________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિબળ નાટક, સુખની વાંછના કરતી હોય તે કાંઈપણ ડર રાખ્યા શિવાય આ હરિબળની સાથે ગાંધર્વ લગ્ન કરજે.
વસતશ્રી –(રમત) ખરેખર આ કઈક મહા પુરૂષ જણાય છે તે હવે ગઈ વસ્તુને શાચ કરી ફોગટનું દુઃખી થવું તે સારું નથી, વળી મને તે મારી ઈચ્છીત વસ્તુ કરતાં પણ સારી વસ્તુ મળી આવી છે તેથી હવે મારે શા માટે ગાંધલ કરવામાં વિલંબ ક' રવો નઇએ.
હરિબા---( 1 પીને fiા માં પ ની ) મીયા ! હવે શી ઈરછા છે?
વસંતશ્રી–પ્રાણનાથ! હું આટલી જ રાહ જોતી હતી કે જ્યારે આપને વદનમાંથી મને અંગીકાર કરવારૂપ શબદો ચાર થાય. (આકાશ તરફ અને ચારે બાજુ જેવ) સર્વે વનદેવતાઓ, બેચર અને વિઘાધર ! હું તમારી સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે બાબતમાં આ હરિબળની બે અર્ધાના તરીકે વર્તીશ.
(ખા પ્રમા મ કહાન ના ' માં ! શકત શને હાર કાઢીને ધ ર સા હરિબળના કંદમાં પો ).
મીય પતિ ! ચાલો હવે આપણે આ પાના વિશાળ પુરમાં જઇને નિવાસ કરીએ.
જાય છે)
-
પ્રથમ અંક સમાપ્ત.
For Private And Personal Use Only