________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિજ્ઞાત. સન સુશ ગ્રાહકોએ આ માપાનીમ્બાના સ્વપ મધ્ય તરફ વિચાર ન કરતાં તેનું સારી રીતે બહુ માન સાચવી વાંચવું. ખીન્નકુલ થ્યાસાતના કરવી નહીં કારણ કે જ્ઞાનની આસાતના કરવાથી અજ્ઞાનપણું પ્રાપ્ત થા છે. અર્થાત્ જ્ઞાનાવરણી કર્મ બંધાયછે. આ વાક્યને લક્ષમાં રાખીને ચોપાનીયું વાંચીને રખડતું ન મૂકતાં યોગ્ય સ્થાનફે મૂકી વિનય સાચવવો જેથી કરેલો પ્રયાસ સફળ થાય.
अनुक्रमणिका.
વિષય.
૧ હરિબળ અને વસંતશ્રી (પંચાંકી નાટક)... ૐ સત્ય ( આળ પુત્ર પરિત્ર) . ધર્મવિચાર (જિન પૂજા) જ-મુમકિત (આરામનંદનની કથા)
***
...
840 IN
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
BB1
...
83.
.
૧૪૫
ixe
13
va
जैन कन्याशाला माटे, શ્રી શિક્ષક જેચ્યું છળ, (ઈનામ ૧૧૦) નુ
ગુજરાતી ભાષાનું સારી રીતે લખી વાંચી શકે તેટલું અને ધર્મ સંબંધી શુદ્ધ રીતે પાંચ પ્રતિક્રમણનું જ્ઞાન ધરાવનાર કોઇ શ્રાવિકા પગાર લઈને રહેવા ખુશી હોય તો તેણે મને લખી જણાવવું. તેની યોગ્યતા ગુજખ પગારનો બંદોબસ્ત કરી રાખવામાં આવશે. અને એવો શિક્ષક શોધી આપનારને ઉપર જણાવેલું ૨૧૦) નું ઈનામ મારી સભા તરફથી મળશે.
મંત્રી, ૐ, ધ, ત્ર, મૂળા,