________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૪૬
શ્રી ધર્મ પ્રમાણે, હરિબળ – ઉગ સેરે) હે સમુદ્રાધિપતિ! મને આપેલા વચનનું સ્મરણ કરી મને સહાય થા.
(મુદ્રાધિપતિ દેવ પ્રગટ થાય ) સમુદ્રાધિપતિ–હરિબળ તું બીલકુલ ગભરાઈશ નહીં ચૌમ કહીને હરિબળને થે લઇ જાય છે, જે ના કરો કે ' લાવે અને તેને મર છે મુકીને) હે હરિબળ ! તું સર્વ ગુણસંપન્ન થાઓ.
*
હરિબળ – વસંત ની રાખ જે.
લાવવું. કલંક રહીત તુજ મુખડું નિહાળી, શશિ સોમ આકાશે મગ વિલોકી લોચન તારાં, જંગલ માંહી વર્ગ ચડે. મૃગ પતિ કદી અલોકી તારી, ગીરિ દ૫ નિવાસ કરે વેણીથી ફણીધર લાંછને, ભગ્રહ માંહી પ્રવેશ કરે. અદાડમ કળી સમ દંત શૌભતા, નાસિકાથી શુકલા જ મરે ચાલ થકી ગજરાજ હારીને, મરતક ઉપર છાર છે. કુચ યુગલને કનક કળ મનો, ઉપમા આપું તે ન ખરે કનક કળસ અમૃત લીગ ખાલી, કુચ યુગલથી તેહ રે. જંઘ યુગલ તે એક ક્ષણ માંહી, કદળી કે ગર્વ હર; પુર્વ પુણ્ય કયાં હોય જેણે તુજ સમ યારી તેને મળ,
વસંતશ્રી રામત અરે ! આ હું શું છે. આ જ માણસ છે કે જે ઘડી પહેલાં એક નીચ માણસના શાકમાં હતા. શું તેજ માણસ હમણાં રાજકુંવર સદશ પિશાક ધારણ કરીને મારી સન્મુખ ઉભે છે. અહ ! આ માણસ છે. એવા છિપુરા કરતાં રૂપમાં અને ગુણમાં ઘણોજ શ્રેષ્ટ જણાય છે. હું મારું મારું ભાગ્ય સમજુ છું કે તે મારી સાથે આવ્યા.
(બમ સિડર છે વામ મા !? 1'ની જ છે ! હે વસંતશ્રી ! જે તારું ભલું - જાતી હોય અને સંસારીક
For Private And Personal Use Only