SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ શ્રીજેનધર્મ પ્રકાશ. પુષ્પ સમુહ તે ભગવંતના શરિર ઉપર ભીતી રીતે રંગ બેરંગી સામસામા ગોઠવીને મુકે, કેટલાએક ની માળાનું બંધન કરીને ભગવંતના કંડને વિષે માળા રેપણ કરે. એ પ્રમાણે અંગ જાની સમાસી થયાથી મુખકોષ જે અષ્ટપટ કરીને બાંધેલ હોય છે, જેનું મુખ્ય કારણ રવદન ને નાસિકાને દુગદી શ્વાસ ભગવંતના શરિર ઉપર જવા ન પામે એ છે તે છેડે અને અગ્રપ જા કરવી શરૂ કરે. વિનયચંદ્ર–અગ્રપૂજા કયાં રહીને કરવી યુક્ત છે ? જ્ઞાનચંદ્ર –અગ્રજામાં જે પાંચ પજાને સમાવેશ થાય છે તેને માંથી ધુપ અને દીપપૂજા ગભારાની અંદર રહીને અને બહાર રહીને બંને રીતે કરવાનો રીવાજ ચાલે છે અને બીજી અક્ષત ફળ અને નેવેધ એ ત્રણ જ ગભારાની બહાર રંગમંડપમાં રહીને જ કરવામાં આવે છે તે રીવાજ પોગ્ય છે પરંતુ કેટલાએક અજ્ઞાનીજને પપૂજા કરતાં અગરબત્તીનો કે બીજો ધુપ જિનપ્રતિમાની અત્યંત સમિપ ભાગે કરે છે તે અયોગ્ય છે. ધુપપૂજા ગુગંધી અગરબત્તીથી, અષ્ટાંગ ધુપથી, દશાંગ ધુપથી કે બરાસની કીટી વિગેરે બીજી સુધી વસ્તુઓથી થાય છે, દીપ, જા ઘતયુકત આરતી મગળદીપકની સમીપે કરન ખંડ મુકી પ્રજવબીત કરીને કરવામાં આવે છે અને કેટલ એક ફકત રકાબીમાં આ સતનો સ્વસ્તિક કરીને સનમુખ કપુર મુકીને કર છે ત્યાર પછી ચા•ાર ગિર માહિતી કરી બાર બાર મા થઇ અક્ષત કરીને સ્વસ્તિક, નંદાવર્ત કે અષ્ટમંગળીક આળખી તે ઉપર યથાશકિત દ્રવ્ય મુકી ઉત્તમ ફળ અને નૈવેદ્ય છે. જે ઓછી શકિત હોય તે ફળ નૈવેદ્યને ર થાનકે બદામ, પારી અને શેર , મુકે. વિનયચંદ ! આ પ્રમાણે અમારી પૂજા સ જનબંધુઓએ કરવી જોઈએ. ભકિન્ન છે તે શકિતને અનુસાર થાય છે તેથી મેં સાધા For Private And Personal Use Only
SR No.533010
Book TitleJain Dharm Prakash 1885 Pustak 001 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1885
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy