્રસિદ્ધ કર્યું. 1441031...... , MOTी . पा .
Doore
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિજ્ઞાત. સન સુશ ગ્રાહકોએ આ માપાનીમ્બાના સ્વપ મધ્ય તરફ વિચાર ન કરતાં તેનું સારી રીતે બહુ માન સાચવી વાંચવું. ખીન્નકુલ થ્યાસાતના કરવી નહીં કારણ કે જ્ઞાનની આસાતના કરવાથી અજ્ઞાનપણું પ્રાપ્ત થા છે. અર્થાત્ જ્ઞાનાવરણી કર્મ બંધાયછે. આ વાક્યને લક્ષમાં રાખીને ચોપાનીયું વાંચીને રખડતું ન મૂકતાં યોગ્ય સ્થાનફે મૂકી વિનય સાચવવો જેથી કરેલો પ્રયાસ સફળ થાય.
अनुक्रमणिका.
વિષય.
૧ હરિબળ અને વસંતશ્રી (પંચાંકી નાટક)... ૐ સત્ય ( આળ પુત્ર પરિત્ર) . ધર્મવિચાર (જિન પૂજા) જ-મુમકિત (આરામનંદનની કથા)
***
...
840 IN
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
BB1
...
83.
.
૧૪૫
ixe
13
va
जैन कन्याशाला माटे, શ્રી શિક્ષક જેચ્યું છળ, (ઈનામ ૧૧૦) નુ
ગુજરાતી ભાષાનું સારી રીતે લખી વાંચી શકે તેટલું અને ધર્મ સંબંધી શુદ્ધ રીતે પાંચ પ્રતિક્રમણનું જ્ઞાન ધરાવનાર કોઇ શ્રાવિકા પગાર લઈને રહેવા ખુશી હોય તો તેણે મને લખી જણાવવું. તેની યોગ્યતા ગુજખ પગારનો બંદોબસ્ત કરી રાખવામાં આવશે. અને એવો શિક્ષક શોધી આપનારને ઉપર જણાવેલું ૨૧૦) નું ઈનામ મારી સભા તરફથી મળશે.
મંત્રી, ૐ, ધ, ત્ર, મૂળા,
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश, JAINA DARMA PRAKAST:
=
=
H
-
- - - - - : - - ::::x:=============
5
=
દોરશે. - 3 માંગી થિી , પાણી પણ વિકાળ;
* R K - ધર્મ ઉજાળવા, પ્રગટ પ્રકા
જા |
-
પુસ્તક ૧ લું. શક ૧૮૦૩ માર્ષિ શુદિ ૧૫ સંવત ૧૯૪ર. અંક ૧૦ મો.
---
-
-
-
-
श्री जैनधर्मों जयति. हरिबल अने वसंतश्री. (જીવદયાથી થતા ફાળવાનું)
पंचांकी नाटक. (સાંધણ પાને ૧૧૬ થી)
રાગ સિતાજીના મહિના. હવે કેમ કરું ક્યાં જાઉ, નથી કાંઈ સુઝતું; મારું હૃદય બળી થાય રાખ, શું ઘા ને શું થયું. શેઠે દી દળે થઈ કુર, વિચાર્યું ન મન વિશે; હવે એકલડી વનમાંહી, આરો ન એક દીસે. તજ્યા માત પીતા મેં દુર, સખી સર્વ પરહરી; કામાંધ સ્થિતી થઈ ત્યાંહ, ન વિચાર્યું દીલે જરી. કરે સાહસ કર્મ મુજપર, ખત્તા ખાય તે ખરી; થાય અને ભ્રષ્ટ તંતે ભષ્ટ, થઈ હું પુરેપુરી.
મુ ખાઈને પરણપર ઢળી પડે છે)
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૪૬
શ્રી ધર્મ પ્રમાણે, હરિબળ – ઉગ સેરે) હે સમુદ્રાધિપતિ! મને આપેલા વચનનું સ્મરણ કરી મને સહાય થા.
(મુદ્રાધિપતિ દેવ પ્રગટ થાય ) સમુદ્રાધિપતિ–હરિબળ તું બીલકુલ ગભરાઈશ નહીં ચૌમ કહીને હરિબળને થે લઇ જાય છે, જે ના કરો કે ' લાવે અને તેને મર છે મુકીને) હે હરિબળ ! તું સર્વ ગુણસંપન્ન થાઓ.
*
હરિબળ – વસંત ની રાખ જે.
લાવવું. કલંક રહીત તુજ મુખડું નિહાળી, શશિ સોમ આકાશે મગ વિલોકી લોચન તારાં, જંગલ માંહી વર્ગ ચડે. મૃગ પતિ કદી અલોકી તારી, ગીરિ દ૫ નિવાસ કરે વેણીથી ફણીધર લાંછને, ભગ્રહ માંહી પ્રવેશ કરે. અદાડમ કળી સમ દંત શૌભતા, નાસિકાથી શુકલા જ મરે ચાલ થકી ગજરાજ હારીને, મરતક ઉપર છાર છે. કુચ યુગલને કનક કળ મનો, ઉપમા આપું તે ન ખરે કનક કળસ અમૃત લીગ ખાલી, કુચ યુગલથી તેહ રે. જંઘ યુગલ તે એક ક્ષણ માંહી, કદળી કે ગર્વ હર; પુર્વ પુણ્ય કયાં હોય જેણે તુજ સમ યારી તેને મળ,
વસંતશ્રી રામત અરે ! આ હું શું છે. આ જ માણસ છે કે જે ઘડી પહેલાં એક નીચ માણસના શાકમાં હતા. શું તેજ માણસ હમણાં રાજકુંવર સદશ પિશાક ધારણ કરીને મારી સન્મુખ ઉભે છે. અહ ! આ માણસ છે. એવા છિપુરા કરતાં રૂપમાં અને ગુણમાં ઘણોજ શ્રેષ્ટ જણાય છે. હું મારું મારું ભાગ્ય સમજુ છું કે તે મારી સાથે આવ્યા.
(બમ સિડર છે વામ મા !? 1'ની જ છે ! હે વસંતશ્રી ! જે તારું ભલું - જાતી હોય અને સંસારીક
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિબળ નાટક, સુખની વાંછના કરતી હોય તે કાંઈપણ ડર રાખ્યા શિવાય આ હરિબળની સાથે ગાંધર્વ લગ્ન કરજે.
વસતશ્રી –(રમત) ખરેખર આ કઈક મહા પુરૂષ જણાય છે તે હવે ગઈ વસ્તુને શાચ કરી ફોગટનું દુઃખી થવું તે સારું નથી, વળી મને તે મારી ઈચ્છીત વસ્તુ કરતાં પણ સારી વસ્તુ મળી આવી છે તેથી હવે મારે શા માટે ગાંધલ કરવામાં વિલંબ ક' રવો નઇએ.
હરિબા---( 1 પીને fiા માં પ ની ) મીયા ! હવે શી ઈરછા છે?
વસંતશ્રી–પ્રાણનાથ! હું આટલી જ રાહ જોતી હતી કે જ્યારે આપને વદનમાંથી મને અંગીકાર કરવારૂપ શબદો ચાર થાય. (આકાશ તરફ અને ચારે બાજુ જેવ) સર્વે વનદેવતાઓ, બેચર અને વિઘાધર ! હું તમારી સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે બાબતમાં આ હરિબળની બે અર્ધાના તરીકે વર્તીશ.
(ખા પ્રમા મ કહાન ના ' માં ! શકત શને હાર કાઢીને ધ ર સા હરિબળના કંદમાં પો ).
મીય પતિ ! ચાલો હવે આપણે આ પાના વિશાળ પુરમાં જઇને નિવાસ કરીએ.
જાય છે)
-
પ્રથમ અંક સમાપ્ત.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી પ્રકાશ
अंक बीजो. પ્રવેશ પહેલો. (*ળ) કંચનપુરની રાજ્યસભા,
આ મંડળ સંભામાં બેઠું છે. પ્રતિહાર–મહારાજા દિપરાજ વસંતસેન મહારાજને જયજયકાર થાઓ. (સભા સ ન ઉભા થા , રાજા શ કરે છે)
વસંતન—પ્રધાનજી! હું અત્રે આવતો હતો તે વખતે વસંતશ્રીતેના ઓરડામાં ન જવાથી કંચુકી પાસે તજવીજ કરાવતાં કાલે રાત્રે બહાર ગયેલી હજુ સુધી પાછી આવી નથી' એવા ખબર મળ્યા છે માટે તમે તેની સત્વર તજવીજ કરાવો.
પ્રધાન_મહારાજ ! એ વાત મારે કાને આવવાથી મેં પણ તેની તજવીજ કરાવી છે જે કે હું આપને નિવેદન કરવાનો જ હતો. તમામ સ્થળે તપાસ કરાવતાં તે નગરમાં હોય એમ લાગતું નથી અને સાંભળવા પ્રમાણે તે ગઈ કાલે રાત્રે આ નગર મુકીને નાશીજ ગઈ છે.
વસંતસેન_શું એ ખરી વાત છે ? જો એમજ હોય તે ખરેખર એણે મારા કુળને કલંક લગાડ્યું છે અને તે એક મારા કુળરૂપી - ક્ષને વિષે વિબવલી રૂપ થઇ છે તે જેમ વિષવલીનું ઉગતાં જ છેદન કરવું ઘટે છે તેમ એ દુષ્ટાને પણ હું દેહાંત શિક્ષા કરવાનું દુરત ધારૂછું માટે પ્રધાનજી ! તમે ચારે તરફ સ્વારો મે કલીને તેને પકડી મંગાવો, જેથી એને એના કત્યનો બદલો આપું. આજે મારા શરિરને ઠીક નથી તેથી હું જાઊ છું પરંતુ તમારે ખુદને કદી તજવીજ કરવા જવું પડે તે જવું. આ વાત કાંઈ જેવી તેવી બની નથી ખરે ખર એણે મારા નિર્મળ કુળને બ લગાડ છે. (રાજા જાય છે. કચેરી બરાર થાય છે)
અપૂર્ણ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ye
મä.
( અળપુત્ર ચરિત્ર, ) સાંધણ પાને ૧૭૩ થી. વળી હે પુત્ર ! નારકીના જીવને પૂર્વકૃત પાપના અનુસારે ૫૨માધામી કેવી રીતે દુઃખ આપેછે તે તું જો. જેણે છવહત્યા કરીછે તેને અગણિત શસ્ત્રના પ્રહાર કરેછે, જેણે માવાદ જ૫ન કર્યું છે તેને ઉકાળેલા સીસાનું પાન કરાવેછે, જેણે પરદ્રવ્યનું હરણ કર્યું છે તેને શુળીને વિષે પાવે છે, જેણે પરદારાનું સેવન કર્યુંછે તેને ઉષ્ણ લાહમય પુતળીનું આલિંગન કરાવે છે, જેણે ઘણા છળકપટ કરી દ્રવ્ય ઉપાર્જન કર્યું હોયછે તેનાં મસ્તક કરવતે ફરીને વહેછે, જેણે હેવદ્રવ્ય વાવયું હોય અથવા દેવદ્રવ્ય ખાતાં ઉવેખ્યું હોય તેને અનેક પ્રકારે વેદના પમાડે છે, જેણે પરજીવને સંતાપ ઉપજવ્યા હોય છે તેને કુંભીને વિષે પડાવેછે; જે ઘણાજ દુવાક્ય ખેલ્યા હોયછે તેને ઉષ્ણ રસનું પાન કરાવે છે, જેણે પરમમ પ્રકાશ્યા હોય તેના અગણિત ફટકા કરે છે, અને જે પારકાના અપવાદ બાલ્યા હોય તેને મુખે ખીલા ઠોકેછે. એ શિવાય તપ, શીત, ભુખ, તરસ વગેરેની અત્યંત વેદના સહન કરાવે છે તે કહેતાં અને જોતાં પાર આવે તેમ નથી.'
For Private And Personal Use Only
આ પ્રમાણેની વેદના જોઇને અજાપુત્ર મુછાંગત થઇ ગયા. જ્યારે તેને વ્યંતર પતિએ અત્યંત શીતળ પવને કરી સચેત કર્યા ત્યારે તે ચિંતવવા લાગ્યા કે આ અસાર સંસારને ધિક્કારહે ! કારણ કે સંસારને વિષે રહી મનુષ્ય અનેક દુષ્કૃત્ય કરી પાપના સમુદાય ઉપાર્જન કરી આવી રીતે નારકીનાં દુઃખ સહન ક૨ે છે. એ પ્રમાણે નર્ક દુઃખ નિહાળી વૈરાગ્ય ભાવનું ચિંતવન કરતાં તરતજ અંતર ૨થાનકે આવ્યા. ત્યાં કેટલાએક દિવસ સ્થિતિ કરી, કુંવ વ્યંતરદ્રને વિનતી કરી કે હે દેવ ! હવે જે પૈતટાકમાંથી હું અ ૧ સરોવર.
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રીજેનધર્મ પ્રકાશ. આવ્યો તે તટાકના કિનારા પ્રત્યે મને મુકો. કુંવરની એ પ્રમાણેની ઇરછાથી વ્યંતર પતિએ તેને રૂપ પરાવર્તની ગુટિકા આપીને તે સરોવરને તીરે શિધ્ર મેવ મુકે.
જ્યારે કુંવર તે સરોવરના તીરે આવ્યો કે તરતજ પિતાને પરમ મિત્ર જે દુર્જયરાજા તેને મેળાપની ઇરછા થી આગળ પ્રયાણ કરવા માંડયું. તેવામાં સરોવરના કાંડાની સમીપ ભાગે આવતો દુજયરાજાના સુભટને જોયા. તે સુભટ પણ કુંવરને જોઈ અત્યંત હપભેર પ્રણામ કરી પુછવા લાગ્યું કે હે વામિન! “પીપતિ કયાં છે"! કુંવરે કહ્યું “હું ભુપતિ વિષે કાંઈ પણ જાણતા નથી.” કુંવરનાં આવા વચન સાંભળી તે સુભટ અત્યંત શકાતુર થઈ કહેવા લાગ્યો કે “આપને લઈને જ્યારે તે હસ્તી આ સરોવરને વિષે ચાલ્યો કે તરતજ દુર્જયરાજાએ હાહાકાર શબ્દ કરી આપને છોડાવવા સારૂ આપની પુંઠે સરોવરને વિષે પૃપાપાત , અને તે પછી હજી સુધી તેની કાંઈપણ શધ લાગી નથી તેથી અમે આ સરોવરને તીરે આવીને રહ્યા છીએ''.
આ વાત સાંભળી કુંવર અત્યંત વિલાપ કરવા લાગ્યું કે અહો મારે વાતે મારા મિત્રને કે દુખ સહન કરવું પડયું. ધન્ય છે એવા મિત્રને કે જે સંકટ સમયે સહાયભુત થઈ પડે છે. મિત્રાઈ તે દુધને પાણીની સદશજ પાળવી જોઇએ, કારણ કે એના મિત્ર તેજ મિત્ર રન ગણાય છે. કેટલાએક વાર્થી મિત્ર પિતાને સ્વાર્થ સધાય ત્યાં સુધી ઉપર ઉપરથી પ્રતિ બતાવે છે અને વાર્થ થઈ રહ્યા પછી બીલકુલ પીછાન પણ રાખતા નથી. કોઈ કોઈ સાને બે, કોઈ કોઈ સી સારી હોવાને લીધે, અને કોઈ કોઈ ઉદર પિષણાર્થે પ્રીતિ બાંધે છે પણ તે ખરા મિત્ર ગણાતા નથી, પરંતુ જે દુખને વખતે જ ખરેખરી પ્રીતિ જાળવી રાખે છે તેજ મિત્ર ગણાય છે. માટે હું પણ ફરી સરોવરને વિષે પડી વ્યંતરદ્રને મારા મિત્રની હકીકત પુછું, એમ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
,
૧૫૧
કહી તરતજ સરોવરને વિષે કંપાપાત કર્યા. પરંતુ વ્યંતર સાનિધ્ય શિવાય તે જળને વિષે બુડવા લાગ્યો. એવામાં તેને એક મગરે ગ જેના વદનમાં તે સરોવરનું જળ જાય તે પુરૂષ ફીટી વાઘ ૨૫ થઇ જાય એવો તે સગવરને પ્રભાવ હતું અને તેથી કુંવરને મઘરે કેડ સુધી ગવા તેવામાં તેના મુખમાં જળ પ્રવેશ થવાથી તેનું બહાર રહેલું અધ શરિર ધરૂપ થઈ ગયું. હવે મગર શરિરને અર્ધ ભાગ ગળ્યા પછી બાકીને અર્ધ ભાગ વાવરૂપ હોવાથી ગળી પણ શકતો નથી અને ગળેલો ભાગ છોડી પણ શકતો નથી, એવામાં કેવરના કટી તટને વિષે બાંધેલ ફળનું ચુરણ મગરના ઉદરમાં જ વાથી તેના પ્રયોગે તે મગર નરરૂપ થઈ ગયો. એ પ્રમાણે મનુષ્યના મુખમાં અડધે વાઘ અને અડધે બહાર વાઘ એવે દેખાવે એકત્ર થયેલા તે બંને સરોવરના તીર મલે આવ્યા.
એવામાં સર્વાગ સુંદરીની એક દાસી ત્યાં રમવા આવી હતી તેણે પુનર્ગમન કરતાં આ તકમય દેખાવ જોયા. તેણીએ જઈને પિતાની સ્વામીનિને એ વાત વિદિત કરી. આવી વિસ્મયકારક વાત સાંભળીને સર્વાગ સુંદરીએ તેને પોતાની પાસે મંગાવ્યાં. અહીં દુર્જય રાજા જે તેના આવાસને વિષે ઘણા દિવસથી રહેલો છે તેની પાસે તે બંનેને લાવ્યા એટલે પતિ પણ આ વિનોદ જોઇને અત્યંત હર્ષ પામતે વિમાસવા લાગ્યા કે આ વાગ શી રીતે બન્યો હશે! એમ વિચારતાં દેવળને વિષે મિત્ર વિગના દુખથી પોતે પ્રાણઘાત કરવા તૈયાર થયા હતા તે વખતે તે દેવીએ તેના હરત પકડી કાનને વિષે “પુત્ર ! તું પ્રાણઘાત કર નહીં. આજથી છ માસે તને તારો મિત્ર કે ઈપણ સ્થળે અર્ધવાઘરૂપ મનુષ્યના વદનમાં પકડાયેલો મળશે, અને તે વખતે હું આ બધી આપુ છું તે તેને છાંટીશ એટલે પોતાના મૂળ શરિર પ્રત્યે પામશે” એવા વચન કહ્યા હતા તે યાદ આવ્યાં.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
શ્રોજેનધર્મ પ્રકાશ. તરતજ ઉલાસીત મને ઔષધી છાંટી અને તેથી વાઘ મનુષ્યના મુખમાંથી બહાર નીકળી જઈ મનુષ્યના રૂપમાં અજા કુંવર સચેતન થયો તેણે પણ અચાનક પોતાના વહાલા મિત્રને દેખી આનંદીત મને પ્રણામ કર્યા અને બંને અસ્પસ ભેટીને પિતાના આ પ્રમાણેના સંગથી હર્ષનાં અશ્રુ પાડવા લાગ્યા. તેવાર પછી બંને મિત્રોએ
એક સિંહાસન પર બેસીને પિત પિતાને વ્યતીકર કહી સંભળાવ્યો. ધન્ય છે આવા મિત્રોને કે જેણે પરસ્પર સંપુર્ણ ઉપગાર કર્યો. એવા મિત્ર રત્ન કવચિતજ અને તે પણ ભાગ્યશાળીનેજ મળી આવે છે.
બંનેનું ચિત્ત નિવત થયા પછી અજાપુત્રે રાજા પ્રત્યે કહ્યું કે “હે રાજન હવે આપ રાજ્ય ભૂમી તરફ પધારે, કારણ કે તમારા વિગે કરીને સર્વે પ્રજા અત્યંત દિલગીરીમાં નિમગ્ન રહ્યા કરે છે, બધાનવર્ગ શોક કર્યા કરે છે, કુટુંબીઓ ઉદાસીનતા યુકત થઈ ગયા છે, માટે હવે તેઓના દુખનું નિવારણ કરવું જોઇએ. વળી આવી રીતે એકાંત સ્ત્રી સંસર્ગ કરવો તે પણ ઘટીત નથી.” કુંવરનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી રાજાનું મન તરતજ સ્વરાજ્ય તરફ જવાને ઉત્સાહી થયું. તરતજ દાસીને મોકલી સર્વાગ સુંદરીને તેડાવી અને કહ્યું કે “મને મારા મિત્રનો વિચાર હતો તે સંયોગ થયો તેથી અમે હવે અમારા રાજ્ય તરફ પ્રયાણ કરશું.' કને મહા દુખદાયક એવાં વચનોનું શ્રવણ કરવાથી તેણીએ એકદમ નિશ્વાસ મુકો અને બોલી કે “હે પ્રાણમય તમે મારું હૃદય ન બાળે, ગ પ્રત્યે જવાની વાત મને ન સંભળાવી. હે નાથ ! અવિહડ મીત્તિ કરીને આમ તો છોડી મુકો એ સારૂ ન કહેવાય. હું બીય! મને તમારી સાથે નિવડ રંગ લાગ્યો છે તે તમે મારામાં છે અવગુણ દીઠ જેથી મને છોડી દે છે. આપના સંગમને આજે છ મહીના થેયા પરંતુ તે એક દિવસ વ્યતીત થયા જેવું લાગે છે, અને હવે એક દિવસ તે મારે છ મહીના જેવો થશે. પ્રાણનાથ તમે ઘર તરફ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
ધર્મ વિચાર. જવાને ઉસુક થયા છે તે પરાણે કાંઈ ઘર વશે નહીં. મારા રાખ્યા તમે રહેવાના નથી તે નિશ્ચય જાણજો કે મારો પ્રાણ આપની સાથે આવશે અને પુદગળ અહીં રહેશે. હવે જે આપ જવાને નિર્ણય કરી બેઠા છે તે મેં જે આ પનો એક મેટ અપરાધ કર્યો છે તે કહું છું. આપ સાંભળે–
અપૂર્ણ.
धर्म विचार.
(જિન પૂm).
(સાંધણ પાને ૧૭ થી.) પંચામૃત યુક્ત જળ કળશ લઈને જિન મહારાજાની સમીપે ગમન કરનાર મનુષ્ય પ્રથમ જળપૂજા અથવા તે સંબંધી કાવ્ય કે દુહા વિગેરે કહીને પિતાનાં વસ્ત્ર ભગવંતને શરિરે ન અડકે તેવી રીતે કળામાંથી જળધારા કરે. સારી રીતે પ્રક્ષાલન કર્યા પછી અમુલ્ય, સુગંધી અને મૃદુ શ્વેત વચ્ચે કરીને ભગવંતનું શરિર જળરહિત કરે ત્યાર પછી બીજી ચંદન પૂજા અથવા તે સંબધી કાવ્ય કે દુહા કહીને ચંદનપજા કરે તેમાં પ્રથમ વિલેપન યોગ્ય બરાસ કસ્તુરી વગેરે સુગંધી પદાર્થનું મુખ કમળ શિવાય શરિરના સર્વ ભાગે વિલેપન કરી ભગવંતા નવ અંગે નવ તીલક કેશરનાં કરે.
બીજી ચંદનપૂજા કરી રહ્યા પછી શુદ્ધ કરીને લારા જે - 1 કા મનુ પૂજન કરતાં કરતાં કરતુની ફ દુહા, કાબ અને પૂજા વિગેરે લે છે પણ તે વિરૂદ્ધ છે.
૨ પાદાંગુષ્ટ, ૨ જાનુ, ૩ હાથનાં કાંડાં, ૪ એસ (ખભા). ૫ ભરતક શિખા, ૬ ભાળતિલક, ૭ ક. ૮ હદયકમળ. અને ૯ નાભી કમળ એ નવ અંગે તીલક કરવાનાં છે જેમાં પ્રથમના ચાર અંગે બબે તીલક કરવાનાં છે તેમજ ભાળમાં મધે તીલક જડેલું છે તો બે બાજુમાં બે કેશરનાં તીલક કરવાં.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રીજેનધર્મ પ્રકાશ. પુષ્પ સમુહ તે ભગવંતના શરિર ઉપર ભીતી રીતે રંગ બેરંગી સામસામા ગોઠવીને મુકે, કેટલાએક ની માળાનું બંધન કરીને ભગવંતના કંડને વિષે માળા રેપણ કરે. એ પ્રમાણે અંગ જાની સમાસી થયાથી મુખકોષ જે અષ્ટપટ કરીને બાંધેલ હોય છે, જેનું મુખ્ય કારણ રવદન ને નાસિકાને દુગદી શ્વાસ ભગવંતના શરિર ઉપર જવા ન પામે એ છે તે છેડે અને અગ્રપ જા કરવી શરૂ કરે.
વિનયચંદ્ર–અગ્રપૂજા કયાં રહીને કરવી યુક્ત છે ?
જ્ઞાનચંદ્ર –અગ્રજામાં જે પાંચ પજાને સમાવેશ થાય છે તેને માંથી ધુપ અને દીપપૂજા ગભારાની અંદર રહીને અને બહાર રહીને બંને રીતે કરવાનો રીવાજ ચાલે છે અને બીજી અક્ષત ફળ અને નેવેધ એ ત્રણ જ ગભારાની બહાર રંગમંડપમાં રહીને જ કરવામાં આવે છે તે રીવાજ પોગ્ય છે પરંતુ કેટલાએક અજ્ઞાનીજને
પપૂજા કરતાં અગરબત્તીનો કે બીજો ધુપ જિનપ્રતિમાની અત્યંત સમિપ ભાગે કરે છે તે અયોગ્ય છે.
ધુપપૂજા ગુગંધી અગરબત્તીથી, અષ્ટાંગ ધુપથી, દશાંગ ધુપથી કે બરાસની કીટી વિગેરે બીજી સુધી વસ્તુઓથી થાય છે, દીપ, જા ઘતયુકત આરતી મગળદીપકની સમીપે કરન ખંડ મુકી પ્રજવબીત કરીને કરવામાં આવે છે અને કેટલ એક ફકત રકાબીમાં આ સતનો સ્વસ્તિક કરીને સનમુખ કપુર મુકીને કર છે ત્યાર પછી ચા•ાર ગિર માહિતી કરી બાર બાર મા થઇ અક્ષત કરીને સ્વસ્તિક, નંદાવર્ત કે અષ્ટમંગળીક આળખી તે ઉપર યથાશકિત દ્રવ્ય મુકી ઉત્તમ ફળ અને નૈવેદ્ય છે. જે ઓછી શકિત હોય તે ફળ નૈવેદ્યને ર થાનકે બદામ, પારી અને શેર , મુકે.
વિનયચંદ ! આ પ્રમાણે અમારી પૂજા સ જનબંધુઓએ કરવી જોઈએ. ભકિન્ન છે તે શકિતને અનુસાર થાય છે તેથી મેં સાધા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ વિચાર.
૧૫ રણ શક્તિવાનથી બની શકે તેવી રાતનું સંક્ષિપ્ત વર્ણન કરેલું છે પરંતુ પૂજા કરનાર જે મહર્જિક હોય તે અત્યંત વિસ્તાર થી અને બહુ મૂલ્ય ઉપગરણોથી તેમજ પૂજન વસ્તુઓના મોટા સમુહવડે પૂજા કરે. પૂજા કરવાના સાધને જેમ જેમ શ્રેષ્ટ હોય છે તેમ તેમ મા ભાવની વદ્ધિ વિશેષ થાય છે કારણ કે દ્રવ્ય તે ભાવનું કારણ છે. કહ્યું છે કે – દ્રવ્ય ભાવ રોય પજના, કારણ કાર્ય સંબંધ
ભાવ તવ પુષ્ટી ભણી રચના દ્રવ્ય પ્રબંધ. અંગપૂજા અને અપૂજા કરી રહ્યા પછી ભાવપરા જે ચેત્યવંદન રતવનાદિથી થાય છે તે કરતા પહેલાં નવકાર વાળી ગણવાને રિવાજ ચાલે છે. નવકાર વાળી સુવર્ણની, રૂપાની, ફટીકની, પરવાળાની, મોતીની, ચંદનની અને સુત્ર વિગેરેની હોય છે તે સર્વમાં સુત્રની નકારવાળી એક છે. નવકારવાળીની અંદર પારા (૧૦૮) પરા જોઇએ નવકાર વાળી અંગુઠા ઉપર નખ ન અડે તેવી રીતે તેમજ પિતાનાં પહેલાં વસને પણ ન અડે તેવી રીતે રાખીને ગણવી, જેમ પૂજા કરવામાં તસલી આંગળીની પાસેની આંગળી નિર્માણ કરેલી છે તેમ નવકારવાળી ગણવામાં અંગડાની પાસેની આંગળી નિર્માણ થયેલી છે, જો કે બીજી આંગળી મનુષ્ય લોકના અને વર્ગના સુખને અપાવનારી છે. પરંતુ અંગુઠાની પાસેની આંગળીએ કરીને ત્રીકરણ શુદ્ધ નવકારવાળી ગણવાથી અથાત્ પંચ પછીનું સ્મરણ કરવાથી વાવ મોક્ષ સુ કામ થાય છે.
નવકાર મળી કેટલી ગણવી તેના કાંઇ નિયમ નથી પરંતુ એક નવકારવાળી ગણી રહ્યા પછી બીજી ગણવાના પ્રારંભમાં મેરૂ ન ઓળંગતા જ્યાંથી પહેલી નવકાર વાળી ગણવી શરૂ કરી હોય ત્યાંથીજ બીક ગણવી શરૂ કરવી. ત્યાર પછી ચેયવંદન કરવાના મારંભમાં જિનપૂજા સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસીહી કહીને ત્રણ ખમાસમણ દેવા તેને પંચાંગ પ્રણિપાત કહે છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાર. : વિનયચંદ્ર-—ખમાસમણ દેવામાં પંચાંગ પ્રણિપાત શી રીતે થાય છે?
જ્ઞાનચંદ્ર––બે જાન, બે હસ્ત અને એક ઉત્તમાંગ જે મસ્તકને મળીને પાંચ અંગ જમીને લગાડવા તેનું નામ પંચાંગ પ્રણિપાત છે અને તે જોગ મુદ્રાએ થાય છે.
ત્રણ ખમાસમણ દઈ ઈરછા કારણ. કહી ચૈત્યવંદન, જે કાંચી, નમુથુર્ણ, જાવંતીઈઆઈ, ખમાસમણ, જાવંતી કેવી સાહુ અને નમહેતું કહીને તવન કહે. રતવન કહીને જયવિયરાય કહી ઉભા થઈ અરિહંતજીઆણું અને અન્ન થે ઉસસીએણે કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારીને તુnી (ઈ) કહે ત્યાર પછી જે પરચખાણ કરવું હોય તો એક ખમાસમણ દઈ, ઉભા થઈને પરચuખાણ કરે.
વિનયચંદ્ર–આ બધી વિધી કઈ મુદ્રાએ કરે ?
જ્ઞાનચંદ્ર–ચેત્યવંદનથી માંડીને જયવિયરાય પૂરા થતાં સુધી જોગ મુદ્રાએ ડાબો ઢીંચણ ઉભું કરીને બેસવાનું છે પણ તેમાં ત્રણે પ્રણિધાન મુકતા સુકિત મુદ્રા કરવાના છે.
ત્યાર પછી ઉભા થઈને કાઉસગ્ગ કરવો તે જિનમુદ્રાએ કરવાને છે. આ સંબંધમાં વધારે જાણવાની આ કાંક્ષા હોય તે હે વિ.
૧ અને અન્ય આંતરેલી આંગળીએ કરીને કમળના છેડા સરખાં અને હાય કરી કોણ પેટ ઉપર થાપન કરવી તેનું નામ જોગમુદ્રા છે.
| ( iદ "ા ) . ર વતી ચેઈએ, ૪તી કેવી સિાહ અને આભડા સુધી "વિયરાય એ ત્રણ પ્રણિદાન છે.
૩ બે હાથને ગર્ભજ રીતે એકઠા કરી મસ્તકે લગાડવા તેનું નામ મુકતા મુકિત મુદ્રા છે. કેટલાએક આગાથા હાથ મરતો ન લગાડવા, છેટા રાખવા એમ કહે છે)
૪ ચાર આંગુળ આગળ અને તેથી ઓછો પાછળ જે પગના તળીઆ અંતર રાખીને ઉભા રહેવું તેનું નામ જિનમુદ્રા છે.
(મૈત્યવંદન જા )
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૧૫૭ નયચંદ્ર! પ્રવચન સાહાર વિગેરે ગ્રંથોનું અવલોકન કરવાથી જાણી શકાશે. જિનપૂજા પ્રાતઃકાળ, મધ્યાન કાળ અને સા કાળ ત્રણ વખત કરવાની છે કહ્યું છે કે –
(અપૂર્ણ) સંમતિ , (આરામનંદનની કથા.)
| (સાંધણ પાને ૧૪૨ થી) આ વખતે કુંવરે જાણ્યું કે કોઈ ઉપદ્રવ કરવા આવ્યું છે તેથી તે છલંગ મારી કુંડ કુદીને તેની સામી બાજુએ ગયો અને તરતજ ત્યાંથી દોડીને, જે માણસ પિતાને કુંડમાં નાખવા આવ્યું હતું તેને પકડીને કુંડમાં નાખી દીધા. આ કપટ કરનાર તે યોગી પિતેજ હતું અને તેથી કુંવરને મારીને જે દ્રવ્ય લેવાનું તેણે ધાર્યું હતું તેથી ઉલ ટુંજ થઈ પોતે જ ખોદેલા ખાડામાં પડયો, અને કુંવર જે પરોપકાર વાતે તેનો ઉત્તર સાધક થયો હતો તે જ બચી ગયે. જેવો તે ચા ગી કુંડમાં પડે કે તરતજ મંત્રાધિષ્ઠાયિકા દેવીએ તેને સેનાને પુરૂષ કર્યા અને પોતે ત્યાંથી ચાલતી થી જ્યારે અગ્નિકુંડ માં મુર્ણ પુરૂષ દીઠ અને ગિને ન દીઠો ત્યારે તેને ખાત્રી થઈ કે હું એક લુચા વો ગીના સપાટામાંથી નવકાર મંત્રના પ્રભાવથી બચી ગયા અને મારી ઘાત ઇરછનાર તે વેગિ પિતાની મેળ પિતાને કરેલા "ના બદો પામે. અગર જો કે આ મને
થી કાર મંત્રની આરતા હતી પરંતુ આ બનાવથી તેની આતા અત્યંત દઢ થઇ. કહ્યું છે કે – वने रणे शत्रु जलाग्नि मध्ये, महार्णवे पर्वत मस्तकेवा।। सुनं प्रमत्तं विषम स्थितंपा, रक्षन्ति पुण्यानिपुगतानि।।
આ સુવર્ણ પુરૂષને ત્યાંજ દાટી તથા તે જગ્યા દયાનમાં રહે તેટલા સારૂ ત્યાં નિશાની કરીને તે આ ગળ ચાલ્યો. આગળ ચાલતાં
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રીજેનધર્મ પ્રકાશ. એક રેગિણી પિતાની શિષ્યાઓની સાથે વાત કરતી તેના જોવામાં આવી. કુંવર પણ ગુપ્ત રીતે તે વાત સાંભળવા લાગ્યા. મુખ્ય ગિણીએ પોતાની શિષ્યાઓને પુછયું કે તમને આટલી બધી વાર ક્યાં લાગી? તેના જવાબમાં તે શિષ્યાઓ કહેવા લાગી કે આજે અમે એક કૌતુક જોયું છે તે આપ સાંભળો. એમ કહીને તેઓએ વાત શરૂ કરી. તે ધોગિણી અને ગુપ્તપણે કુંવર બને સાંભળવા લાગ્યાં. તેઓમાંથી એક શિખ્યા બોલી કે આ જે બુદ્ધિમાં ભરત ક્ષેત્રને વિષે વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણે જાણે મંગળનું જ ધામ હાયની તેવી મંગળાવતી નગરીને ઉદ્ય માછી ના મને વિઘા પર રાજ અછાપદ પર્વત ઉપર જ હતા. રસ્તામાં તે હરીપુર ન નગર પારો આવી પહો છો. ત્યાં ઉઘાન માં મહેદ્ર રાજાની ૨તિ સુંદરી ના એને જળક્રીડા કરતી જોઇને તે અકલ ઉપર ચઢીને બેઠા. અને રૂપમાં રતિને પણ હરાવે એવી આ રતિ શું દરીની જળક્રીડાદિક ફીડાએ જોવા લાગ્યો. કેટલીએકવાર જળ ક્રીડા કરીને તે અતિ સુંદર પિતાની સખી મંકરીને કહેવા લાગી “સખી લેકર ! પ્રાણનાથને પિલા સુગંધી પુષમય કંચુકની કંઇ ભાળ લાગી ?" એમ કરીએ કહ્યું કે તારા પુન્યોદયથી તે મહારાજાને જડથો છે. બિ સુંદર કે તે ક્યાંથી અને કેવી રીતે જડે? તેના જવાબમાં મકરાએ કઇં કે આપણા નગરમાં કેટલા એક છે નિશાચર ગ ગ ૨ ક૨. પાને આવ્યા હતા તેમને આ પળા કોટના કયા અને મા ! જાએ તે લોકોનાં ઘર લુંટી લેવાના હમ થી. એ કાં કે જે લોકોનો માલ ચારા પો હોય તે તે કા પ ા પ ા ભાવ એ છેખી લઈ જ.
મહારાજના આવા હકમથી તરત જ તે હા કો યાં જ વક જઈ પહોંચ્યા અને તેમનાં ઘર, લુટ તેમાં?' એ મુલ્ય કંચક હાથ લાગ્યા. તે ને મ પની આg છે તે છે ? હા પાયા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત. લઈ આવું. આવું સાંભળી તરતજ તિ સુંદરીએ તે રાખીને કંચુક લાવવાની આજ્ઞા કરી અને તે લેવા ગઈ. આવા કંચુકના વખાણ સાંભળી વક્ષ ઉપર બેઠેલા વિધુમ્ભાળી રાજનું મન તે કંચુક ઉપર લાગ્યું અને તે જોવાને કાર નીચે ઉતરી દાસીની પાછળ ચાલ્યો. મહેદ્ર રાજાની પાસેથી કંચુક લઈ આવતી દાસીને તેણે જોઈ અને જે તેણે તેની અલૈકિક ખુશબો તથા આ કાર જોયો તેવોજ તે કંચુકે તે દાગીના હાથમાંથી ઝુંટવી લઈ આપશમાર્ગે ચાલતો થયો. આ કંચુક લઇ તે વિદ્યાધર રાજા પિતાના અંતઃપુરમાં ગો. પિતાની માનીત પીને કંચ આપવા જાય છે તેવામાં તેની શોકય બેલી ઉડી કે જો તમે એ કંચુક તેણીને આપશે તે મારે અગ્નનું શરણ છે. આથી તે વિદ્યાધર કંચુક આપતાં અચકા અને તે બન્ને શાકો વચ્ચે લડાઈ શરૂ થઈ તેથી છેવટે તે કંચુક બેમાંથી એક સીને ન આપતાં તે પાછો અષ્ટાપદ પર્વત ઉપર થવાને સારુ ચાલતો થા. આવું કહીને શિષ્યા બેલી કે અમને આ આશ્ચર્ય જતાં વાર લાગી. તેથી કૃપા કરી ક્ષમા કરો.” આવી રીતની વાત તે યોગિની અને તેની શિષ્યા ન થતો સાંભળીને આગમનંદન કે. ચુકની ખબર મવાથી ખુજલી થવા પરંતુ પ્રાવતીએ પ્રાણ ત્યાગ કર્યા હશે એટલે કે કાંઈ ઉપવા નું એવું ધા પાક પર્વની પ પ ણ નથી કે બિના અન છે મા પડવાને સારૂ પાછો શા છે અને તેની ન ક આવી છે. જયાં તો નવકાર મંત્ર જાપ કરી અરિતાગાર ગરા કરી તથા ચોરાશી લાખ વક થાળીમાં ઉત્પન્ન થતા 9 ને મારી જે અગ્નિ કુંડમાં પડવા જાય છે તેવો જ જે વા નીચે તે ઉમે હતો તે વૃક્ષ ઉપરથી એક કાગળ પડશે. આની રીતે અચાનક પિતાની ઉપર એક લબેલો કાગળ જોઇ કુંવર કંડ માં ૫ તે અચકો ને તે પાંચ વો શરૂ કર્યો.
*
. 1,ી વહેમ !' | ,', ' ', ' ા ,
પા ૨ ,
! મન': ન
-
૫ લીગન
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને શું ; } !, આઠ વરરાની : કરીને મુખ છે અને આપા રન મ : ! !! મ : 0 Mી ? “ !! * * અને વા ય મા પી: નરક મે કયા છે તે છે કે તે ઈ ' ' , " છે . 1 તુરત તમે માન , જો || 1- રા ર ળ મ કે | * મા તે છે ' છે. જે ની દવા છે એ ન દ પ લ ? ||| '' '' : ૫. ? : : 15 ની '11 (ા મન ને.”
પન માંગી રહે એ મ પ. પરી કે નાખે છે ને વાને તેણે ઊંચું જોયું એટલે પોતાના ઘરને એક વાનર વસે ઉપરથી ની ઉતરી હાથ જોડી ગામે આવીને ઉભો રઆ ગમદિને ગિાર કર્યા છે પદ્માવતી ૧ી છે. તેથી હવે કંગુ કે લીધા વિના જવું તે ડીક નથી તેથી તેણે તાડ 1શના પન ઉપર ઈસના ૨ કરીને પત્ર લખી તે વાનરના હાથમાં આવે તેમાં લખ્યું કે “મને તમારી પત્ર પહોચે છે અને હું થોડા દિવ૫માં તમારી તરફ આવીશ તેથી આપ કઈ પણ ત હ બાહસ થવા દેશે નહીં. લી. આજ્ઞાંકીય ગીરની આરામદનના પ્રણામ.' પત્ર લઈને નાનર ચાલ્યો અને દેશમાં આવી તે પત્ર મહારાજા વિકમના ઇથમાં આવે. તેમણે લાંચીને તરત પાવતી માગે છે કે અને જાણે કુંવર ઘરે આવ્યા હોય છે ' ' ઉ કરવા માં ૫ : મા.
તે હર્ષથી તે ૫ ને પતિ પમાન ગણી નિમ્ | દર્શન કરવા લાગી હવે મારા મનંદન કુમાર કાન ' આ પી વિદાય કર્યા બાદ તરત ચુકની શોધને માટે આ ' ગા કે વક દર c di તેણે કેટલા એક પંગને માને છે છે કે ફી | મા !
હા . એક તાર રાજા શે છે અને જેની " . || - 1 Tયા હાર પાળનું રૂપ ધારણ કરીને આ ગળ ઉભા રજી. ક મ નાર રાએ ધારપાળને હુકમ કરી કે તું આકાશમાં ' 1 એ ' મને કે તેના ગરા ગાતા ની પ ઘડાવી '' ', ' ' . ' vi / કાર !'' | | | | | | ' / | |\ / /.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
उवाजमनी पहोंच .
૧૦ મી જૈન શશી ઇજા, ૧- શ્રૃધરી કાચ પ્રયાસ, ૧-૨ ઝવેરી શૃંગ કંકુ ૧-૦ થા, નાનથં ગાંડો ૧-૩ શા, હીરાચંદ કલાણું”, ૧-૩ શા. નાથાભાઈ નારણજી ૧-૦ શા. ગોકળ ફુલાણી, ૧-૩ શા, ત્રીકમ ઉજમશી, ૧-૦ શા, લલ્લુ મોરારજી, ૧-૩ શા, માણેકબંદ કપુરશ્ચંદ
૧૦૦ ગ્રેડ ગાંડા લખું. ૧-૨ ) ચુનીલાલ કેશરીશુદ્ધ ૧-૩ . મોનલાલ નગીનદાસ, ૧૭ શા, વાડીલાલ જેઠા
૧-૦ !!, ઝુડા સા.
ભૂત...ગયા અંકમાં ચોપાનીઞાની પહેાંચમાં જનખેાષક નામ લખ્યું છે તે જૈન બાધક સમજવું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ૧૬ : દેખાવ
૧૩ ૫, બાયલા ૧૩ ઝવેરી ખીમચ મુળમં ૧૩ શા. ખુશાલયા ઉત્તમચંદ, ૧-૦ વારા. નરોતમ ગીરધર ૧૩ થકીલ વીસનજી માનશંગ, ૧૦૦ શા, નીચંદ નાગજી ૧-૩ શા. રતનચંદ વસ્તાય. ૧-૦ થા. ગંભીર સામજી.
૧-૩ 31.
૧-૩ ગાંધી બાલમંદ ખેચર, ૧-૩ શા. ભવાનીદાસ સાંકળમાદ,
...
૧-૨ શા, કરશન નાગજી. ૧- મા. હીશુંમ રામઁ.
લવાજમ મોકલનારાઓને સગવડ,
મૂળ અમારી 'ક્ષાંચ શંભાના મંત્રી શા. હરીચે થોભણુ છે, બહારકોટ છીપીંગાલી શા. ચોભણુ દામજીની દુકાને
સુરત અમારી માંગ સભાના મંત્રી શા. ચુનીલાલ છગન છે. તે શાઇપોળ.
વોરા અમારી મુંબઈ માંચના સભાસદ ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ ૪. એવરીવા! ડીમ્
ળ.
ધસ પ્રોંક નાના મંી શા. જેસંગભાઈ સાંક
તંત્રો.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રાહકોને અગત્યની, સાપના મહેરબાની આપની સમીપ સુદ્ધાં અમારા દસ અંક પર , છતાં લવાજમ મોકલવામાં પ્રમાદ થયા કરે છે તો કે દીન ? 1 || અંદર જરૂર મકલા નરની શો. આશા છે કે તમે એમ 11 મારૂ જ ટપાલ ખર્ચ કરવાની જરૂર રહેશે નહી તે સહેલો હાક સુણીy ' કર , મ! રાખલા દરેક અંકના બે અને પ્રમાણે લામiાક લી. દઉં. પહેલો અંક છપાઈ આવ્યો છે તેથી જે ચાહકોને મળે તેમણે તેવા ખબર આપી મંગાવી લો. ' ' , , ; ; જે સાહેબોએ લવાજમ મોકલ્યા છતાં પગ એક માસની અંદર ન અપાણી હોય તો તેમણે કરીને તે ખબર પાની તસ્દી લો. નવીન ખબર. વિવાદના ઉપાસક અને શાન ગુણ ગ્રાહક બંધુઓ પર, આપીએ છીએ કે તન ધર્મની તમામ ગોપડીઓ ( ભીમશી માણેક મારફત પાઓલી સુદ્ધાં) વ્યાજબી અને રોકડી નીતિ સારી બાને ફસમાંથી મળશે પરદેશવાળને વધુમેબલ પારગલ કરી મક, લવામાં આવશે. અમારી સભા તરફથો છપાવવામાં આવેલી માંડીત રતાળી ભાગ છે, સારાને તથા વીરસ્થા કની પુળ. દેરાને નિબંધ મને રામકિત દઇર ઉગ પડી" નું માં , 1 - | ઘાંચમા મા પારથી, અમદાવાદ થી તે ધક ગોના . રાવી મુંબઈમાં ભીમળો શોક પાસેથી ' . ' 1 | હાર મારી છે ની ( :' ; ' ' _ ' કે ' For Private And Personal Use Only