Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૧ 3. જો
3
તા
?
wor))%
છે. શ્રીમદ બુદ્ધિસાગરજી પ્રમાળા; ગ્રન્થાક નં. ૧૫
ગિનિષ્ઠ મુનિ મહારાજશ્રીબુદ્ધિસાગરજીકૃત છે .
- અધ્યાત્મ
ભજન સંગ્રહ.
.
છે
શેઠ ઝવેરચંદ દરજીની સહાયથી
ક નાના ના મા ના બાર વાત છે કે
પ્રગટ કર્તા,
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ,
ચંપાગલી–મુંબઈ
વીર સંવત ૨૪૩૭. વિક્રમ સંવત ૧૯૬૭.
SA
કીંમત રૂ. ૦-૬૦ શ્રી જન પ્રીન્ટીગ વર્કસ લીમીટમાં શા. જેઠાલાલ દલસુખરામે છાપ્યું છે. ખપાટીયા ચકલા સુરત. હું કે,
* *~ ~~ ~
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
V
www.kobatirth.org
શ્રી
પુદ્ધિસાગરજી ગ્રન્થ માળા પૈકી આ પદરમા ગ્રન્થ વાંચકા આગળ રજુ થાય છે. આ ગ્રન્થ ભજન સંગ્રહના જુદા જુદા પાંચ ભાગેા પૈકી માત્ર બે ભાગમાંથી અધ્યાત્મ પ્રકરણ એટલે અધ્યાત્મ વિષયના ભજના (પા) ના સંગ્રહ રૂપ છે, ખીજા’ બાકી રહેલ અધ્યાત્મિક ભજના તેમજ વૈરાગ્ય, નીતિ, આદીનાં ભજ્જનેાનાં પુસ્તકો હવે પછી સમાજ આગળ રજુ કરવાના ઈરાદો છે.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત ભજન સ‘ગ્રહના ચાર ભાગ મળબેધી લીપીમાં એક ભાગ (પાંચમા ) ગુજરાતી લીપીમાં અને અમદાવાદ ડીં ગ તરફથી પ્રથમ ભાગ ગુજરાતી લીપીમાં એમ ભજન પદ્મના ગ્રન્થા બહાર પાડવામાં આવેલા છે જેમાંના ઘણા ભાગોની નકલેા ખલાસ થવાથી; તેમજ આ ભજન પઢે માત્ર જનાના અથૈજ ઉપચાગી નહી પણ હર કાઇ ધર્મીનુયાયી મનુષ્ય માત્રને ઉપયાગી હાવાથી આ ગ્રન્થ આ રીતે ખાસ જુદોજ બહાર પાડવામાં આવ્યે છે. આ ગ્રન્થના પ્રગટાવૈં માંગરોળવાલા શેઠ - ઝવેરચંદ ઇદરજીએ રૂ ૧૦૦)ની સહાય કરી છે. જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. કેમકે સાત્તમ માર્ગ જ્ઞાનમાર્ગ છે.
ܕ
પ્રસ્તાવના.
આ ગ્રન્થમાંના ભજનોની ઉત્તમતા, રસીકતા, અને ખેાધકતા બાબત અત્ર વિવેચન કરવાની આવશ્યકતા એટલા માટે વિચારી નથી કે હાથ કકણુને ભારસીની શું જરૂર ?
ચ’પાગલી–મુંબઈ પેાસ સુદ ૧ રવી ૨૪૩૬-૪, ૧૯૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી રચિત આવા અનેક ગ્રન્થા બહાર પાડવાને દરેક રીતે શક્તિવાન રહીએ એવી શુભેચ્છા ર્વક અમે વીરમીએ છીએ.
લી
અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા.
પ્રગટ થયેલ પુસ્તકે.
પ્રજ્યાંક ૦ મન સંઘર મા ૨ .
ક. ૦--6
,, ૨
મ ર ઘર સાફ મા. ૨
રાજ રૂ
, .
अ व पच्चिसी.
૦-૮-૦
છે,
૦--૦
. ૦–૮–૦
भजन संग्रह भाग. ४ था
• ૪ થા મામ નિ. परमात्म ज्योति.
तत्वविंदु. ૧ ગુણાનુરાગ, ૧૨-૧૩ ભજન સંગ્રહ ભા. પ ો તથા.
જ્ઞાનદિપીકા ૧૪ તીર્થ યાત્રાનું વિમાન ૧૫ અધ્યાત્મ ભજન સંગ્રહ
»
૦–૧-૦
પ્રગટ થયેલ ગ્રન્થ નીચલા સ્થલે વેચાણ મલશે.
અમદાવાદ-જન બેડીંગ છે. નાગોરીમરાડ
મુંબાઇ-પાયધુણુ-મેસતા-૦૯ • ગલી (પ્રગટકત્તા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિનિષ્ઠ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી કૃત.
---- ---
-
----
પદ સંગ્રહ (ભજન સંગ્રહ)
અધ્યાત્મ પ્રકાર
પદ મનશા માનલિનીએ છ ગોરખ– રામ.
નિર્ભય દેશનારે વાસી આતમ પડે શું માયા જાળમાં, અસંખ્યપ્રદેશી દેશ તારે, નિરાકાર ગુણવાનજી; જરા મરણ નહીં દેશમાં તે, નિશ્ચલ સુખનું કાણુ, નિર્ભય ૧ રેગ ગ વિયોગ નહી જ્યાં, મમતાને અભિમાન; પ્રતિ પ્રદેશે સુખ અનંત, સમતા અમૃત પાન, નિર્ભય૦ ૨ જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ છે; નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાર્થ, નિર્ભય૦ ૩
તિમાંહી જ્યોત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાથી ઓળખેત, આવું નિજ પદભાન, નિભય ૪ ભમે શું માયા દેશમાં ભાઇ, નહી જ્યાં સુખને લેશજી; બુધસાગર ચેતી ૯ ભાઈ. પામી અવસર બેશ, નિર્ભય, ૫
શ્રી શાંતિ: વિ. ૩
છે પદ રાગ ઉપરનો
નિય બહારૂપી તું સદા છે, તે ક્યાં અન્યમાં; ઉપાદાન કારણ થકી, નહિ, ભિન્ન તું કે કાલમાં, શુદ્ધ મારગ ઓળખીને, ઉવટ માર્ગ મા ચાલ, નિર્ભય, ૧
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાંઝવાના પાણી જેવી, જીડી માયા જાલજી; ભ્રમણામાં ભુલી વાલમ, ધુળી શિરમા ડાલ, સુરજ વાદળ વીટીયા પણ, કદી નહી` બદલાયજી; ધ્યાન વાયુ ચેાગે તારૂ, શુદ્ધ રૂપ પ્રગટાય. આપે। આપ વિચાર હુંસા, સેડ' સાહૂ ધ્યાનજી; બુદ્ધિસાગર આતમાસા, શુદ્ધ બુદ્ધ ભગવાન, ઈતિ શ્રી શાંતિ: શાંતિ: શાંતિ: વિદ્યાપુર,
નિર્ભય૦ ૨
નિર્ભય૦ ૩
નિર્ભય ૪
પદ.
૩
સાધુભાઈ સમસ અમૃત પીવો. જન્મ જરા મરણાદ્રિક વારી સાદિ અનંત સ્થીતિ જીવે. સાધુ ૧
અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, અનેકાંત મત સમજો, ગુણપાય સ્વરૂપ વિચારી, આતમ દ્રવ્યે રમજો, સાધુ ૨ પંચ દ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપયોગ ન દિ; પક્ષાક સઽહં પદ્મ સરે, અનહદ આનંદ લીજે, સાધુ૦ ૩ ચારુ નિક્ષેપે ચરણ વિચારી, નિજ પદ સ્થિરતા કીજે; ભય ચંચલતા પર ગ્રાહકતા, તેથી દુર રહીજે. પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પર પુદ્દગલ ત્યારે; અંતર દૃષ્ટિ સદા સ્થિરતામાં, સા પમાતમ પ્યારા, સાધુ નિર્મલ નિશ્ર્ચય નિત્ય નિયામક, સાતનયે જે જાણે; બુદ્ધિસાગર તમરાયા, સે ચઢતે ગુણહાણે, ઇતિશ્રી શાંતિ: વિજ્ઞપુર
સાવ
સાધુ ૬
For Private And Personal Use Only
૫૬.
४
અનુભવ આતમાની વાત કરતાં,લહેરી સુખની આવ; રાગી નહીં તુ ભેગી નહી તું, જાડા નહી' તલભાર; દેહમાં વસીયા માયા રસીયા, અનુપયેાગે ધાર, અનુભવ૦ ૧
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજથી સહુ શોધાય વ્હાલાઆદિ નહીં તુજ અંત; માયામાં મસ્તાને થઈ તું, લાખચોરાશી ભમંત, અનુભવ૦ ૨ પરસ્વભાવે ભાન ભુલી, ઠ નહીં એક ઠામજી; પાદ હેઠળ ગધિ પરગટ, દેખે નહીં દુ:ખ ધામ, અનુભવ ૩ દેવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહજી; સાધ્ય સિદ્ધિ સાધીલે તું, માગ્યા વરરયા મેહ, અનુભવ૦ ૪
હું હું દવાન લાગે, જાગે આતમ તજી; બુધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન તિ, અનુભવ. ૫
વિજાપુર
પદ,
અલખ દેશમે વાસ હમારા. માયાસે હમહે ન્યારા; નિર્મલ જ્યોતિ નિરાકાર હમ, હરદમ હમ ઘવકા તારા, અ૦ ૧ સુરતા સંગ ક્ષણ ક્ષણ રહેણા, દુનીયાદારી દૂર કરણી; સહં જાપકા ધ્યાન લગાના. મેક્ષ મહાલકી નિસરણું અ૦ ૨ પઢના ગણના સબહી જુઠા. જબ નહીં' આતમ પિછાના; વરવિના કહ્યા જાન તમાસા, લુણબિન ભોજનકું ખાના અ૦ ૩ આતમજ્ઞાન વિના જન જાણો, જગમાં સઘળે અંધઆર; સદ્દગુરૂસંગે આતમ ધ્યાને, ઘટ ભિંતરમે ઉજીઆર, અલખ૦ ૪ સબસે ન્યારા સબ હમમાંહિ, રાતા રોયપણા ધાર; બુદિધસાગર ધન ધન જગમે, આપ તરે પકે તારે, અલખ૦ ૫
ઇતિ શ્રી શાન્તિઃ શાન્તિ: શાત: વિ છે
પદ, દેખાભાઈ મહાવિક
સારી–એ રાગ:
અનુભવ આતમ વાત કરીએ, સદગુરૂ સને શાન વિચારી; પર પરિણતિ પરિહરીએ,
અનુભવ૦ ૧
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારૂ તારૂ પરમા માની, ભવ જલધિ કેમ તરીએ; પ્રતિ પ્રદેશે કર્મ વગણું, વાર અનંતિ વરીએ, અનુભવ૦ ૨ આચ્છાદિત આતમની ત્રાધિ, ભુલ્ય ભવજલ દરીએ; ઉમત્તિ સ્થિતિ વ્યયને વિચારી, અંતર દષ્ટિ ધરીએ, અનુભવ૦ ૩ નથનિક્ષેપે આતમ જાણી, કઠિન કર્મ નિર્જરીએ, બુધસાગર અચળ મહદય, શાશ્વત શિવપદ વરીએ, અનુભવ૦ ૪
ઇતિ શ્રી શાંતિ: શાંતિ: શાંતિ: વિ છે
બેધપત્રમ.
નિર્મલ ક્ષાયિક ચેતના, ચિદાનન્દ ગુણધામ, આતમ પરમાતમા, અનન્ત ગુણ વિશ્રામ, સમય સમય નિજ રૂપમેં, શક્તિ અનન્ત સદાય, વિણશે નહિ કે કાળમાં, ચિઘન ચેતન રાય, શેય ત્રિકલિક વસ્તુનુ, ભાસન નિજમાં થાય, ઉત્પતિ સ્થિતિ વ્યય તણી, સતા નિજ વરતાય. શેાધકે શેધે અન્યકાં, અસત્ ન ઉપજે ભાઈ, ઉપાદાન પર્ કારકે, ઘટ ઘટમાં વર્તાઈ ચિત્ત સ્થિર ઉપયોગીતા, લાગે નિજ પદ માંહ્ય, અવર કેય ભાસે નહિ, નિશ્ચય ચરણ તે ત્યાંય, શેયરૂપ ભાસે સહુ જ્ઞાન ગુણનું કાજ, દર્પણમાં અવભાસતા, ઉદાસીનતા રાજ, ખાવે પીવે સહુ કરે, પણ તપ ન થાય, ઉદયિક ભાવે ભેગ પણ, ભિન્નપણું વર્તાય, વિઘટે શ્રેણી વિકલ્પની, અથવા જે વર્તાય, તોપણ તેથી ભિન્ન તે, ભેદ જ્ઞાન ત્યાં પાય, કરો કલ્પના કેટિ પણ, અગમ્ય નહિ કપાય,
હું સહુ ધ્યાનથી, ભેદ ભાવ મીટ જાય. શાસ્ત્રો પણ સાક્ષી ભરે, જ્યાંથી પ્રગટયાં અહ, સિદ્ધાચલ સમરે સદા, નિશ્ચય ગુણ ગણગેહ,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્ય પ્રદેશી આતમા, થાવ ગ ભાઈ, અનુભવિએ ભગવ્યું, એ પદ સ્થિરતા લાઈ ક્ષણ ક્ષણ માહિ સમરીએ, આત્મ સદાસુખદાય, આતમરામે મન રમે, સદ્ધિ સબ પ્રગટાય. સદગુરૂ સંગત હીનતા, બાહ્યાચાર પ્રધાન, અતર દૃષ્ટિ ન્યતા, બહિરાતમ પદ સ્થાન, જેની જેવી યોગ્યતા, જાણે તેવું જીવ, સમજી સત્ય સ્વરૂપમાં, રમજો ભવિ સચિવ,
શ્રી શાન્તિ : રૂ,
બેધપત્રમ.
બગડે તે સુધરે નહી, સુધરે નહિ તે બગડે; આપોઆપ સ્વભાવમાં, મૂરખ મનતે ઝગડે. શુદ્ધ સ્વરૂપી ચેતના, નિશ્ચય ભાવે ભળે, આપોઆપ સ્વભાવમાં પરમાતમ પદ મળે, જેનું હશે તે ભગવે સ્થિરતા એહવી જશે, આપોઆપ સ્વભાવમાં પરસ્પરિણતિ ત્યાં રડે. શુદ્ધબુદ્ધ અવિનાશિની શ્રદ્ધા શુદ્ધિ કરે, બેલે ચાલેસહુ કરે, પણ નહિ ભૂલથી ફરે, અમૃત આસ્વાદ્યા પછી, કેણ છાશે આભડે, અનુભવ વાતે અટપટી, તે પાત્રતામાં પડે. અસ્તિ નાસ્તિ સત્તામયી, ધ્રુવ આતમ તે તું સ્મરે, ભિન્ન નથી તેથી કદા, ફેગટ ક્યાં તું ફરે. ધ્રુવની તારી તેથી યારી, અનેકાન્તથી કરે, ક્ષાયિક શુદ્ધ સ્વરૂપ પામી, અજરામર થઇ કરે, વસ્તુ તારી પાસ છે પણ, શોધતાં તે મળે, સદ્દગુરૂના સંગ ગે, મહેનત લેખે વળે,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ.
માન માયાના કર નારરે, જરીને તપાસી તારી કાયા-એ રાગ જરા જુએ અન્તરમાં તપાસીરે, જ્યાં શોભે છે આત્મ પ્રકાશી; પાન રાજાને ક્રિયા છે દાસીરે, એક અવિનાશી ને એકછે વિનાશી. જ્ઞાન દ્ધોને ક્યા છે કટારી. શાન સાધત પદવાસી; જ્ઞાન દિવાકર કિયા પતંગીયું, દખાન વિશ્વવિલાસીરે જરા૦૧ વિના આત્મજ્ઞાન કિયાએ વહેલ. દેખી આવતહે હાંસી. રામજણ બિનશું કરશે બિચારા, ગળે દેછે પોતાને તે ફાંસીરે જ. ૨ જ્ઞાની ગીતારથ શાસન ધોરી, શાને સકળ સુખરાશી, બુદ્ધિસાગર પદ શાનીનાં સે, તાજ્ઞાનિને દઉ શાબાશીરે જ.૩
શ્રી શાન્તિઃ છે પિ છે.
આત્માનુભવ પદમ્,
અરે જીવ શીદને કલ્પના કરે એ રાગ, અનુભવ આતમને જે કરે, તદા તું અજરામર થઈ ફરે; દેહ દેવળમાં ઉધ્યા દેવને, ઘડી નહિ સુખ અરે; સુરતા ઘટે ઉંઘ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદાd૦ ૧ ત્યાગે ન જળ ક્યું માછલું ભાઈ, તેમ ગુણ નિજ વરે; અલખ અવિહડ આતમારી. દશા કબુ નહિ ફરે, તા. ૨ પામણ સમ યાન તારૂં, સિધ્ધ બુધ્ધતા વરે; પરમબ્રહ્મ સ્વરૂપ પામી, નામ રૂપ નહિ ધરે, તદા. ૩ ગાડીમાંહિ બેશીને ઝટ, ચાલજે નિજ ઘરે; સારથી મનડું અથ ઇન્દ્રિય, સાચવે સુખ સરે, તા૪ છેલ્લી બાજી જીતી લે ભાઈ, માયાથી શીદ મરે; બુદ્ધિસાગર ચેત ઝટપટ, ચતને કરગરે.
તદા૦ ૫ શ્રી શાન્તિ: રૂ, વિદ્યાપુર,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવે સેવે સારી રેન ગુમાઈ,
પરઘર ભટકત સુખ ન સ્વામી, વિનતિ ધાર મુજ અંતર્યામી,
કાલ અનાદિ ભટકે હાલમ, સ્વપ્નામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધ પરિણતિ કારજ એ સબ, ભ્રાન્તિથી મનમાને મીઠું, , ૧ કાળ અનાદિ પ નવી છું, નિર્મલ નિજધન ચારેલું, આત્મિક સહજ સ્વભાવે પાવે, ચેતન શકિત સહજ વિખુટે. પ. ૨ સાયિક પન્ચક લબ્ધિ ભગી. વેગી પણ તે સહજ અગી. સ્થિતિ સાદિ અનત વિલાસી, આવિર્ભવે શુદ્ધ પ્રકાશી. ૨, ૩ ધાતાં નિર્મલ ધ્યાન પ્રભાવે, નિજ ઘર સાહિબ ક્ષણમાં આવે, બુદ્ધિસાગર અવસર પાકર, થાનાનન્દી પર નિજ ગાવે, પર. ૪
શ્રી શાતિ: ૩ | વિ છે
પદ,
અવધૂત અનુભવ પદ કેઇ રાગી, દષ્ટિ અતર જસજાગી. અ, જલ પકજવત અત્તર ન્યારા, નિદ્રા સમ સંસારા; હંસ ચન્વવત જચેતનકુ, ભિન્ન ભિન્ન કર ધાર્યા. અવ૦ ૧ પુદગલ મુખમેં કબહુ ન રાચે, ઔદાયક ભાવે ભેગી; ઉદાસીનતા પરિણામે તે, ભેગી નિધન યેગી. અવ૦ ૨ ક્ષાપશમિક ભાવ મતિશ્રત, શાને થાન લગાવે; આપહિ કત્તો આપ અકત્તો સ્થિરતાએ સુખ પાવે, અવ૦ ૩ કારક પ, ઘટ અનર શોધે, પરપરિણતિકું ; બુદ્ધિસાગર ચન્મય ચેતન, પરમાતમ પદ બોધ, અવ૦ ૪
શ્રી શાન્તિ: રૂ. વિ છે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ અલખ લખ્યા કબુ જારે, કે અનુભવી મનમાં ભાવે; મન વાણી કાયાથી ન્યારા, નિરાકાર નિરા; જાતિ લિંગ વચન નહિ જામે, સેહિ સાહિબ દિલપ્યારારે. કે. ૧ સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કેઇ ન વાતે અધુરા; કાયરસે તે રહેવે દૂર, પામે ચિદાન જનજે શૂરારે, કેઇ રે ભેદ પાન રવિ અખ્તર પ્રગટે, મેહ તિમિર સહુ વિધ; આતમ તે પરમાતમ રૂપે, ઈયળ ભંગ જમું ચટકેરે. કેઈo ૩ સગુણ સંગે અમૃત પામી, રોગ શોગ સહુ વામી; બુધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિમીરે. કેઈડ ૪
શ્રી શાન્તિ: રૂવિ
પદ
લાલુ ભાઈ અલખ નિરંજન સેકહું; પભ્ય ભૂતથી ન્યારા વર્તે, પૂછો અનાર કેહ, સાધુ૧ રૂપાતીત સ્વરૂપી પરગટ રૂપરૂપ પ્રકાશ; સહજ સ્વભાવે સમતા ધારી, અત્યાનંદ વિલાસી, સાધુ- ૨
આ રૂદ્ધિ ઘટ અંતર તે, ખેજત મિટત અધેરા; અગામ પંથકા વાસી હંસા, શું માને જગ મેરા, સાધુ- ૩ અનેકકું એમાંહિ સમાવી, સ્થિર દષ્ટિથી થાવે; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ૪ એક મિયા તબ સબ છાંડયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, સમતાનંદ તરંગી. સાધુ ૫
| વિ છે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
૫
સાધુ૦ ૨
સાધુ૦ ૩
સા૦ ૪
સાધુભાઇ યાન સમાત્ર રીજે, આત્મ સમાધિ પાકર પ્રેસે, ભવ જલાધકુ તરીજે સાધુ ૧ અસખ્ય પ્રદશી આપે આપે, સ્થિર ઉપગે ભાસે; સ્વપ્નદશાસમ સંસારું તમ, મનડું બહુ ન વાસે. આહિર વાસકુ ત્યાગી અત્તર, શુધ્ધ વાસમાં વસીએ; અખેદ પ્રવ્રુત્તિ નિલયરૂપે, કરતાં લેશ ન ખસીએ. અનુભવ દર્શન દુષ્ટ ધામી, લીયે દાસ વિકારો; સહુજ સ્વરૂપી રૂપારૂપી, શાતાનેય પ્રકારો, જ્યાં લા અંતર તત્વ ન ધ્યાવે, ત્યાં લેાં સુખ નહિં પાવે; અંતર શોધી બધી પદ્મ નિજ, સત્યાનન્દ કહાવે, નામ યાગથી કાજ ન સીજે, યુ” સાહિબ કથુ* રીઝે; સદ્દગુરૂ સંગે રહીએ નિદ્દિન, અનુભવ પ્યાલા પીજે, સાધુ૦૬ થડ્ દર્શના ઝગડા ભેદી, ચાવે ચિત્ત વેદી; છેદી કાષ્ટકકા ઝગડા, બહુ ન હેાવત ખેદી. યુજો પૂજો આતમ પદ્મકુ, ભાગી પણ તે અભેગી; બુધ્ધિસાગર શિવપદ સાથે, જે નિશ્ચયથી યાગી,
સાહ પ
સાધુવ
શ્રી શાંતિ: રૂ.
For Private And Personal Use Only
સાધુ ૮
. ઇડર t
૪.
1
સાધુભાઈ સમય સુધારસ પીજે, અન્તર આતમ હીરા પરખી, સુખકર તેહ મહીજે,
સાધુ ૧
શુધ્ધ સ્વરૂપે રૂપારૂપી, નિત્યાનિત્ય વિલાસી, પર પુદ્દગલથી ન્યારો વર્તે, લોકાલોક પ્રકાશી. અન્તર અય ખજાતા ભારી, વતે છે સુખકારી, લક્ષ્ય લગાવી લેવા ભાઇ, સમો નરને નારી,
સાધુ ૨
સાધુ ૩
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અંતર ધારે, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપારે, સાધુ, ૪ જે સમજે તો સમજી લેને, મળીયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ પસ ખાણું, તેવું શિવ વહુ આણું, સાધુત્ર પર નિજ પદવાસી તું વિશ્વાસી, હે તું ગુણગણ રાશિ, બુદ્ધિસાગર આતમ ધ્યાને ઝગમગ ત વિલાસી, સાધુ૬
(ઇડર)
પદ,
૧૭ એણુપેરે ધ્યાન ધરીએ, ઘટ અતર એણી પેરે થાન ધરજે રે
મનકર વશમે ને તનકાર કબજે, આતમરૂપ સમરીજે રે. હેજી; આસન મારી આશા મારી, સમતાભાવ વરીજે, ઘટે સ્થિર ઉપગ કરી ધ્યાનમહિલા, ચિતપરમાં નવીદીજે રેહે જી
અસંખ્ય પ્રદેશી પરમાતમસે, પોતાના પર રીજે. ઘટવ ૨ જિન કેમ દીન થાય રહ્યું નિજ પદતબ, ઝગમગતિ જગાવે હે જી બુધિસાગર નિભય દેશી, સમજે તે નર પાવે, ઘટ૦ ૩
છે શ્રી શાન્તિ: રૂ. છે (ઈડર)
પદ,
એણીપેરે પ્રભુ સમરીજે, ઘટ અતર એણુપેરે પ્રભુ
સમરીજેરે હેજી, ધ કપટ કઇઆથી અળગા, રાગ દ્વેષ દુર કીજે રે, હેજી; ચિતવાળી પરમાંથી પ્રેમ, અતર સુરતા દીજે. ઘટ૦ ૧ અલખ અરૂપી અજરામર હરદમ, રતાંદીલ ઉછારીરે, હે જી ધ્યાન કરતાં ત્રિભુવન સાહિબ, આપે શિવરમુખ ભારી. ઘટ૦ ૨
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમે યોગાભ્યાસ કરીને, જીવ શિવરૂપતા પારે, હેજી, બુદ્ધિસાગર સમજે તેને, ભવ ભ્રમણ દુર જાવે. ઘટ
શાંન્તિ: રૂ. (ઇડર)
૩
પદ (રાગ ધીરાની કાફીને)
અનુભવી આવોરે, અનુભવ વાત કરે, માયાની ભૂલ ભાગીરે, દેખાડે શિવ માર્ગ ખરે; ચરમ નયણથી મારગ જોતાં, મારગ ના હાથ, બાહિર નયણે મારગ જોતાં, ભર્યો ત્રિભુવન નાથે. માયાની મોજ મારરે, તેને હવે અપહરે. અનુભવી ૧ ભલ્યો ખુલ્ય ભવમાં ભારે, ખરે દીવસ અંધાર અંધારે અથડાણે જ્યાં ત્યાં, લાખ ચોરાશી મજાર; આડે અવળે રે, વીનતડી દીલ ધરે, અનુભવી. ૨ ખાવું પીવું મન નવી ભાવે, સમજું તો પણ મૂક, મુજ મન કેઇ ન તુમ વિણ જાણે, એ અંતરનું ગુઢ; ગયા હાંકી ગાયેરે, કારજ મુજ કેન સર્યા. અનુભવી ૩
જ્યાં ત્યાં જઈ પૂછું તુજને, વીરલા જાણે તુજ. તુજ વિણ મંદિર શુનું લાગે, પાડે ન કઈ જન સુજ; કુગુરૂએ ઘેરે, અને હું લડથશે. અનુભવી. ૪. અનુભવીએ અનુભવ આપે, અંતર નયણે દેખ, બુદ્ધિસાગર અગમ પન્થમાં, સરખા આતમ લેખ; સદ્દગુરૂના સગેરે, મુકિત સુખ સહેજે વરે. અનુભવી ૫
પેથાપુર
અફાની અથડાણ, સાચ નવી સમજી શકે પિતાની હઠ પકડીરે, મન માને તેવું બને.
અજ્ઞાની
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ સત્ય ન લેણું અંતર નયણે, જડમાં માને ધર્મ, ધએ મને ખ્યાલ કરે નહિ, બાંધે ઉલટાં કર્મ, અંધારું અજવાળેરે, કહે કેમ ટકી શકે. અજ્ઞાની ૧ જાનડીયા જેમ વર વિના તેમ, રાની વિના ગ્રંથ; નાક વિના જેમ મુખ ન શોભે, અનુભવી વિણ તેમ પંથ; છીપ રૂપા જેવી, આગેથી જતાં ચશ્ચકે. અજ્ઞાની ૨ આપમતિ ત્યાં યુકિત ખેંચી, મતની તાણીતાણું, કરતા કર્મ વધારે લેકે, સાત ના અજાણું રાનીની આગળ આવીરે, કહો કેમ કરી કે, અફાની ૩ ભું કહેતાં ભુલ ન ભાગે, પ્રગટે જે ઘટ પાન, ત્યારે જમણા ભાનિત ભાગે, આવે આતમ સાન; બુધિસાગર ધેરે, અંતર સૂર ઝગમગે, અહાની. ૪
પેથાપુર છે
રાગ ઉપરને
પદ છે
શાનીની સંગ સારરે, સમજજો નરનારી, જંગમ કહ૫ વલ્લિરે પાનની સંગ નિરધારી, પત્થર પત્થર રત્ન ન હોવે, યુગે યુગે નહિ દેવ, ઠામ ઠમ નહિ કલ્પવૃક્ષ ભાઈ, હું જ્ઞાતિ ગુરૂ મેવ, પાપ પલમાં કાપેરે, દેખાડે શિવપુર બારી, જ્ઞાની. ૧ ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભંડાર, એનુભવ શાને સ્થિરતા આપે, ભય ચલતા વાર; વાસના વિષ વારીરે, આપે પદ અનહારી, શાની પામણિથી પણ ચહાઆતા, રાની સદ્દગુરૂ સજા,
અર્પે આતમ રૂપ બાબર, કરી મિથ્યાત્વનો અંત; મિથ્થા ટેવ વાર, શુદ્ધ પદ ચિર ઠારી, જ્ઞાની ૩
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેણે
મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરે જ્ઞાનિનો સંગ; આપોઆપ સ્વરૂપે વતે, પામી અનુભવ રંગ; બુદ્ધિસાગર ધેરે, અંતર ઘટ ઉજ્યિારી. જ્ઞાની૪
( પેથાપુર)
પદ
* ૨ ૨૨ તત્વ સ્વરૂપી અલખ બા તું, પરમાતમ પરગટ પતે; ઘટમાં વશીયે માયાવશથી, જડમાં નિજને શું ગાતે તત્વ૦ ૧ અજરામર અવિનાશી અરૂપી, આંખ મીચકર અવધારે;
ના અવિહડ પદની લાગે, તે હવે ઘટ ઉજિયારે. તત્વ- ૨ અવિચલ અસંખ્ય પ્રદેશી આતમ, ચિદ્દઘન ચેતન તું પ્યારે નિત્યાનિત્ય સ્વરૂપી જ્ઞાતા, અનેકાન્ત મત નિરધારે તત્વ૦૩ પરમેષ્ટિમય પરગટ પોતે, સમજ સમજ આતમદેવા. બુદ્ધિસાગર પ્રેમ ભાવથી, કરવી તેની દીલ સેવા; તત્વ. ૪
શાન્તિઃ શાન્તિઃ શાન્તિ: (ઈડર ગુફા )
૨૩ દેશ શશ. પ્રભુજી તુમ દર્શન સુખકારી, તુમ દર્શનથી આનંદ પ્રગટે,
જગજન મંગલકારી. પ્રભુજી' ૧ તપ જપ કિરિયા સંયમ સ, તુમ દર્શનને માટે, દાન ક્રિયા પણ તુજ અર્થે છે, મળતો નિજઘર વાટે, પ્રભુજી ૨ અનુભવ વિણ કથની સહુ ફિકી, દર્શન અનુભવ , સાયિક ભાવે શુદ્ધ ભાવે, વર્તે નિજ ગુણ ભેગે, પ્રભુજી, ૩ દેશ વિશે ઘરમાં વનમાં, દર્શન નહિ પામીજે, દર્શન દીડે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજે. પ્રભુજી ૪
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન દર્શન સ્પર્શન યોગે, આનંદ અમૃત મેવા, બુદ્ધિસાગર સાચે સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ૫
શ્રી શાન્તિ; રૂ-(અમદાવાદ)
અજપાજાપે સુરતા ચાલી–એ રાગ,
પદ
સ્થમા જેવી દુનીયાદારી, કદી ન તારી થાનારી; દષ્ટિ ખેલકર દેખ હંસા, મિથ્થા સબ જગકી યારી, સ્વમા. ૧ દર્પણમાં પ્રતિબિમ્બ નિહાળી, ધાન ભ્રાનિતથી બહુ ભર્યો જુઠીમાયા જુઠી કાયા, ચેતન તેમાં બહુ ઘસ્યો. સ્વમાં ૨ નિજ છાયા કૂયજલમાં દેખી, કુદી પે સિંહ પડે; પર પિતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડે. સ્વમ, ૩ છીપમાં રૂપાની બુદ્ધિ, માની મૂરખ પસ્તા જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધા સ્પમા ૪ કુટુંબ કબીલો મારે માની, કીધાં કમે બહુ ભારી; અંતે તારૂ થશે ન કોઇ, સમજે સમજે મન સેંસારી, સ્વમા. ૫ જમ્યા તેતો જરૂર જાશે, અહીંથી અંતે પરવારી; સમજ સમજ ચેતન મન મેરા, બુદ્ધિસાગર નિરધારી, સ્વમા, ૬
[ અમદાવાદ ]
છે પદ, રાગ પૂર્વને
૨૫. અલખ અગોચર નિર્ભય દેશી, સિધ્ધ સમાવડ તું ભારી; અનુભવ અમૃત ભેગી હંસા, અકલગતિ ધ્રુવતા તારી, અલખ ૧ અસંખ્ય પ્રદસે દૃષ્ટિ દેકર, ધાસેથાસે ઘટજાગે; સ્થિરતા સમતા લીનતા પામી. દૂરે પરપણિતિ ત્યાગ, અલખ ૨ ભેદજ્ઞાનથી ભાવો ભવિકા, આતમ રત્નત્રયી સ્વામી; અભેદ દષ્ટિ અંતર લક્ષી, થા શિવપદ સુખરામી, અલખ ૩
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ્યદશા પૂરણ જસ હવે, આતમ ધ્યાને મન લાગે; બુદ્ધિસાગર ધન્ય નરા જગ, પ્રણમે સન્તો દીલરાગે, અલખ ૪
(અમદાવાદ)
રાગ પ્રભાતિ ચાલ,
એંસા સવરૂપ વિચારે હંસા, ગુરૂગમ શૈલી ધારીરે, અંસા પુલ રૂપાદિથી ન્યારે, નિમલ સ્ફટિક સમારે. નિજ સત્તા વિહુકાલે અખડિત, કબડુ રહે નહિ અને એંસા ભેદ જ્ઞાન સુર ઉંદયે જાગી, આતમ ધંધે લાગેરે; : સ્થિર દૃષ્ટિ સતા નિજ ધ્યાયી, પર પરિણમતા ત્યાગે. એંસા ૨ કમ બન્ધ રાગાદિક વારી, શકિત શુદ્ધ સમારીરે, ઝીલ સમતા ગંગા જેલમેં, પામી ધ્રુપકી તારીરે. એંસા ૩ નિજગુણ રમત રામ ભયે જબ, આતમરામ કહારે; બુદ્ધિસાગર ધે ઘટમાં, નિજમાં નિજ પરખાયરે, એંસા ૪
( અમદાવાદ )
પદ
ર૭
જીવ તું શીદને કલ્પના કરે. એ રાગ, પરમપદ પરખેત સુખ મળે, અનાદિ દુ:ખની ભ્રાન્તિ ટળે શુદ્ધ રૂપે ભળે ચેતના, નિજધન નિજમાં મળે, સાધ્ય લક્ષી આતમા થઇ, અકલ પણ નિજ કળે. પરમ ૧ ત્યાગી થઈને ત્યાગી લેતું, અવસર આવ્યો ફળે, બુદ્ધિસાગર જાગતાં ઘટ, કર્મનું શું વળે. પરમ ૨
વિજાપુર
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પદ-રાગ મરાઠી સાખી.
૨૮
જાગા જોગી અલખ સ્વરૂપી, પૂર્ણાનન્દ વિલાસી; નિજપદ્મમાંહિ વાસ તુમારા, જ્ઞાતા જ્ઞેય પ્રકાશી, એલા માતમરે, અવસર આવ્યા સારા,
જીગા જીંગ તુતુ મન પ્યારા—ખેલા૦ ૧
ખેલે૦ ૩
ચિન શુદ્ધ સ્વરૂપે સેહે, મુનિજનનાં મન માહે; દિનર્માણ ત્રણ ભુવનમાં તુ' છે, પાતે પાતાને માહે, ખેલા૦ ૨ અન્તર ધન પરખીલે તારૂં', સારામાં જે સારૂં તન્મય વિશ્વાસી થા તેના, પ્યારામાં જે પ્યારૂં, ભૂલી દુનીયાના ડહુાપણને, વળજે એણી વાટે; ઉંઘીસ નહિ તું અગમ પત્થમાં, માલ છે માથા સાટે, ખે૦ ૪ હાથે નહિં તે સાથે કરવું, અદ્ભુત એહુ તમાસા; પામ્યા અનન્તા પામે તેને, તે પદ્મના તુ' પ્યાસા. ચિન્તામણિ નિનના હાથે, તેતા કબહુ ન ચડરો; માના મનમાં જેતે આવ્યુ, પરભવ માલુમ પડરી, ખેલે હું ચટામાં મીસરી વેરાણી, કીડી કળાથી ખાવે; કુંજર તેને ગ્રહી શકે નહિ, યાગ્યતાએ સહુ પાવે, ખેલે ૭ જેના માથે સદ્ગુરૂ નહિ છે, નગુરા ભટકે ભારે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સદ્ગુરૂ તરે ને તારે, ખેલેા૦ ૮
ખેલા૦ ૫
પેથાપુર.
પ.
ના કૈસેગજકા બંધ છુડાયા—એ રાગ.
૨૯
પરમ પ્રભુ ઘટ અંતરમાં લાવા, ગાવા ધ્યાવેશ વધાવા. પ. પિડૅ પરમાતમ વસીયા તસ, પૂજા શુદ્ધ રચાવે; સમતા જલથી પ્રક્ષાલા વિભુ, તન્મય ત્યાં થઇ જાવેા, પરમ, ૧
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ દયા ચંદનથી અચા, સદગુણ પુષ્પ ચઢાવે; ક્ષાયીક સમકિત ધૂપ કરે વળી, જ્ઞાન દીપક પ્રગટાવે. પરમ, ૨ ક્ષાચીક ચરણનો સ્વસ્તિક કરીએ, અનુભવ નિવેદ્ય ધરીએ, આવિભાવે આત્મિક ગુણફળ, ધરતાં મંગળ વરીએ, પરમ. ૩ સામગ્રી પૂજનની પામી, પૂજે અંતરયામી, પક પૂજ્યપણું પ્રગટાવી, હવે ચિઘન પામી. પરમ૦ ૪ ગુણસ્થાનક ચાયું પામીને, પૂજનનો લહાવે, બુધિસાગર પૂજન અર્થે, ન મળે અવસર આવે. પરમ૦ ૫ ઇતિ શ્રી શાંતિ: શાંતિ: શાંતિ:
[અમદાવાદ]
પદ.
૩૦.
તારે આતમરાય મહાશય તારે આતમરાય, કાદવમાં મણિ ખરડા છે, સ્વચ્છ કરે ચિત્તલાથ; મહ૦ આતમ હીરે ઝળકે પોતે, જે ઘટની માંય, મહા૦ ૧ સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ કહાય; મહા. જેની શકિત પાર વિનાની, સાધનથી તે સધાય, મહાશય૦ ૨ જગદીશ્વર જગનાથ જયો જગ, જ્ઞાન થકી પરખાય; મહાજેની સેવા અમૃત મેવા, જન્મ જરા દુર જાય. મહાશય૦ ૩ ગુણ પયયન ધારક ભાજન, સમયે સમયે થાય; મહાપરમાતમ છે. નિશ્ચય નથી, દયાવે તો સુખ પાય. મહા૦ ૪ વ્યવહારે શુદ્ધ વર્તે તદર્થ, ક્ષણ ક્ષણમાંહિ સદાય, મહાકારણે કાર્ય મહેદય સિદ્ધિ, બુદ્ધિસાગર ગુણ ગાય, મહા૦ ૪.
શાંતિ: શાંતિ: શાંતિ:
પેથાપુર,
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે સમતાએ આત્માને આપેલે ઉપલભ્ય છે સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારે, વિનતડી અવધારો, કૃપાળુ, મહેલે પધારે, શેરીએ શેરીએ સ્વામી કુલડાં બીછાવું, તોરણ નવીન રચાવું,
કૃપાળુ ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણું ધાન્ય ખાવું, તારા માટે હું તો તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી.
કૃપાળુ ૨ દીવાની થઈને મેં તો દુનિયામાં બન્યા, માયાના દરિયા ડેન્યા,
કૃપાળું, પી પળાને પાણી મેં પ્રેમથી રેડ્યાં, ઋષિયોને પ્રેમથી તેડ્યા,
કૃપાળ૦ ૩ માલાના મણકા હું તે નિશદિન ગણતી, ગ્રન્થોને પ્રેમથી હું ભણતી,
કૃપાળુ, " ત્યાગી થઇને તે ચીવર વ્યાખ્યાં, ભીક્ષાનાં ભેજન માગ્યાં.
કૃપાળ૦ ૪ વનવાસી થઈને મેં વાઘાંબર પહેર્યું, ચિતાએ મન મારું ઘેટું.
કૃપાળુ, જ્યાં ત્યાં જાવું હું ત્યાં તો શુન્યજ ભાસે, દુ:ખ હું કહું કોની પાસે,
કૃપાળુ પ લાખ ચોરાશી જીવની ભમતી, જન્મ જરા દુ:ખ ખમતી, ચાર ગતિમાં મારી લાજ લુંટાણી.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃપાળુ ૬
કૃપાળું,
કૃપાળુ૭
કૃપાળુ
કૃપાળુ ૮
કૃપાળુ
કૃપાળ૦ ૯
દુએ જ્યાં ત્યાં તાણી. મારી હારે કેણ ચઢશે પ્રીતમજી, બેલ્યામાં રાખું હવે શરમ શી, મોટાના ઘરની મારી લાજ લુટાય, તેમાં ફજેતી તારી થાય, ઘરણી વિના તમે વેશ્યાના સંગી, એડું ખાઇને થયા ભંગી, વિષયના પાલા અમી માનીને પીધા, વેશ્યાએ હાલ બે કીધા. સમજે છે સમજણ છેલ્લામાં છેલ્લી, ગઈ વેળા ન આવે વહેલી, નાનો બાલુડે નથી પારણે સૂત, જેથી સમજતો નથી હું તે, વાંક ગુન્હો શા માટે આવ્યો, વિરી વેશ્યાએ ભમાવ્યો, સુખ અનન્તુ ઘરમાં ન દીઠું, વિષાએ ભુંડ અને મીઠું, વિઠ્યા તે નારી કદી થાશે ન તારી પિરિણી દુખ દશે ભારી, મુખ મીઠી ને મન રાખે છે કતી,
લી ખાધી તારી છાતી. ઘણું કહેતાંરે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે. કહો તે સ્વામિજી હું વિરાગણ હેવું, કહે તે નિશદિન રોવું. નિર્દય થઈ તમે સામું ન જુવા, પિતાની છત તેમાં ખુવો.
પાળ,
કૃપાળ ૧૦
કૃપાળુ. ૧૧
કૃપાળુ ૧૨
કપાળું
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ
આવી કુલવટ તમે ક્યાંથીરાખી, કયા ભગતે તે ભાખી.
કૃપાળુદ ૧૩ દુષ્ટરોએ તમને પકડીને લુંટયા, કષ્ટ આપીને ખૂબ ફૂટયા,
કૃપાળું, જાગીને જુઓ જરા આંખ ઉઘાડી, દષ્ટિને દોષ દૂર કાઢી,
કૃપાળ૦ ૧૪ પાયે પડીને એમ વિનતિ કરૂં છું, ધ્યાન સદા હું ધરૂં છું,
કૃપાળુ; બેલે બેલે ને હવે ઉત્તર આપે, ચરણ કમલમાં થાપ.
કૃપાળુ પિ ભાન લાવીને હવે સ્વામિજી બોલે, પ્રેમથી અત્તર લે
સુગુણી મારી તે મારી. કાળ અનતે મેં ગટ ગાળે, ભાવી દળે નહિ ટાળે.
સુણી ૧૬ આડે મારગે પ્રાણપતિ પધારે, વહાલી સ્ત્રી તેને વારે,
સુગુણી; આજે તે તારી સેવા બજાવી, ફરજ સતીની બજાવી,
સુગુણી ૧૭ વેશ્યાનો સંગ હવે કરૂ ન શાણું, સંગત બુરી મેં જાણી.
સુગુણી; સમતાના સંગે એમ સ્વામિજી આવ્યા, તત્વ રમણતામાં ફાવ્યા.
સુગુણી ૧૮ ગુણ ઠાણે ચાથે સ્વામિજી ચડીયા, વેશ્યાના હાથ હેઠે પડિયા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧.
અન્તરમાં જુઓ વિચારી. ભેદ દષ્ટિ થઈ ભિન્નતા બેધી. લીધું સત્યજ ઘટ શોધી,
અન્તરમાં. ૧૯, ક્ષાયિક ભાવે નિજ ઘરને તપાસી, જ્ઞાનથી કીધું પ્રકાશી.
અતરમાં. ક્ષપક શ્રેણિએ મહેલે ચડતા, ક્ષાયિક લબ્ધિ વરતા.
અન્તરમાં, ૨૦ શકિત વ્યક્તિ ઘટ અન્તર જાગી, સુખ વિલસે મહાભાગી,
અન્તરમાં; પુદગલ સંગ નિવારી સમયમાં તન્મય રૂપ શુદ્ધ વયમાં.
અતરમાં, ૨૧ આતમ નર નરનારી સમતા સંગ, એવે સાધિત ભેગ.
અતરમાં; મળી સમય લેખે એમજ આવે, બુદ્ધિસાગર શિવ દાવે.
અતરમાં. ૨૨
પેથાપુર,
પદ
ચંતન અનુભવ રંગ રમીજે, આગમ દહન અનુભવ અમૃત,
ગી અનુભવ રીજે; અનુભવ અમૃત વલ્લિ સર, અનુભવ કેવલ ભાઈ, અનુભવ શાશ્વત સુખ સહેદર, ધ્યાનતનુજ સુખદાઈ, ચ, ૧ અનુપમ અનુભવ વર્ણન કરવા, કે ન સમર્થ કહાવે; વચનાગેચર સહજ સ્વરૂપી, અનુભવ કેઈક પાવે. ચેતન ૨ અનુભવ હેતુ તપ જપ કિરિયા, અનુભવ નાત ન જાતિ, નય નિક્ષેપાથી તે ન્યારે, કર્મ હણે ઘનઘાતિ ચત, ૩
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીલા અનુભવ રસ આસ્વાદ, આતમ ધ્યાને યોગી, આતમ અનુભવવિણ જે લોકે, શિવ સાધે તે હોગી. ચ. ૪ અનુભવ લેશે આતમ દર્શન, પામી લહત ખુમારી, બુદ્ધિસાગર સાચી વહાલી, અનુભવ મિત્તસુયાણી, ચતન, ૫
અમદાવાદ,
પ.
૩૩ ચેતન આપ સ્વભાવ વિચારો, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ;
આવે ભવજલધિ આરો-તને- ૧ જ્ઞાનામૃતનું પાન જ કરીએ, પર પરિણતિકું નીવારીશુદ્ધચરણ ભેજનથી તૃપ્તિ, થાશે શિવસુખકારી, ચેતનર આત્મગુણેથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આત મધ્યાન કરે છે કેઈ, તે ઘટ અન્તર ચાખે, ચેતન૦ ૩ પુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે; અનુભવ સ્થિરતા સંગે, તૃપ્તિ જન કેઈ પાવે, ચેતન૪ સ્વમ સરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણે; ભ્રાન્તિ નિવારક જ્ઞાનિઘટમાં, તૂતિ વાત પિછાને. ચેતનવ ૫ મધુ સાકર ધૃતથી જે તૃપ્તિ, પાનિ મન તે બાટી, આતમ શુધ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મોટી, ચેતન- ૬ ઈનકાદિક પણ વિષય વિકારે, તૃપ્તિ કદીય ન પાવે; આપ સ્વભાવે ધ્યાન દશામાં વૃદ્ધિ સહેજે થા. ચેતનવ ૭ આતમધ્યાની નિસ્પૃહગી, મમતા સંગ નિવારી; ભિક્ષુક સુખીયા જગમાં સાચા તસ જાઉ બલિહારી, ચતન, ૮ નિર્ભય નિજ દેશે છે પ્તિ, એમ વદતિ જિન વાણી, બુધસાગર અવસર પાકર સિ લો ગુણ ખાણી. ચેતનવ ૮
અમદાવાદ,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
જ્ઞાની વિરલા કઇ જગતમાં, જ્ઞાની વીરલા કેઈ
વદુ વિચારી જે જગતમાં-ડાની કોઈ ભાષા જ્ઞાનથીરે, ધરતા મન અહંકાર; ભાષા કારણ જ્ઞાનનુંરે, નવે ભાષા પાર. જગતમાં. ૧ વાદવિવાદે માનતારે, કેઈક સાચું જ્ઞાન, પરપરિણતિ પિષ્યાથકીરે, વાધે ઉલટું માન. જગતમાં ૨ રાગ દ્વેષને ક્ષય કરીરે, અર્થે આતમ ભાન, પૂરણ શક્તિ જેહથીરે, જાણે સત્ય તે શાન. જગતમાં ૩ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે ભવભય ફંદ, બુધિસાગર પામતારે, શાની પૂણુનન્દ, જગતમાં ૪.
અમદાવાદ,
પદ,
શાન્તિ સદા સુખદાગી. જગતમાં શાનિ સદા સુખદાયી,
સે ચિત્તમાં થાયી––જગતમાં-શાતિ, ભવ જંઝાળે ભટકતારે, શનિ હોય ન લેશ, મન ચન્ચલતા ત્યાં હુવેરે, ઉલટ વાધે કલેશ. જગતમાં. ૧ સત્તા ધન વૃદ્ધિ કરે, હોય ઉપાધિ જેર, ચિત્ત સ્થિરતા નહિ ભરે, પ્રગટે દીલમાં તેર, જગતમાં. ૨ દુનીયાની ખટપટ થકીરે, ખટપટીયું મન થાય, મનડું ભટકે બાહ્યમાં તે બહિરામત પદ પાય. જગતમાં ૩ લેશ વિકલ્પ ન ઉપજે, અત્તર વર્તે ધ્યાન, ઉપાધ અળગી હુવેરે. હવે શાન્તિ ભાન, જગતમાં, ૪
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ખારા જળના પાનથીરે, કદી ન તૃપ્તિ થાય, ધુમાડા આચક ભરેરે, હાથ કશું' નહિ આય, માયા મમતા યોગથીરે, કદી ન શાન્તિ હોય; શાન્તિ વર્તે આત્મમાંરે, નિશ્ચયથી અવલેાય. આતમ ધ્યાને આતમારે, શાન્તિથી ભરપૂર, બુદ્ધિસાગર શાંતિમાં રે, હાય સદા મગરૂર.
For Private And Personal Use Only
જગત્માં, ય
જગતમાં. હું
જગત્માં૦ ૭
અમદાવાદ.
૫૩
૩
કોઇ ન કરો। પ્રીત, ચતુરનર કાઇ ન કરશો પ્રીત; પ્રીત વસે ત્યાં ભીતિ, ચતુર નર કોઇ ન કશા પ્રીત. પ્રીતિ ભવ દુ:ખ મૂળ છેને, પ્રીતિનુ ફળ શાક; પ્રીતિ કરતાં પ્રાણીનેરે, વાધે રોગ વિયોગ, સ્વારથમાં અન્ધા અનીરે, પ્રીત કરે નનાર; પર પુદ્ગલની લાલચેરે, વૃદ્ધિ કરે સસાર, સ્વારથની જે પ્રીતડીને, તેના અંતે નાશ અનુભવીએ દાખવ્યુંરે, ધર તેના વિશ્વાસ, સૂખ સાથે પ્રીતડીરે, કરતાં નિશદીન દુ:ખ; પંડિત સાથે પ્રીતડીરે, કરતાં નિશદીન સુખ, આતમ તે પરમાતમારે, પ્રીતિ છે તસ સાચ; મણિસમ આતમ પ્રીતડીરે, પરપ્રીતિ જ્યુ કાચ, ધર્મ સ્નેહને સાચવીરે, કરીએ સજ્જન સગ; ચેાગ્ય જતા લહી ચાગ્યતારે, પામે અનુભવ રંગ, અનુભવ રંગ મડ જ્યુરે, આતમમાંહિ મુહાય; બુદ્ધિસાગર હંસ જ્યુરે, ચન્ચુ વીરલા પાય,
ચતુર, ૧
ચતુર. ૨
ચૈત્ર, ૩
ચતુર. ૪
ચતુર. પ
ચતુર ક
ચતુર, ૭
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેદાન દષ્ટિ જગેરે, જાણે આતમ રૂપ; આતમમાં આનંદ છેરે, ટાળે ભાવભય ધુપ, ચતુર૦ ૫ શાની સાન થકી લહેરે, શાશ્વત સત્યાનંદ, યોગી આત્મ સમાધિમરે, પાવે આનંદ કંદ, ચતુર૦ ૬ આનંદ અનુભવ નથી, પ્રગટે ઘટમાં ભાઇ, સદગુરૂ સગત આપશેરે, જ્ઞાનાનંદે વધાઈ ચતુર૦ ૭
ગુરૂ હાટે પામશેરે, આનંદ અમૃત મેવ; બુદ્ધિસાગર કીજીએ રે, પ્રેમે સાચી સેવ, ચતુર. ૮
અમદાવાદ , ભ, વં,
૩૮. અમરપદ પરખી લેશે. પરખ્યાથી સુખ થાય. અમર૦ કંઇક રસ્થા માનમાં, કેઇક રચ્યા દામ; પરભવ જાતાં પ્રાણીને રે, કેઈ ન આવે કામ. અમર૦ ૧ ગાડી વાડી લાડીમાં, જે ભૂલ્યા ભાન; વિષ્કાના કીડા પરર, પરવસ્તુ ગુલતાન. અમર૦ ૨ દુખ સન્નતિ દાવાનલેરે, કદી ન શાતિ થાય; નિજ પદ જાણે જે નરારે, સાચી શાન્તિ તે પાય, અમર૦ ૩ મનવચ કાયા ગની રે, નિવૃતિ જબ થાય; અધ્યાતમ સુખ સંપજે, જન્મ મરણ દુખ જાય, અમર૦ ૪ સમતા સ્થિરતા સંજોર, અનુભવ જાગે જ્યોત; વર્ત નિજપર ભિન્નતારે, થાય ભુવન ઉત. અમર૦ ૫ વિષય વાસના પરિહરીરે, કરતાં આતમ ધ્યાન; અજર અમર પદ ભગવે રે, ચેતન ગુણની ખાણ, અમર૦ ૬
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિ સદગુરૂ સંગતે, હવે આત્મ પ્રકાશ બુદ્ધિસાગર કિજીએર, સત્તની સંગત ખાસ. અમર૦ ૭.
અમદાવાદ દ. ભ, વ,
પાદરા
પદ..
૩૯, સદા સુખકારી પ્યારી રે, સમતા ગુણ ભષ્કાર–સદા જ્ઞાન દશાફળ જાણીએ, તપ જ લેખે માન, સમતા વિણ સાધુપણુંરે, કાસકુસુમ ઉપમાન, સદાગ ૧ વેદ પઢા આગમ પહેરે, ગીતા પદો કુરાન, સમતા વિણ શેભે નહિરે, સમજે ચતુરસુજાણ, સદા ૨ નિશ્ચય સાધન આત્મનું રે, સમતા યોગ વખાણ અધ્યાતમ યોગી થવારે, સમતા પ્રશ્ય પ્રમાણ. સદા૩ સમતા વિણ સ્થિરતા નહિરે, સ્થિરતા લીનતા કાજ, સમતા દુઃખહરણી સદારે, સમતા ગુણ શિરતાજ, સદા૪ પર પરિણતિ ત્યાગી મુનિ, સમતામાં લયલીન, નસ્પતિ સુરપતિ સાહિબારે, તસ આગળ છે દીન, સદા૫ રાચી નિપર ધ્યાનથી. સેવા સમતા સાર. બુદ્ધિસાગર પીજીએ. સમતામૃત ગુણકાર, સદા ૬
અમદાવાદ, દ. ભ. વં,
છે પ્રભાતીયુ છે
Cહો તન આળસ પંડી. ધર્મ હદયમાં ધારે; પ્રમાટે શું પટો ચેતન, જાય ફિટ અવતારરે,
ઉઠા, ૧
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિદ્રા લેતાં કાળ અનંતે, ચાર ગતિમાં ભમી રે; તો પણ શું તું તેના વશ થઈ, શયામાંહિ રમી રે. ઉઠો, ૨ નિદ્રાને આહાર વધાર્થી, વધતાં ચેતન જાણેરે, હનો નાશ કરીને ચેતન, ધર્મ હદયમાં આણે રે. ઉઠે. ૩ શું સંસારમાં સારા વિચારી, મારૂ મારૂ કો રે, મૃત્યુ તણે ભય માથે ગાજે, છાયા મીશે ફરેતરે. ઉઠે, ૪ કર્મ કાઠીયા આતમ ધનને, નિશદિન લુંટે પ્રાણીરે, જાગ જાગ આતમ નિજ ભાવે, એવી જિનવર વાણીરે, ઉઠે. ૫ ઉઠી પ્રભાતે પાપારંભનાં, કામ નિવારણ કરે,
વીસ જિનવર સકલ તીર્થને ઘટમાંહિ ભવિ ધરજોઉઠો. ૬. શ્રી સંખેશ્વર સાહિબ મેરા નામ જપું હું તેરારે, સકલ મંગલ કર્તા દુઃખ હર્તા, નાસે કમ કઠેરારે, ઉછે. ૭ દાન શીયેલ તપ ભાવના ભેદ, ધર્મ સેવન જે કરશે, બુદ્ધિસાગર શાશ્વત શિવપદ. ભવસાગર ઝટ તરશે. ઉઠો, ૮
પદ,
હમારે દશ છે ત્યારે, પ્રભુ પ્રેમ જણાવાનૈ; હમારા દેશમાં શાંતિ, અલખ નામે ગણાવાનો. હમારે તે તમારો છે, તમારે તે હમારે છે; સમજતાં સહુ સુખી થાવ, જઈ દેશમાં ફરી નાવે. ૨ હમારા દેશમાં યોગી, અલખની ધુન લગાવે છે; હમારા દેશમાં સંતે, અલખનાં ગાન ગાવે છે. નહિ જ્યાં એક નહિ ત્યાં રે, નહિ જ્યાં જન્મને જાતિ; નહિ જ્યાં દુઃખ દિલગીરી. નહિ જ્યાં વણને રાતિ, સદા જ્યાં યોગીઓ જાગે, નહિ કેઈ વૈખરી બેલે; નહિ જ્યાં કમનું નામ, અતુલ ધન શુધ કે તેલ,
૩
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખંડ સુખની વહે ધારે, સદા શુદ્ધ બુધ નિરધારા; લહે દેશ તે મહારાણા, અવર સહુ જાણે નાદાના, નહિ ધન્ય ભૂતકા વાસા, હમારા દેશ બહુ ખાસ; હમારે દેશ જે જાણે, અનંતાં સુખ તે માણે અલખ દેશી અવિનાશી, પરમપદ એજ વિશ્વાસી; ચલો હંસા અલખ દેશે, અરૂપી આત્મના વેશે, સદા તસ ધ્યાનમાં રહેજે, અખંડાનંદ ઘટ લેજે; બુધ બ્ધિ આત્મને સંગી, હમારે દેશ ગુણરંગી.
અમદાવાદ,
પદ,
કેઈક વીરલા પાહે જગમેં, અધ્યાતમ રસ પાવે; કેક ગાવે કઈક ધ્યાવે, વીરલા કેઇ પચાહે, જગમેં૦ ૧ સિંહણ કરૂં દુધજ પાત્ર, સેનાનામાં કરશે; ખાય બીલાડી ખીરનું ભજન, વમન તે વારે કરશે. જ૦ ૨ વિષ્ટ કે ભેજન રસભ, પેટ ભરીને ચરશે; સાકર સ્વાદે તે શું સમજે, પ્રાણ પલકમાં હરશે, જગમેં ૩ મેતા કે ચારે દેખી, કાગ ચાંચ નવિ ધરશે; ચક્રવતિની ખીરજ ખાતાં, નિધન ઠામ ન કહે. જગમેં ૪ પાત્રતામાં અધ્યાતમરસ. ઠામ ધરીને ઠરશે; બુદ્ધિસાગર આતમ ધ્યાને, વિંછીત સઘળાં રહે જગમેં૦ ૫
મહેસાણું,
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
૪૩. અલખ નિરંજન આતમ તિ, સંતો તેહનું ધ્યાન ધરે; આરે કાયા ઘટ આતમ હીરે, ભૂલી કયાં
ભવમાંહી ફરે અલ૦ ૧. ધ્યાન ધારણ આતમ પદની, કરતાં ભ્રમણ મીટ જાવે, આત્મતત્વની શ્રદ્ધા હવે, અનહદ આનંદ મન થાવે, અલ૦ ૨ વિષયારસ વિષ સરખે લાગે, ચેન પડે નહીં સંસારે; જીવન મરણ પણ સરખું લાગે, આતમ પદ ચિહે ત્યારે,
અલ૦ ૩
હલકે નહીં ભારે આ આતમ, કેવળ જ્ઞાન તણે દરીયે; બુદ્ધિસાગર પામતાં, તે ભવસાગર ક્ષણમાં તરી, અલ૦ ૪
મહેસાણું,
પદ,
અંતરના આપાનેરે, વ્હાલા દુઃખ પાય છે. નિરંજન સેવેરે કડાકૂટ જાય છે; ક્યાંથી આવ્યોને કયાં જાઈસ, શાથી જગ જન્માય, તારૂ કણને છે તું કે, મારીને કયાં તું જાય, અંતરના વિચારેરે, સમજણ સહાય છે. અંતરે ૧ ડહાપણ તારૂ શું દુનીયામાં, જુઠી સ્વાર્થ સગાઈ ભલા ભલા પણ મૂકી ચાલ્યા, આવે ન સાથે કાંઇ, જલમાંના પરપોટા, જેવી એહ કાય છે. અંતર૦ ૨ જગની માયા દુઃખની છાયા, કર નહિ ત્યાં વિશ્રામ, ફળ કિસ્પાકના સરખું સુખ ત્યાં, કેવલ દુઃખનું ધામ, જોઈને તમે જરે, ભેળ જન ભરમાય છે. અંતર૦ ૩
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ઘથાને સ્વપ્નાની અંદર, સારે પુત્ર જણાય, પરિણા ચારીની અંદર, મનમાં સુખ બહુ પાય, મરી ગયે રેતીરે, મૂછ બહુ ખાય છે. અંતર૦ ૪ કુવે પીટે માથું પછાડે, આંખે ઉઘડી જાય, પુત્ર કલ્પના સુખ દુખ ખાટું, બુદ્ધિસાગર ગાય, દુનીયા ઉધી ચાલેરે, શું ત્યાં કે ઉપાય છે. અંતર૦ ૫
મેહેસાણા,
પદ,
૪૫ નેવાનું પણ મેરે, હાલ ચાલ્યું જાય છે, દુનીયા મન અવળું રે, સવળું સંત ગાય છે, જાવું ત્યાં તે કેઈ ન જાવે, કરવું તે ન કરાય, જાણવું તે તે રહીયું બાકી, રાતને દીન ગણાય, મેહ દારૂ પીધેર, ભાન તે ભૂલાય છે. નવાનું૦ ૧ રાજાને તે રંક ગણને, કરી નહીં સારવાર, રંકને રાજા માની બેઠા. ધિક પડે અવતાર, અન્તર ધન બાયું રે, માટે એ અન્યાય છે. લેવાનું૦ ૨ લોહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એ મુશ્કેલ. તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને એલ. કેઇક જીવ સમજેરે, બુદ્ધિસાગર ગાય છે, તેવાનું
મહેસાણા.
પદ.
આપ સ્વભાવમાંરે, અબધુ સદા મગજમેં રહેના-રાગ, આતમ દયાનથી, સન્ત સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સૈ સંસારી, કેઈને કંઈ ન કહેવું, આતમ ૧
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ જન ના કેઈ જન સેવે, કોઈ જન યુદ્ધ કરતા; કઈ જન જન્મે કેઈજન ખેલે, દેશાટન કેઈ ફરતા. આ૦ ૨. વેલ પીલી તેલની આશા. મૂરખ જન મન રાખે; બાવળી લાવીને આંબા, કેરી રસ શું ચાખે. આતમ૦ ૩ વેરી ઉપર વેર ન કીજે, રાણીથી નહિ રાગ; સમભાવે સે જનને નીરખે, તો શિવ સુખને લાગ. આ૦ ૪ જુઠી જગની પુદગલ બાજી, ત્યાં શું રહીએ રાજી; તન ધન ધવન સાથ ન આવે, આવે ન માતપિતાજી. આ૦ ૫ લક્ષ્મી સત્તાથી શું થાવે, મનમાં જે વિચારી; એકદીન ઉઠી જાવું અને, દુનીયાસિ વિસારી. આતમ૦ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે; બીલાડીની દેટે ચડી, ઊંડો શું મહાલે. આતમ- ૭ કાળઝપાટે સિને વાગે, યાગિજન જગ જાગે; બુદ્ધિસાગર આતમ અર્થી, રહેજો વિરાગ્ય, આતમ૦ ૮
શ્રી શાંન્તિ: મહેસાણા,
પદ
રાગ ઉપરનો તારૂ નાચ ન રૂપ લખાય. અલખ પરમાતમા,
નારી શકિત અનંત કહાય અલખ૦ શાનાદિક તુજ સંપદારે, કમાં છાદિત થાય; પરભાવ રંગી ચેતનારે, કર્મ ગ્રહણકે ઉપાય, અલખધુમાડા બાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પિતાનું માનતારે, જન્મ મરણ દુઃખ પાય, અલખ૦
૨
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલખ
રુખે તે તારૂ નહીંરે, તાહક્ તાહરી પાસ; પોતાને રક માનીનેરે, કર્યાં કર તું પર આશ. અલખ કાલ અનતા ઉધીયારે, મિથ્યા રણી મઝાર; સદ્ગુરૂએ ઉડાડીયારે, સલ થયે। અવતાર. વિનય ભકિત કરૂા ગ્રહીને, ભાવ અપૂર્વ ગ્રહાય; ચિહ્નન સગે ખેલતાંરે, કર્મ કલક કઢાય. શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દા ભેદે વતાય; દેહાતીત થઈ આતમારે, જ્યાતિ જ્યાત મિલાય, અલખ૦ શુદ્ધ સ્વરૂપે આતમારે, સ-તાએ સહુ હેાય; બુદ્ધિસાગર ધ્યાવતારે, આપ સ્વરૂપે જોય.
અલખ
અલખ
For Private And Personal Use Only
મેહુસાણા,
ૐ
પઢ
૪૫
અર્
અહા દેવની ગતિ, સહુ પ્રાણીને થઇ ભારી; ઘડીમાં કરે પલકમાં હરે, દીવા વાયુથી જીવા જ્યું ક્રૂ, અ૦ ૧ જેના નાદથી સહુ નાસે, જેની જ્યાતથી સહુ ભાસે; અવસ્થા એક તે ના ધરે, ગતિ દેવની ગમે તે કરે, જેના શાયથી સહુ મીના, જેની કાન્તિમાં સહુ લીના; ભૂલ્યા ભૂલથી ભલી માછ, ગતિ દેવની રહિ ગાજી, અરુ ૩ જેની હાથી સહુ ખીતા, ભણ્યા ભાત્રથી ભલી ગીતા; જેવી કર્મની ગતિ તેવા, રૂવે કે મરે જમે મેવા, અવસ્થા સદા વિચિત્રા સહુ, જીએ રામની કથા શું કહ્યું; જીઓ કરવા બહુ ફલ્યા, પ્યારી પ્રાણ ધન સહુ પુણ્યા, અ૦ ૫ પલકમાં તાપ લકમાં છાય, અવસ્થા એક કદી ના જાય; ધરી માન શું ભલે ભાન, ચૈતી ચિતમાં ધરો ધ્યાન, હે।૦ ૭ સજી સાધનો ધરો ધ્યાન, યુધ્ધિ આત્મના કરો ગાન; અવસ્થા ન એક જનારી, બુધસાગરે કહ્યું ધારી, હા ૭
અહે૦ ૪
વિજાપુર.
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છ
33
પ.
૪૯
ચેતન અનુભવ ના લાગી, અલખ તારી આતમસે રઢ
લાગીરે હેજી. કોઇ વીરલા તુજ ગુણ રાગીઅલખ૦ ૧ કાદવમે ચીર ધાવે ધાબી, બીજ એયા ઉખર ભપ્રાણી; વાણીકા સહુ બેટા જાયા, કર્યું” જગત ધૂળધાણી, અલખ ૨ ભૂલ્યા જન જગડું ચેતાવે, વેશ્યા સહુકું નાચ નચાવે, ઉલ્યાજન ઋદ્ધિ અડુ પાવે, જાગ્યા શીસ ટાવે. અલખ ૩ પડિત પેપર બહુ હુ એલે, ફણિધર સામે તાકી લે; પરઘર મૂરખ ઋધ્ધિ ખેળે, નારી ફત હીચાળે, અનુભવ વીરલા જોગી જાશે. મરખ આપમતિક તાણે; બુદ્ધિસાગર આતમજ્ઞાને, હરશા નિભયસ્થાને અલખ ૫
અલખ ૪
પદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અમદાવાદ.
૫૦
પ્રભુ મનાવા પ્રભુ મનાવા, સખી હું પ્રેમે જારે; ભટકી ઢરદેશ તેમે, સ્વામીને ઘેર લારે. ચૌદ ભુવનમાં આથડી પણ, પ્રભુ ન ક્રીડા કયાંયરે; શરીર ભીંતર ખેાજીયાતે, પ્રભુજી દીઠા ત્યાંરે ભાગી ભ્રમણા થઈ સાભાગી, જુદી ઘડી ન રહાઇ રે; અલખ અરૂપી આતમાની, સાચી એક સગાઇરે, હરખી સ્વામી ઘેર આવ્યા, નાકું ઘર અન્ધેરરે; બુદ્ધિસાગર જાણતાં તે, ભાગે ભવના ફેરરે.
પ્રભુ ૧
પ્રભુ ર
પ્રભુ૦ ૩
માણસા,
પ્રભુ ૪
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
દ.
૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહુજ સ્વરૂપી મારો અંતરજામી, પદ્માતમ ઘટરામી,
પ્રભુ ચિન્મય ગુણધારી; નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપી. જાણા એ રૂપારૂપી; પ્રભુ ચિન્મય ૧ પર્યાય સમયે સમયે અનંતા, પ્રતિ પ્રદેશે ફરતા; પ્રભુ
ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય રૂપે, પ્રભુ ૨ આનંદ આપે ભવદુ:ખ કાપે, આઆપ પ્રતાપે; પ્રભુ આત્મિક શુદ્ધ સ્વભાવના ભાગી, ચાગિના પણ યાગી; પ્રભુ॰ ૩ શક્તિ અન`તિ સદાના જે સ્વામી, નામી પણ તે અનામિ, પ્રભુ સુજન સનેહી વ્હાલા ધ્યાનેરે આવે, બુદ્ધિસાગર સુખ પાવે, ૫, ૪ પેથાપુર,
પ.
પર
યાદ કરી લે સિદ્ધ સનાતન, છેડી સષ્ઠ દુનીયાદારી, પરગઢ પિતૅ વસીયા યાતે, પરમ બ્રહ્મપદ ગુણધારી, યાદ ૧ હુને મારૂ સખ પરિહારી, કર તું પરમાતમ યારી, તત્ત્વમિસ માયા નિહ તેરી, ખેાલ ખરી પાંચમ ખારી, યાદ૦ ૨ મુકિત સ્થાન નહિ તેરા દુસરા, કર મિલજાને તઈયારી, ધ્યાન લગાદે ધામેધાસે, સફળ સંગસે પરવારી, યાદ૦ ૩ નિર્મલ આત્મપ્રદેશ નીહાળી, વર ચિન્મય પત્ર સુખકારી, નહિ તું ન્યારા તેથી પ્યારા, વીતરાગપદમય ભારી, સત્ય નિર્જન નિર્ભય દેશી. પાવેતેાહે હુશીયારી, બુદ્ધિસાગર અનુભ પામી, સત્તા ધ્યાવું નિરધારી,
પેથાપુર,
For Private And Personal Use Only
યાદ૦ ૪
યાદ ૫
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
પર જીવડા જાગીને જોગી સંગે, ચાલજે નિજદશમાં પઢત પુસ્તક પંડીતો પણ, ઘટ વહે છે કલેશમાં જીવડા૧ તિરછી નાડી મધ્ય ગાડી, બેલ બેથી શોભતી, ગગન મડલ ચાલતી તે, સ્થાનકે સ્થિર થોભતી. જીવડા ૨ પ્રેમી પરદશી ને ત્યાં લોભથી લલચાવશે, મનહર હી માનીની, હાવભાવ દર્શાવશે. જીવડાવવું સ્વસ્થ ચિતે ચાલવું ત્યાં, મહઘાટી ભેદી, ઘાટ અવઘટ ઉતરીને, આત્મસત્તા વેદવી. જીવડા ૪ ચિતનિજ ઉપગમાંહ, રાત્રી દીવસ ચાલજે. પામી પ્રેમે દેશ તારે. નિજ સ્વરૂપે મહાલજે. જીવડા. ૫ સારી આલમ દેખજે તું, જાતિ ત મિલાવજે, ભૂલી જગનું ભાન વાહૂમ, તારી ધ્રુવની પાવજે, જીવડા. ૬ અનંત અક્ષર આતમા તું, જેડીલાને જગાડજે, બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડા. ૭
દેવરાસણ,
-
-
પદ,
જીવડા જગમગે છે તી તારી. અસંખ્ય પર કરી, શુદ્ધશ્રદ્ધા સગુરૂની, વાણીએ વતિ ખરી. જીવડા૧ ચંદ્ર ભાનુ કોટિ ઉગે, કરે પ્રકાશ અપાર, તેહથી પણ આત્મતિ, જુદી અનંતિધાર, જીવડા૦ ૨ તેજનું પણ તેજ એ છે, સર્વ એમાં સમાય, લડાલડી નહિ એહમાં કંઇ, સંતથી પરખાય. છવડા ૩
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંત શકિત સુખનું તે, ધામ નામાતીતનું, વિખરીથી કશું ન જાવે, શું કહું ત્યાં ગીતનું જીવડા૦ ૪ પરમ આત્મસ્વરૂપની ત્યાં, સ્થિતિ એકાકારજી, અનંત વ્યકિત ગુણથી એક, દોષ નહિ જ્યાં લગાર. જીવડા૦ ૫ પક્ષાપક્ષી કયાં કરે ભાઈ, વાદવાદ વિચારજી, ત-સ્વરૂપ ને અન્યથા હાય, નિશ્વય એ નિરધાર, જીવડા ૬ શુદ્ધ સતા આત્મકેરી, તેહનો તિરભાવજી, આવિર્ભાવે હેવતાં તે, મુક્ત આત્મસ્વભાવ. વડા૦ ૭. સાર એ સહુ ગ્રંથનું છે, એહમાં જેનું ધ્યાન; બુદ્ધિસાગર આત્મધ્યાને, પ્રગટે શુધ્ધ જ્ઞાન, જીવડા૦ ૮
પદ
જીવડા તું જાગીને જે ધમરે, જાા તેનું જ નામ. જાગ્યા પણ ઉવંતા પ્રાણીયારે, કેવલ દુખનું ધામ. જીવડા. ૧ જાગ્યાજન ઉગ્યા નહિ સાંભળ્યારે, ઉગ્યા જાગે કે, જાગે ઉંધે જ્ઞાની આતમારે, નહિ ત્યાં અચરિજ હાઈ વડા. ૨ ગંભીર રાની ગમથી સહુ ઘરે, સત્યરૂપ નિરધાર, ડાકડમાલે ધર્મ ધતીંબડેરે, મોહ્ય મૂહગમાર જીવડા ૩ અતર્યામી આતમ એવેરે, ધરતણું નહિ ભાન, સમકિત શ્રધા દૂરે મૂકીને, માત્વે ગુલતાન જીવડા ૪ ધમ ધમ પિોકારે દુનિયારે, પામે નહિ શિવપંથ, બુદ્ધિસાગર પામર પ્રાણિરે, તારે ગુરૂ નિગ્રંથ. જીવડાવે છે
માણસા,
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
પ૬ પ્રભુ ભજતું પ્રભુ ભજીનું, સફલ કર નર દહેરે, મોના માગ્યા વરશીયા છે, માનવ ભવના મહરે, પ્રભુત્ર ૧ આ દેહવ્યાપી આતમાન, ઝળકે રૂડી રે, જ્ઞાન ગુણ તે હંસને છે, કરે સ્વરૂપ ઉદ્યોતરે, પ્રભુત્ર ૨ બાહિર ભટકે છવડા શું કરી લે ઘટમાં ખેજરે. રત્ન અમુલખ માંહિ ભરીયાં, દેખતા સુખ મેજરે પ્રભુત્ર ૩ આતમ તે પરમાત્મા છે, પ્રભુ વિભુ જગદીશરે, ભિન્નપણે ત્યાં કમથી છે. કહું છું વિશ્વાવીશરે, પ્રભુત્ર ૪ અનંત આતમ વ્યકિતથી છે. સિદ્ધ સરખા ભાઈ રે, બુદ્ધિસાગર આતમ ધ્યાન, ભજન કુરણા આઈ રે પ્રભુ૫
માણસા,
પદ.
૫૭ પ્રીતમ મુજ શુદ્ધ બુદ્ધ અવિનાશી, અલખ અગોચર; અજરામર હે, પરમાનંદ વિલાસી.
પ્રીતમ ૧ નિમેળ નિઃસ્નેહી નિસંગી, લોકાલોક પ્રકાશી; નર કે નારી નહિ નપુસંક, શાશ્વત શિવ પુરવાસી પ્રીતમ ૨ કાયા માયા વચનાતીત છે, નહિ ગગા ઓર કાશી; બુદ્ધિસાગર ચેતન ચિઘન, સમજે તે સુખરાશિ પ્રીતમ૦ ૩.
માણસા,
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ–ગઝલ
પ૭ ચેતન તારી ગતિ ન્યારી, સમજ લે ચિત્તમાં ધારી. ચતન પ્રકાશી તું અવિનાશી, ત્યજી દે આશ સુખવાસી; મહાદિકથી રહો ન્યારા, વહ નિજ રૂપ નિરધારી. ચેતન- ૧ નહી તું દેહ નહીં વાણી. ગ્રહી લે સત્ય હિત જાણી, અનુભવ સત્ય કે સાચા, સદા ત્યાં સ્થિર થઈ રાચા. ચેતના ૨ નહીં જ્યાં દુખની છાયા, નહિ જ્યાં રાગ પડછાયા; સદા શુદ્ધ બુદ્ધ એકલે, ગ્રહીને ભવ્ય સુખ ઝીલે. ચેતન૦ ૩ મુનીકે બ્રહ્મને ગાય, ભેગીન્ને યોગથી ધ્યા; બુદ્ધયન્ગિ ધ્યાન તસ સાચું, અવર તે જાણવું કાચું. ચેતન૪
માણસા,
પદ
પ૯ પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે, પરઘર ભટકત યાચક
હેકર, વેશ્યા સંગી કહાવે, પ્રીતમ ૧ મેહ મદિર વેશ્યા પાકર, નાચ વિવિધ નચાવે ઘટ રૂધ્ધિ સહુ શેલી ખાવે, બ્રમણામાંહિ ભુલાવે, પ્રીતમઃ ૨ જાઓ સખિ મુજ સ્વામિ મનાવો, રીઝી યથા ઘર આવે; પરઘર માહરો દાવ ન ફાવે, કહયું છે. જાવે, પ્રીતમ૦ ૩ લાવી મનાવી સખી હાં જાકર, અત્યાનંદ ધરાવે; બુદ્ધિસાગર સિદ્ધ સુહંકર, સેજે પતિ પધરાવે. પ્રીતમ ૪
માણસા,
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયા મમ છટકી ભટકી અટકી, ખેંચી તાણી ઘરમાં,
ઘાલી, તે પણ જા ટકી. પ્રિયા ૧ આપ મતીલી નાસે ઉઠી, પરઘર ચારે લુંટી, દેતાં શીખામણ ભરીને ચુંટી, રેવે માથું કુટી, પ્રિયા ૨ જગી જતીની પાસે જાકર, લાવું એંસી બુટી, પાણી મળે ઘસકર પાવું, વશ થે પડે ન વિછૂટી. પ્રિયા. ૩ જાગી જોગી પાસે જાતાં, હરખી બુટી દીધી. બુદ્ધિસાગર પાતાં ઘસીને વશ થે ચાલત સિદ્ધિ, પ્રિયા. ૪
માણસા,
પદ
ભલા મુજ અનુભવ અમૃત ભાવે, બાકસ બુકસ
બાકી ભોજન, મુજ મન એહ હાવે, ભલા૧ મત મતાંતર પટ દર્શન સહુ, તાકી વાત જણાવે; હંસ ચંચુ વિવેક ધરે જબ, તબ સે હું પદ પાવે. ભલા, ૪ નિરાકાર નિ:સંગી નિર્મળ; નામ ન કેઇ ધરાવે મન વાણીથી ન્યારો વતે, નિજ નિજને પરખાવે. ભલા. ૩ અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી. ઘટભિંતર વહી સાચો; સુખ અનંતું ક્ષણમાં વિલસે, શોધે બાહિર કા. ભલા૪ વરતે ન્યારો જડથી ચેતન, આપ સ્વરૂપે અભેદી; બુદ્ધિસાગર નિર્વેદીને. જાણે કયું કર વેદી.
ભલા. ૫ માણસા,
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
પદ્મ
દુર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ અપના સ્વરૂપ નીહાર, હર દૃષ્ટિ ભટકત ભવમાં; અન્તર દૃષ્ટિ તુ તારા. આતમ૦ ૧ શુદ્ધ નિર્જન ચિહ્નન સ્વામી, સ્વરૂપ રમણ અવિનાશી, ક્ષાયિક ભાવે નિજ ગુણ ભેગી, જ્ઞાનાનંદ વિલાશી. કાયા માયાથી છે ન્યારા, બ્રહ્મ સ્વરૂપ નિરધારે, ઉત્પતિ સ્થિતિ વ્યયના વિલાસી, ગુણગણના નહિ પાશે. આ. ૩ પૂર્વ કાડી વર્ષનુ સ્વપ્નું, જાગતાં દુર ચાવે, શુદ્ધસ્વભાવે જાગંતાં ઝ, પર પરણિત દુર જાવે, એ હું એના એ છે મારૂ, દીવસે પણ અન્ધારૂ, બુદ્ધિસાગર જોતાં જાગી, શું મારૂ તે તારૂં.
વિજાપુર,
આ. ૧
For Private And Personal Use Only
આ ૫
૫૬.
૬૩
મનવા એ’સી એ કયુ ખાજી, હેત ન પ્રભુ તુમ રાજી. મનવ રાણી માજીથી ના રાજી, રમતાં વારત કાજી,
રમત ભમત ચાતિમાં પ્યારા, નિખળ હેાકર પાજી, મનવા૦ ૧ કાળ અન ́ત ગમાયા મતાં, જ્ઞાન કળા નહિ છાજી,
શિખામગૢ અમ માન લે મારી, દેર કરે કયું ઝઝી, મનવા૦ ૨ ઊંડી ખા મનવે જ્યારે, કુમતા કુલટા લાજી, અહિસાગર ચિદ્ઘન સગી, સમતા ગગને ગાજી,
વિજાપુર,
મનવા૦ ૩
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
ચેતન ચિઘન સંગીરંગી, અજ અવિનાશી અભંગી. ચેતવ પર પરિણતિસેં નામ ધરતહે, ફરત ફરત દાય રંગી, દો રંગી એક રંગી હવે, તબ હેવત નિજસંગી. ચેતન- ૧ જગત ભાગત ઉંઘ દશા સહુ, નાસત કમ કઢંગી; આપ સ્વરૂપે આપ સમાયે. અચળ અટળ ઉમંગી. ચેતન, ૨ સ્યાદ્વાદી સમજે છે ક્ષણમાં, નિજ ધન અખ્તર પાવે; બુદ્ધિસાગર ચેતે ચિત્તમાં, સે નિજ ઘરમાં આવેચેતન૦ ૩
વિજાપુર,
પદ
૨૫
હંસા સે હું ચિન્મય ધ્યાવે, અલખ અગોચર થાવે, હંસા શકિત અનંતિ સતાતારી, સ્થિતિ અનંતિ ધરાવે; તત્વરમણતા પ્રગટે જબહી, અનુભવ અમૃત પાવે. હંસા૧ ઉપાદાન પણ આપે આપે, સમરે શકિત સ્વભાવે; ઘટ શોધે સે બધે નિજકું, નિજ ઘર આતમ આવે. હંસા૨ આનંદ અનહદ અંતર પ્રગટે, આપો આપ સ્વભાવે; કાલ કમકા ભયકું તોડી, નિર્ભય પદ વર્તાવે. હંસા. ૩ નાથ અનામી નિવૃત્તિમય, શુદ્ધ સ્વરૂપ સેહાવે; આતમ પરમાતમાહે નિજ, બુદ્ધિસાગર ગાવે. હંસા. ૪
વિજાપુર,
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવે સેવે સારી રન ગુમાઈ–એ રાગ. ચિદુઘન સંગી ગુણગણુ રંગી, આતમ અનુભવ સમર વારે, આત્મા અસંખ્ય પ્રદેશી સહે, આપ તરે
આર પર તારે, ચિદઘન ૧ ત્યાગ લેવન પૂતળી લુણકી, સાગરમાંહિ પ્રવેશે જ્યારે, જલરૂપ હેકર કબહુ ન આવે, પરમાતમ
પદ પરખે ત્યારે. ચિદ્યન૦ ૨ ગુરૂગમ શ્રદ્ધા પાકર પ્રાણી, અંતર લક્ષ્ય વિચારે સારે, બુદ્ધિસાગર અજરામર થઈ, ભવ ભય
ભ્રમણ વારે ત્યારે, ચિઘન ૩
માણસા,
પદ.
આતમ અનુભવ કેક પાવે, પાવે છે
પરઘર નહિ જાવે. આમ, પરઘર નાચ નચાવત કુલટા, અંતર ધન
સબ ફેલી ખવે. આતમ ૧ સ્વરૂપ પ્રકાશી તિભાવે, હેવત જબ સેહી આવિર્ભવે, પરમાતમ પદ સેહિ પિછાને, અંતર જ્યોતિ
શુધજ ગાવે. આતમ- ૨ હેવત નહિ જે કબહુ ન પ્રગટે, પ્રગટે સત્યરૂપ કહાવે, સદ વસ્તુ તીન કાળમાં હેવે, સત્ય નિત્ય
ચેતન પરખાવે. આતમર ૩
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩
આતમ ભૂલે ભવમાં ભટકે, સમરે તા નિજરૂપ લખાવે. બુદ્ધિસાગર શેાધેા ઘટમાં, સત મુનીન્ધર જાકુ ધ્યાવે. આ ૪
માણસા,
રાગ જગલા, પદ.
ટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબહુમ અજરામર અવિનાશી, જ્ઞાનાન વિલાસી, અબહુમ, તીન જીવનમેં દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી,
વસ્તુ સ્વરૂપે આનંદ પાસેા, ઘામે નીરખી ત્રિ. અમહુમ૦ ૧ જેનુ' હરશે તે ભોગવી લેશે, અવરતણી શી ઉદાસી;
ભેદ ગાનથી ભ્રમણા ભાગી, આપેાઆપ પ્રકાશી, અબહુમ૦ ૨ પર તે પેાતાનું નિહ થારો, જોતાં જાગી જણાશે;
અબહુમ ૩
ખાજો ઘટમાં ગુરૂગમ જ્ઞાને, શુધ્ધ તત્વ પરખાશે. આદિ અંત ન જેના આવે, સકલ કલાથી સુહાવે: બુદ્ધિસાગર આતમ ગાતાં, પાર કહ્યુ નહિ આવે, અબહુમ ૪
માણસા,
૫.
新
ખમા નમો અરિહંતને, સિધ્ધ ભળે ચિત્તધ્યાયી;
આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાચી, આતમ તીન પ્રકાર છે, માહિ· અન્તર તેમ; પરમભેદ ત્રીજો બ્રહ્યો, અક્ષય સુખ લહે। જેમ,
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
નિદડી વેરણ હુઇ રહી.
એ રાગ,
આહિરાતમ પહેલા કહ્યો, તેનું લક્ષણ હા કહ્યું શાસ્ત્ર મજાકે, પુદ્દગલ મમતા ચિત્ત ગ્રહી, માને તેને હૈ। આતમરૂપ સારકે, જિનવાણી ચિત્ત ધારીએ. ૧ શ્રી ધન ભાઇ ભગનીને, પુત્ર પુત્રીહેા કુટુબ પરિવારકે; તેહુના સગે રાચીયા, માહે થયાહા લડે દુ:ખ અપારકે, જિન૦ ૨ તેંહુને આતમ માનતા. ભિન્ન સમજેહા નહિ તેહુ અજાણ; હિરાતમ પહેલા કહ્યો, ભેદ આતમના છડા સુજાણકે, જિન૦ ૩ અષ્ટ કર્મની સંગતિ, આતમ હેા નાના અવતાર; ચાર ગતિમાં સ`ચરે, મહા રેારવ હા દુ:ખના નહિ પારકે, જિન૦ ૪ આતમ કેમ સબંધ છે, અનાદિલ્હા રજકનક દ્રષ્ટાંતકે; અનાદ્યંત ભવિ આશ્રયી, અલવ્યનેહા કહું સુણા
થઇ શાંતુકે, જિન૦ ૫ અનાઘ'ત અભવ્યના, નિત્યાનિત્ય હા વળી ક સધકે; અભવી ભવી ક્રમથી સુણી, કિસ બાંધેહેા અંધ થઇ ભવી અધકે. જિનવ = રૂપી શરીરને આશ્રયી, રહ્યો આતમહા અરૂપી મહુતકે, અંતર આતમ જાણજો, ભેદ શ્રીજો હેા કરો કમના અંતર્ક, જિ॰9 ક્રમ સગ દરે કરી, પામ્યા કેવલહા, જ્ઞાન ગુણ મહુ ́તકે; તીન ભુવનના ભાવને, જાણે સમયેહા ચિદાનંદભદંતકે જિ૦ ૮ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાનેહા પમાતમ જેકે; ભેદ ત્રીજા અહુ આત્મનેા. વ્યાવા હદડા ધરા તેજી નેહકે, જિ૯ ઇયળ ભમિરે સ`ગથી. ભ્રમરી રૂપહેા લહે જેમ અહંકે; પરમામદ ધ્યાવતાં, બુદ્ધિસાગરહા લહે શિવ સુખ
ગેહુકે જિમ ૧૦ ફાવીડા,
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રંગ મ જિન દરબાર, ચાલો ખેલીએ હોરી–એ રાગ, ભ્રમણાએ શું ભરમાયરે, તું ભ્રમણા ત્યાગી; વસ્તુ સ્વરૂપે બ્રહ્મસ્વરૂપી, આતમ દ્રવ્ય કહાયરે; કેટિ યતન કરે મમતાએ કરી, પર પોતાનું ન થાય તે નિજ રૂપ ભૂલી ૫રમાં ફલે, જન્મ મરણ દુ:ખ પાયરે. ૮૦ ૨ ઉપયોગ આત્મ સ્વરૂપે ન લાવે, ઔદયિક ભાવે મુંજાય; તું, અશુદ્ધ પરિણતિ પર પરિણામે, ભવમાંહિ ભટકાયરે. તું તો ૩ જલ ખારાથી તૃપ્તિ ન હવે, સમજ સમજ દીલ લાયરે; તું બુદ્ધિસાગર અવસર પાકર, ચિઘન ચેતન થાય. તું તે ૪
વિજાપુર,
પદ.
પરમપદ પ્રેમી કેક પાવે, ધ્યાવે સે ઘટ પાવે, પરમ એ ટેક, સમજી આત્મસ્વરૂપ સ્વભાવે, પર પરિણતિકું નિવારે; નિજ ગુણ બાજી ખેલે હંસા, સાવતહ સંસારે. પરમપદ૦ ૧ આધકારી વિણ નહિ કે સમજે, કરત ઉપાયે કેટી; સવ સમાયું છે ઘટમાંહિ, વાત નહીં છે ખોટી. પરમપદ૦ ૨ શકિત ભાવે સે વ્યકિત રૂપે, થાવે તો સુખ સાચા; અનુભવ તેને પામી પરગટ, માયામાં શીદ રા. પરમ૦ ૩ અન્તરદૃષ્ટિ વિના જગ મૂઢા, સત્ય સ્વરૂપ ન બધે; બુદ્ધિસાગર અવસર પાકર, કેઈક પદ નિજ ધે, પરમર ૪
શાંતિ: માણસા,
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ૬.
ર
સબ જન ધર્મ ધર્મ મુખ બેલે, અન્તર
પડદા ન ખાલરે સ૦ એ ટેક,
કોઈ ગગા જમના ઝુલ્યા, કાઇ ભભતે ભૂલ્યા; કોઇ જનેામાં ઝંખાણા, ફકીરી લેઇ કુલ્યા. ચાલત ચાલત ઢાડયા દાઢે, પણ પાસેના પાસે; ટીલાં ટપકાં છાપ લગાવી, શિવપુર કેમ પમારો, મુડડ મુડાવે ગાડરીયાં જગ, કેશને તારું રહી: માલા મણકા એરી પહેરે, નિત્ય ચાલે પગદંડી. ધર્મ ન વણે ધર્મ ન મરણે, ધમ ન કરવત કાશી; ધર્મ ન જાતિ ધર્મ ન ભાતિ, ધર્મ ન જંગલ વાસી, સમ૦ ૪ ગદ્ધાં ખાખમાંહિ આળાટે, તે પણ સાચાં ખાખી; નિવસ્રાં પશુ પ’ખી ફરે છે, મમતા દીલમાં રાખી, સમ૦ ૫ જખતક અન્તર્ તત્વ ન ખુલે, તખતક ભવમાં અલે; બુદ્ધિસાગર આતમ ધર્મ, બ્રાન્તિ ભ્રમણા ભલે,
મહેસાણા.
પ
૭૩
માડ' સેઽહં સેઽહં સાડ‘ સા' સાઽહં દીલમાં વસ્યારી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તું ભેદ ભાવ દૂર નાઠા, સાયિક ભાવે કદી ન ખસ્યારી.
For Private And Personal Use Only
સમ૦ ૩
સમર્
સમ ૩
સમ૦ ૬
સાહુ૦ ૧
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
S
દીલ સાગરમાં અમર દીવા તું, મન મંદિરમાં દીપ જિન્શ્યોરી, જ્યાં ત્યાં દેખું ત્યાંહિ તુ હિ તુહિ, પ્રાણપતિ વણ પ્રેમ કિસ્સારી, તું તારામાં સમાયા સહેજે, પરને કહે કેમ જાય કયારી, સબ રૂઘ્ધિ તુજ અંતર પ્રગટી,
જ્યોતિસે યાતિ જગાય રહયારી, સાઽહું ૩
જાવું ન આવુ લેવું ન દેવુ અન્તર્ પડદા ખુલ ગયારી, સુખસાગરની લહેરો ઉછળે, આતમ હુંસ ત્યાં ઝીલ રહયારી, હરવુ ફરવુ ખરવુ' ન મરવુ, દુ:ખ દાવાનલ શાંત થોરી, બુદ્ધિસાગર સાહુ ધ્યાને. પરમાતમષદ આય ભચારી,
પ૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહ્॰ ૨
માડહુડ ૪
સાહ્૦ ધ [સા,]
For Private And Personal Use Only
૭૪
શુરાની ગતિ શુરા જાણેરે, ત્યાંતા કાયર થરથર કંપે; કથા પુરાણી બહુ કરેરે, રામ રામ કીર જપે; પરમારથ પામે સે। પૂરા, નહી વળે કઇ ગપ્પે. કાન આંખ બિન મારો વાહ્મ, સુણતા ને વળી નિસ્પ્રે, રૂપાતીત પણ મારો સ્વામી, રૂપારૂપી પરખે,શાની ર
શુરાની ૧
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
આતમરૂચિ ગુરૂગમ કુંચી. લહી ઉધેડે તાળું; બુદ્ધિસાગર અવસર પાકાર, નિજ ઘરમાં ધન ભાળું, શૂરા૩
માણસા,
પદ,
૭પ
ધ્યાન સદા સુખકાર, જગતમાં ધ્યાન સદા – સદગુરૂ પાસે શીખીએ, જીવાજીવ સ્વરૂપ ષડ દ્રવ્યાદિક ધારીરે, ટાળે ભવભય ધૂપ, જગમાં. ૧ ચિત્ત ચંચળતા વારીરે, નિર્જન દેશે વાસ; કિજે શમસુખ પામવારે, ત્યાગી પુદગલ આશ. જગતમાં ૨ જિજ્ઞાસા શુદ્ધ ધર્મનીરે, આતમ ધર્મ પ્રેમ અંતર સ્થિરતા જ્ઞાનથી, શિવ સુખ મગલ ક્ષેમ, જગતમાં૦ ૩ નય નિક્ષેપ પ્રમાણથી, યા આતમરાય; સદસ ભેદભેદથીરે, નિજગુણ વ્યકિત થાય. જગતમાં ૪ અડગવૃત્તિથી ધ્યાવતાંરે, હવે મન વિશ્રામ; અનુભવ ત્યારે જાગશેરે, આનંદ ઉદધિ ઠામ, જતતમાં ૫ વીર પ્રભુએ ધ્યાનથીરે, પામ્યું કેવલ જ્ઞાન યાને કર્મ ક્ષય હુવેરે, એમ ભાખે ભગવાન જગતમાં ૬ ધ્યાવે સ્થિરતા મન ભજે રે, ધ્યાને સ્થિર ઉપગ, સાક્ષી તેને આતમારે, લહીએ શિવસુખ ભેગ. જગતમાં ૭ સાર સારમાં સ્થાન છે, સમજે વીરલા કેય, બુદ્ધિસાગર ધ્યાનથી સહેજે શિવપદ હોય. જગતમાં ૮
અમદાવાદ,
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલી.
કકકા કારણ જોગે કાજ, સામથી પામી સહ આજ; કમષ્ટકન કિજે નાશ. ધારી આ તમને વિશ્વાસ; માનવ ભવનું મળીયું ઝાઝ, કકકા કારણ જેગે કાજ છે ૧ છે ખખા ખાતે પ્રભુને ભજે, સમતા સ્થિરતા દિલમાં સજે; ખરી વાતને હદયે ધાર, કે કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તજે, અખા ખાતે પ્રભુને ભજે, પણ ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષ તણે ઉપાય; ગભાવાસે લ ન વાપ, અંતરમાં જ જિન વિશ્વાસ; જન્મ જરાનાં દુઃખડાં જાય, ગગા ગાણું ગાય જિનરાય, તો ઘઘા ઘેર કર્મ શું કરે, વાર ઘણું તું ભવમાં ફરે; ઘાંચીની ઘાણીના ફેર, બળદ પરે વરતે અંધેર; જરૂર જન્મ્યા તેતો ખરે, ઘઘા ઘોર કર્મ શું કરે છે ૪ છે ડડમવશ કીજે સહુ અંગ, સંત જનની કીજે સંગ; મુખથી કદી ન દીજે ગાળ. ફેગટ શું થાવું વાચાળ; જ્ઞાની સંગે વાધે રંગ ચચા ચેતન ધર્મ ચાલ, કરજે અંતરને તું ખ્યાલ; ચાર ગતિને કરે છે, જાણું જીવ પુદગલને ભેદ ધમહીન તે સહુ બાલ, ચચા ચેતન ધર્મે ચાલ | ૬ | છછા કરવાદી તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છોડે વિરૂવા વિષય વિકાર, મુકિતનાં સુખ સમજી સાર, અન્તર્યામિ પ્રેમે યજી.
છછ . ૭ . જજા જીવતર ચાલ્યું જાય, ગયા વખત પાછો નહિ આય;
ડડ ભ૦ ૫ |
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
જજ૦ | 0
જોજે અંતરમાં તું ધર્મ, જેથી તાસે સઘળાં કમ; જોતાં દિલમાં સહુ જણાય. ઝઝા ઝડપે કાલ કરાલ, વાટજ મેક્ષ નાગરની ઝાલ; ઘમ ઝાઝ ઝાલે નરનાર, શ્રેમે પામે ભવ પાર; શું મુંઝે તું માયા ઝાલ,
ઝઝા | ૯ | ને નિરંજનને સેવ, ત્યાગી નિંદાદિક સહુ ટેવ, નગુરાને કીજે નહિ સંગ, પ્રભુ ભજનમાં પાડે ભંગ, આતમ પરમાતમ છે દેવ.
ર૦ કે ૧૦ છે હા ટેટે કરી શું હસે, જોયું સઘળું ચાલ્યું જશે. જેના દિલમાં આતમ નાદ, ટળીયા તેને વાદવિવાદ, શાને મેહ માયામાં વસે, ઠઠ્ઠા ઠાલી શું ફેલાય, ભલા ભલા પણ ચાલ્યા જાય, ઠાઠમાઠમાં ખોયું સર્વ, ગાલ થઇને કીધે ગવ, ઠરવું નિર્ભયતા ઘટ પાય,
ઠઠ્ઠા છે ૧૨ ડડા ડક દે નિજ દેશ, રાગાદિક સેવા નહિ લેશ. કર્મ વૈરીને દઈ દંડ, વતવ નિજ આણુ અખંડ, અનુભવ રગે રમિયે બેશ.
ડડાઇ છે ૧૩ છે હઠ્ઠા ઢમઢમ વાગે ઢેલ, શું તારૂ છે જગમા બેલ, ધરજે ધર્મ તણી ક૨ ઢાલકરજે આતમની સંભાલ, સત્યાસત્યનો કરજે તેલ. ણ હણા ન્યાયી થા દિનરાત. કરજે સત્ય ઘર્મની વાત, ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે તરે, આ કોધેિ કદી ન કરજે ઘાત.
ગુણ છે ૧પ છે તત્તા તીર્થકરને સેવ, સર્વ દેવમાં મોટા દેવ, ત્રિવિધ તાપે હરતા આપ, મનમાં કર જિનવરને જાપ, કમ મર્મ નાસે તતખેવ.
તત્તાવ . ૧૬ :
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પt
થથ્થા સ્થિરતા મનમાં રાખ, અનુભવ અમૃત રસને ચાખ; હાલે મેરૂ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત; વિવાદી વચનો નહિ ભાખ.
થથ્થા . ૧૭ છે દઉ દાન દયા આદર, દીનતા વાણું નહિ ઉચ્ચરે, દીનતા દાલિદર દુ:ખદોસ. એ સહુ દાને હવે નાશ, શાને દોડી જ્યાં ત્યાં ફરા,
દક છે ૧૮ છે ઘદ્ધા ધર્મ પ્રીતિ ધરે, ધ્યાતા દયેય દશાને વરે, ધળું તેટલું દુધ ન હોય, સર્વ મતમાં ઘમ ન જોય, સંગત ધોતાની નહીં કરે.
ધદ્વાર છે૧૯ છે નન્ના પિતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય, નડિયે નહિ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર, કિજે સંગત સંત સદાય.
નના૦ મે ર૦ છે પપ્પા પરિહરિએ સહુ પાપ, નાસે જેથી સહુ સંતાપ, પ્રેમે પ્રભુનું પૂજન કરે, દ્વેષ કલેશ ઈષ્ય પરિહરે, રાખે દલમાં પ્રભુની છાપ,
પપ૦ | ૨૧ છે ફફફા ફિગટ માયા ફંદ, રાચી રહે તેમાં મતિ મદ, ધન સત્તાથી કુલ કેક, લક્ષ્મી ગયાથી ગટ શેક, ત્યજી દે મિથ્યા મતિને છંદ–
ફફફા | ૨૨ | બખા બળીયે થાતું દીલ, મેહરાયને ક્ષણમાં પીલ, સર્વ સંગને કર પરિત્યાગ, અત્તરના ઉપયોગે જાગ, નવ વિધ ગુપ્ત પાળે શીલ,
બમ્બર | ૨૩ છે ભભા ભણતર ભાવે ભણે, પંચ ભાવને જ્ઞાન ગણે, ભકિતથી થાશે ભગવાન, અત્તરમાં જે પ્રગટે ભાન, અત્તરના શત્રુને હણ.
ભભભ૦ મે ૨૪ . મમ્મા માનવ ભવ સુખકાર, દશ દૃષ્ટાન્ત દુર્લભ ધાર, મૂકી મેહ માયાને માન, કરજે આતમનું તું ધ્યાન, મળીયું ટાણું કબુ ન હાર,
મમઃ ! ૨૫ |
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
યસ્યા હિંસા યા નિવાર, હિંસામાં નહિ ધમ લગાર, વાચી લે તું શાશ્વત સુખ, દુનીયા સુખને માની દુ:ખ, પંચ મહાવ્રત પ્રેમે ધાર,
યહ્યા છે ર૬ | રર કરતું આતમ રાગ, સારે ફરીને મળે ન લાગે, રમત ગમતથી રહેજો દુર, સેવ ચેતન સુખ ભરપુર, કુમતિથી દરે ઝટ ભાગ,
' રા૦ છે ર૭ | લલ્લા લેભે લક્ષણ જાય, લાલચથી શું પાપ ન થાય, જાણે લોભ તણે નહિ થોભ, નિર્મલ મનમાં પ્રગટે લેભ, ઉચ નીચને લાગે પાય,
લલા છે ૨૮ વવ્યા વર વિસારે સહુ, જાણતાને શું બહુ કહું, વિદ્યા વિનય વિવેક વિચાર કરતાં ઉતરીયે ભવપાર. વિરે દુઃખડાં વાધે બહુ
વાવ છે રહે છે શશા શાન્તિ રાખે રહેમ, શરા થઈને ગ્રહીએ નેમ, શાન્ત સુધારસ પાનજ કરો, સ્વર્ગાદિકમાં જઈ અવતરે, શાણપણાથી પામે ક્ષેમ.
શશાક | ૩૦ | ષષા પડ બે લય લાય, ગુરૂગમથી તે સમજાય, આત્મ દ્રવ્ય આદર એક, જ્ઞાનવાન હું એ ટેક, રત્નત્રયી સાધન ઉપાય.
પપ્પા ને ૩૧ સસ્સા સુમતિ સંગે રહો, શાશ્વત સુખડાં તેધી લહે, ત્યજીદે કુલટા કુમતિ સંગ, દેખાડે દુર્ગતિના રંગ, નિંદા હીલના સર્વ સહ,
સસ્સાર છે ૩૨ હહા હર્ષે શિવપુર જાઓ. કરી કમાણી ખાતે ખાઓ, આતમતે પરમાતમ થાય, જન્મ મરણના દુખડાં જાય, સેકહું કહું ક્ષણ ક્ષણ દયા, હહા છે ૩૩ અઆ અહં દીલમાં ધરે, મહામંત્ર થાવ સુખવો, રૂદ્ધિ સિદ્ધિ સુખ દાતાર, શ્રદ્ધાથી ગણજે નરનાર, ભૂલ મંત્ર આપ્યું છે ખરે,
અહ છે ૩૪ છે
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ3.
ગુજર સાણંદ ગ્રામ વાસ કરીને રચના કીધી ખાસ, ભણતાં ગણતાં મંગલ માલ, મટશે મિથ્યા માયા ઝાળ, બુદ્ધિસાગર સુખની આશ, ગુર્જર સાણંદ ગ્રામે વાસ કપ સંવત એગણીસ ત્રેસઠસાલ શુકલ પક્ષ વિશાપ રસાલ, અષ્ટમી શશિવારે શુભડ, કરતાં વાંછિત ફલે કરોડ, પડિત મનમાં પ્રગટે હાલ,
સંવત છે ૩૬ છે
પદ,
وق
હંસા કેઈરે જણાવે જોગીડેઝ, આ દેહ દેવળમાં રહેનાર, હંસે માયાના મુલકને માછલજી, એની શુદ્ધિ કે પાવંતરે,
હંસા૧ હંસા પરખે હીરે કઈ પારખુંછ, લહે તત્વ ન મૂઢ ન ગમારરે, હંસા પિંડને ઘડનારે માહે પશીયેજી, કરોલી રચીને જેમ
ઝાળ રે હંસા. ૨ હંસા અલખ પ્રદેશે મહાલવું જ, હંસા ઘટમાં લગાવી ધ્યાન, હંસા નિર્મલ તિ ઝગમગેજી; હંસા કીજે અમૃત પાનરે હું ૩ હંસા જોગીડ જગાવેજગ જ્ઞાનથી, હંસા જ્યાં નહિ ભેદ પ્રચારરે, હંસા અનહદ આનંદ જગથીજી, હસ વિસરે
દુખ અપારે. હંસા. ૪ હંસા ગુરૂ મળે જ્ઞાન બતાવશેજ, ભાવે ભેદુ જણાવે ભેદરે, હંસા બુદ્ધિસાગર સાચા સત્તની, પ્રેમ કરે
સાચી સેવ. હંસા. ૫
સાણંદ,
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમી બતલાવરે, કે મારે પ્રેમીઓ બતલાવે, પ્રેમી વિના હું નિશદિન કરૂ, પ્રેમી મળે સુખ થારે કેઈડ ૧ પ્રેમ ન મળતો વાટે ઘાટે, સઘળું શૂન્ય કહાવેરે. કેઈડ ૨ પ્રેમના પ્યાલા પીધા જેણે તેને કશુ ન ભાવે. કેળ૦ ૩ જલ બીચ મીન કમલ જલ જેવો પ્રેમ પ્રભુ પરખાવે. કે ૪ બુદ્ધિસાગર આતમ સ્વામી, ભકિતથી એમ ગાવેરે. કેઇ૫
સાદ,
પદ,
અબધૂ જ્ઞાન વિચારી-એ રાગ, હંસા હરદમ તત્વ વિચારો, આપહિ બાંધે આપહિ છોડે;
નિશ્ચયથી તું ત્યારે, હંસા ૧ નય વ્યવહારે અનેક કહાવે, યું સદગુરૂ સમજાવે, નિશ્ચય નયથી એક રૂપ તું, જિન વચનામૃત ગાવે. હંસાર ૨
વ્યવહાર અને નિશ્ચય દોનયના ભેદ કહ્યા છે ગ્રન્થ, સાતનો ઉપનય છે સાતસે, ભાખ્યા જિન નિગ્રંથ, હું ૩ સહુ સાપેક્ષે વર્તે સાચા, નિરપેક્ષે સહુ કાચા, કથતા વસ્તુ સ્વરૂપ તે સર્વે, ઉપદેશે જીન વાચા, હંસા- ૪ દુર્ગમ ગંભીર નયનું સ્વરૂપ છે, શાની ગીતા જાણે, નથઉદધિમાં તારૂ વિનામૂદ, બુડતે દુ:ખ માણે. હંસા પ અનેકાન્ત વસ્તુ સહુ સાચી, કથન કરે જિન વાણી, બુદ્ધિસાગર સત્ય વિચારી, તત્વારથ લે તાણું. હંસા૬
સાણ,
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનુડો ન જાણે મારી પ્રીત. એ રાગ, કર તું શ્વાસોશ્વાસે જાપ, તત્ર સ્વરૂપને હંસારે લક્ષ્ય વૃતિ કારી, સ્થિરતા ઉપગે ધારી, રમજો રે સુખ ભરપૂર, સાચે આતમદેવારે. કરતું૦ ૧ જેને માગે તે આપે, દુખડાં ક્ષણમાંહિ કાપે, શકિત અનતિને દાતાર, હરિહર બ્રહ્મા પિતેરે,
કરતું. ૨ શુભે શાતાને ભેગી, અશુભ અશાતા યોગી, શુદ્ધ સ્વભાવે નિજ ગુણ ભેગ, કયાં તું પરમાં ગોતેરે ક૦ ૩ ભકિત પ્રીતિથી સેવે, પરમાતમ પદને દેવે, ધ્યાતા બેય સ્વરૂપે આપ, યાને હદયે ધારે, કરતું ૦ ૪ અતર આતમ આરાધો. કારણથી કારજ સાધે, બુદ્ધિસાગર શિવસુખ લહેર, પ્રગટે દીલમાં ભારી. કરતું પ
સાણંદ,
કાનુડે ન જાણે મારી પ્રીતી –એ રાગ આતમ નિજ ઘરમાં તું આવ, સમજણ સત્ય વિચારીરે આતમ પરઘર રમતાં તું દુ:ખી. કબહુ ન થઇ સુખી, વેઠયા દુઃખડાં વારંવાર, કુમતિ સગે ભારીરે, આતમ ૧ બહિરાતમ યોગે ભારી, અંતર રૂદ્ધિને હારી, કર્મ પિજરમાં પડિ પેખ, સુરતા સર્વ વિસારીરે, આતમ- ૨
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરગૃહે ભમતાં ભીખારી, ૯-તમાં કુલવટ હારી, થઈ આશાને તું દાસ, ગણુને તૃષ્ણ પ્યારીરે, આતમ૩ નિજ ઘરમાં શાશ્વત સુખરાશિ, ચેતન તેને વિશ્વાસી, આતમ અનુભવ અમૃતમેવ, સેવા કીજે સારીરે, આતમ- ૪ નિજ ઘરમાં પ્રભુતા છે તારી, માની હિત શિક્ષા મારી, અસખ્ય પ્રદેશ દષ્ટિવાળ, અંતર સુરતા ધારીરે. આતમ. સુમતિ વચને વિચારી, દીલમાં સાચાં અવધારી, આતમ આ નિજઘર કહેર, સુમતિ સંગ વિહારીરે, આ૦ ૬ નિજઘરમાં આનદે વસી. રમતા સંગે થઈ રસી, બુદ્ધિસાગર સુખડાં પાય. કર્મ કલંક વિદારીરે, આતમ- ૭
સાણંદ,
પદ,
કાનુડે ન જાણે મોરી પ્રીત–એ રાગ. જીવડા હજી અવસ છે બેશ, ભજી લે પ્રભુને ભારે છે કુમતા કુટિલતા સંગે, રમતો તું નિશદિન રંગે લેભે લક્ષણ સઘળાં બેઈ, મોહ મદિરા પીને; સમતાનો સંગ ન કીધા, મુક્તિ મારગ નવિ લીધે જિગ્યાયેગ્ય ન જોયું કાંઇ, મોહે અબ્ધ બનીનેરે. જીવડા ૨ સાધુની સંગત નહિ કીધી, દુર્ગતિ વાટજ તે લીધી; મૂરખ મનમાં શું મલકાય, પડતું રહેશે ભાણુંરે, જીવડા ૩ આડે અવળે અથડા, લક્ષ્મી માટે તું ધાયે; તારૂ કદીય ન તેહ થનાર, સમજુ સમજી લેનેરે. જીવડા૦ ૪ શાને માટે તું ફર્સી, થઇને માયામાં રસીયે; સખ નહીં પુદગલમાં તલભાર, જડમાં જડતા ભાસેરે. જી૫
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ અતરમાં ધારે, જલદી આતમને તારે પામી પ્રેમે ગુરૂગમ જ્ઞાન, ધ્યાને મનડું ઠારીરે, જીવડા ૬ કરજો પરમાતમ પ્રીતિ, ધારી અન્તરમાં રીતિ; બુદ્ધિસાગર શિવપદ પાય, ચિઘન ચેતન રગેરે. જીવડા૦ ૭
સાણંદ,
પદ
૮૩
કર ચેતન શિવપુર તૈિયારી, પર પુદ્ગલની છેડી યારી; ચિદુઘન ચેતનચિત્ત વિચારી, છડીદ તું દુનિયાદારી, કર૦ ૧ જ્ઞાનથી વ્યાપક દ્રવ્ય વ્યાપક, એકનેકથી ધર્મ પ્રસાધક ભિન્નભિન્ન સ્વરૂપી સાચા. ત્યજી તેને ક્યાં જડમાં રાચે કર૦ ૨ દો ઉપગી નિજગુણ ભોગી, નહિ યુગલને ભેગી રેગી. બહુ નામી પણ જેહ અનામી, શકિત અનંતિને જે સ્વામી ક૦૩ તિભાવે જે જીવ કહાય, વ્યકિત પ્રભાવે શિવ લહાય; સમકિતથી અંતર આતમજે, ક્ષાયિક ભાવે પરમાતમજે કર૦ ૪ ધ્યાને આતમને આરાધે, અનુભવ અંતરમાં બહુ વાધે; આનંદ મંગલ માલા પ્રગટે, રાગાદિક દોષો સહુ વિઘટે, કર૦ ૫ સુખની શ્રદ્ધા અન્તર વાસે, ભય ચંચલતા દૂર ના બુદ્ધિસાગર ધ્યાનાભ્યાસે, ધ્યાતા તત્વ સ્વરૂપ પ્રકાશ, કર૦ ૬
સાણંદ,
પદ
અદભૂત તમાસા હમને દીઠા, જ્ઞાનિ જન મન
મીઠારે આ અજબ તમાસા કીડી કુંજર ગળતી દેખી, હંસી મનમાં રેરે. આ૦ ૧
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
માખી ચાલે પર્યંત હાલે, અધેા આરશી દેખેરે, વાદળ વર્ચુ ચાતક તરશ્ય, લલા હર્ષે દારુરે, મુગા ગાવે ટુટ અાવે, શીતલ અગ્નિ થાવેરે. સિંહ શશાના ભયથી હાયા, વાનર નાણું પરખેરે, કીડીએ જલાધને પીધા, કૃષક સર્પને ગળતારે, બુદ્ધિસાગર ઘટમાં શાથેા. રાત્રે સુરજ ઝળહળારે,
સાણંદ
પદ
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૨
આ૦ ૩
આ૦ ૪
આ૦ ૫
આ ર
આપ ૭
સુર્ણા સત્યોપાય શિવપન્થનોર, જિનવાણી કથે સુખકાર. સુ અસ્તિનાસ્તિ મુદ્રાંકિત દ્રવ્યઅેરે, સહુ સાપેક્ષતા નિર્ધાર સુ॰૧ યાદ્વાદ વચન છે ધર્મનુંરે, ઉત્સર્ગ અને અપવાદ; સુા વ્યવહાર નિશ્ચયનય સાધનારે, એકાન્તે નહીં જ્યાં યાદ સુ૦ ૨ નયસપ્તપ્રકૃતિ આતમારે, નયસપ્ત ગ્રહીત જ્યાં ધર્મ સુ જ્ઞાનદર્શન ચારિત્રની સેવનારે, જેથી નાસે અનાદિનાંક, મુ॰ ૩ નવતત્વોપદેશ જ્યાં ભાખિયારે, કથા સત્ય નિક્ષેપાચાર; ૩૦ ભગી સપ્ત સંક્ષેપમાં સમાયછેરે, જ્યાં સર્વ વચનના સાર સુ૦, ૪ દ્રવ્યક્ષેત્રને કાલ ભાવ વસ્તુમાંરે, જ્યાં સમ્યગ્ લહે અવતાર; સુ૦ ફજ્ઞાન ક્રિયા સાધનથી સાધીએરે; સાધ્ય સિદ્ધ લહેા સુખકાર, સુ, પ ઉપાદાન નિમિ-તથી સાધનારે, પાંચ હેતુથી કાય સધાય; ૩૦ હેવે કાલાનુસારે સાધનારે, યતિ શ્રાદ્ધ માર્ગ વર્તાય. મુ૦ ૬ ગુરૂ મુખથી ઉપદેશ સુણા ધમનારે, દ્રવ્ય ભાવે દ્વિધા જ્યાં ધ લહા બુદ્ધિસાગર શુદ્ધ ધ્યાનથીરે, સત્ય શાશ્ર્વત
્ગુ
For Private And Personal Use Only
સિદ્ધનાં શર્મ, સુણા ૭ સાગ
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
પદ, દુઃખી તું દીકરી મારી-એ રાગ. ચેતન ચતો હવે પ્યારા, વચન મા તો જરૂર મારા; મુસાફર તુ જગતમાં છે, સમજલે સત્ય શામાં છે, દેખાનું તે નહીં હારૂં, થશે દિન એક તે ન્યારું; કુલી ફેટ હરખાયા, જુઠી માયા અને કાયા ફોગટ માની શું ફુલે છે, મહાશ્વિમાં શું લે છે; ભલે સત્ય જિન દેવા, ખરા તે શાંતિના મેવા, ફના એક દીન સહુ હશે, અરે તું આંખથી જોશે; સદા તું પાનમાં જાગી, અન્તરનો થા બહુ રાગી. સજલે સાથે શિવ જાવા, હવે ધમની નાવા; બુદ્ધયાબ્ધિ શાંતિને બેલી, ચર્તાએ બાજી છે છેલી.
સાણંદ,
પદ
દેખે અતરમાં આતમાર, સુખ શાનિતનું ધામ, સુખ૦ દેખાવ પ્રેમ કરે તે પૂજનારે, જેનું રૂડું છે નામ, દેખ૦ ૧ આત્માભિમુખતા કીજીએ રે, ત્યાગ પુલ આશ, ત્યાગી દે જ્ઞાનિગુરૂાન આપશેરે, કરે સંગ સુવાસ, દેખે. ૨ ભુલ્યા માયાના તેરમાં રે, જીવ પિતાનું ભાન, જીવ૦ દેખાવ જ્ઞાન વિના શું ગોઠડીરે, માન વિના શું દાન, માન. દેખ૦ ૩ અરિહંત વાણી સાંભળે રે, રમ આતમરામ, રમો દેખાવ બુદ્ધિસાગર ગુરૂ સંગથીર, સરે સઘળશે કામ. સરે દેખાવ ૪
વરરોડ,
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચે અતર સ્વામી, આતમ દીલમાં ધ્યાવરે, સોહં અલખ જગાવી, નિર્ભયપદ ઝટ પાવજે સાચા ૧ સુખને દરિયો ગુણથી ભરિયે, યોગી આતમ ધ્યાને વરી: અન્તર દીલમાં તેને પ્રેમથકી પધરાવજે, સાચા ૨ ભકિત કરજે પ્રભુની ભાવે, નિજગુણ કત્તા આપ સ્વભાવે; પિતાને તું ક્ષાયિક ભાવે સમાવજેરે.
સાચા- ૩ ઝટપટ જંઝાળાને ત્યાગી, સત્યજ્ઞાનથી થા તું રાગી; બુદ્ધિસાગર અંતર આતમ ગાજેરે.
સાચાર ૪.
સાપ
છે અથે અનુભવ બત્રિશી લિખતે,
દુહા,
સદગુરૂપદ પંકજ નમી, પૂજ્ય સ્તુત્ય હિતકાર, આત્મધર્મ પ્રગટાવવા, મિત્ર મહા અવતાર, સ્વર વિવેચન વસ્તુનું, આણી કરે વિવેક, ઉપાદેય શુદ્ધાત્મનો, ખરે ધર્મ છે એક જાયું આત્મસ્વરૂપ તો, જાણ્યા સર્વ પદાર્થ, આત્મ તત્વના જ્ઞાનથી, અન્ય નહીં પરમાર્થ. સૂક્ષ્મજ્ઞાન જે આત્મનું, કાપે કર્મઅનત, જગ જાણે તો શું થયું, આવે નહિ ભવઅત, ચરણ કરણ તપજપ સહુ, આત્મબોધ વિણ ક, આત્મજ્ઞાન પરમાર્થને, વીરલા સમજે લેક,
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
માહ્વજ્ઞાનથી લેાકમાં, માનપુજા તે થાય, શ્રોતા વકતા બાહ્વના, ભાદ્ઘદ્રષ્ટિતા પાય પશ્ચમ ગતિ દાતાર છે, સહજ અનુભવ જ્ઞાન, અન્તર દૃષ્ટિ જાગતાં, હવે અનુભન્ન ભાન. અન્તર દૃષ્ટિ ચેતના, ત્યાગે પુદ્ગલ સગ, આત્મસ્વરૂપે રમણતા, સમતા ગંગ તર’ગ, આત્માનુભવ યોગથી, અળકે આતમજ્યાત, સ્થિરાપાગે ધ્યાનથી, અન્તરમાં ઉદ્યોત, આત્મયોગી જે સુખ લહે, હાય ન તે સુખ ક્યાંય, ઇન્દ્રાદિક પદથી લહે, તાપણ દુ:ખની છાંય, જે પામ્યા તે ત્યાં રમ્યા, ભુલ્યા પુદ્ગલ ભાન, સુખ સગે રંગે રમે, પ્રાપ્તિ શિકર સ્થાન, મન ચંચલતા ત્યાં મટે, દર્શન સ્પર્શન યોગ, ભાગી થઈ ત્યાં ભાગવે, અનંત સુખના ભોગ. જડ પુદ્ગલના ભાગને, જાણ્યા મનમાં રાગ, શાતાશાતાવેદની, ઢળીયા તેના ોગ, વિનાશિક પુદ્દગલ સહુ, તનધન મન્દિર પેખ, અવિનાશી છે આત્મના, ધર્મજ જ્ઞાને લેખ, પુદ્ગલ પ્રષચ કારમા, ત્યાં શું સુખની આશ, પર આશાથી પ્રાણિયા, ચાવે જગના દાસ, અન્તરાત્મા ધ્યાનથી, સેવા સત્ય સદાય, શકિત અતિ જેની, સ્મરતાં શિવસુખ થાય. રમતાં આત્મ સ્વરૂપમાં, પામે યાગી સુખ,
પર પુદ્ગલમાં જે મે, પામે તે મન દુ:ખ. મન વચ કાયા ભિન્ન છે, આત્મ તત્ત્વ સુખકાર, રત્નત્રીનું ધામ છે, શુદ્ધરૂપ નિરધાર.
For Private And Personal Use Only
૧૦
૧૩
ર
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધરૂપ પરમાતમા, સતાથી પરખાવ, સેવ થા આતમા, વ્યકિત ભાવે થાય. પ્રેમ ભકિત વિશ્વાસથી, સેવે આતમ દેવ, આતમ તે પરમાતમા, કીજે તેની સેવ, શુદ્ધરૂપમાં ચેતના, રમતી રહે નિશદિન, તે પ્રગટે સુખ સંતતિ, પરંપુલથી ભિન્ન, આત્મ સ્વભાવે રમણતા, રાત્ય ચરણ અવધાર, ગુણ સ્થાનક આહવા, પર પરિણિતિ નિવાર પર પરિણતિના નાશથી, સ્થિરતા ઘટમાં થાય, અખડ ચિન્મય ચેતના, શુદ્ધ રૂપતા પાય, સારસાર સહુ ગ્રન્થનું, સમ્યક ચેતન રાન, ચેત્યા તેમાં જે રમ્યા, પામ્યા શાશ્વત સ્થાન અનુભવ ાને ઓળખે, રાની શિવપુર પ, નિશ્ચય ચરણે તે રમ્યા, સત્ય થયા નિન્ય ભેગ પકમાં લેપતા, શાની કબુ ન પાય, જલપંકજવત ભિન્ન તે, અત્તરમાંહિ સદાય, અન્તર વૃત્તિ આતમા દયિક ભાવે ભેગ, ભેગવતાં પણ ગિજે, ટાળે ભવભય રોગ, બાહ્યચરણ ચારિત્રમાં, એકાતે નહિ ધર્મ, આત્મરાન વિના કદી, ટળે ન આઠે કમી, અન્તરનું ચારિત્ર તે, ચક્ષુ થકી ન જણાય, દય વસ્તુ પુદ્ગલ સદા, ચેતે આતમરાય, અલ્પ સમયમાં સાધીએ, આત્મતત્વ સુખકાર, લહે ભવિ શ્ધાત્મને, પરમ તત્વ અવતાર, સિદ્ધયા સિદધ સિધશે, કરી કમને અંત, તે સહુ આતમ જાણુંને, છમ ભાખે ભગવન્ત,
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મિક શુધ સ્વભાવના, ઉપગે છે ઘમ, બુદ્ધબ્ધિ સુખ શાંતિથી, પામે શાશ્વતશર્મ, અનુભવ બત્રિશી કહી, ગામ પિર દિન એક, વિચરી આતમ દેશમાં, પામી સાચી ટેક.
૩૨
ઓધવજી સન્ડેશે કહેજે શ્યામને–એ રાગ,
આત્મપદ,
જ્ઞાનાનન્દી, ૧
જ્ઞાનાનન્દી, ૨
જ્ઞાનાનન્દી ત:વસ્વરૂપી આતમા, અનયામી પુરૂષોત્તમ ભગવાનજો. બ્રહ્મા વિષ્ણુ શંકરને ગોપાળજી, અનેક નામે ભે તું ગુણવાજે, અનાર દૃષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય બ્રાનિત ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાન સ્વભાવી ત્યારે ધમ, હારી ભકિત સ્થિરતા શનિ આપતી, સ્વપર પ્રકાશક નિરાધાર નિવાર, સંયમ પુખે પૂજે આતમરાયને, પમાય તેથી ભવસાગરને પારજો, રાગદ્વેષથી બહિરાતમપદ જાણીને, કરે તેને જ્ઞાનદષ્ટિથી નાશ. સ્થિપગે જાગે તો સ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયિકભાવે વાજે,
જ્ઞાનાની ,
૩
જ્ઞાનાનન્દી, ૪
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રી પામીને ચાતમ ચેતજે, મોહમાયા કરજે નહિ વિશ્વાસ, વિષય વિકારે વિષની પેઠે જાણજે. પરપુદગલની છોડી દેજે આશ, જ્ઞાનાનન્દી, ૫ અખ૭ અવિનાશીની વાટે ચાલજે. પડદર્શનમાં સહુજન તુજને ગાય, બુદ્ધિસાગર આવિભાવ જગાવવા. સત્સંગમ ઉદ્યમ કરો હિતલાય. જ્ઞાનાનન્દી. ૬
» શાંતિ: શાંતિ: શાંતિ:
સાદ,
ઓધવજી સજેશે કહેજે શ્યામને–એ રાગ,
ચિદાનંદ ૧
ચિદાનંદ ચેતનછ વહેલો જાગજે. ભરનિદ્રામાં આયુ નિષ્ફળ જાય, ઊંધે ઉઘણ રે લુંટે ચેતજે, વરણ નિદ્રાવશથી દુ:ખડાં થાય. કાલ અનાદિ ઉગે મિથ્યા રાત્રીમાં, પરસ્વભાવે લેતે શ્વાસે શ્વાસો. સર્વ વિઘાતક નિદ્રા દુઃખની ખાણ છે, શું કરે ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસ, ભવિતવ્યતાને ગુરૂ સંગાથી. જાગંતાં ઘટ દેખ્યો અનુભવ ભાણજે, સ્વત: પ્રકાશથી ઝળકી તિ આત્મની, ઉહ ચેતન આળસ છાંડી જાણ
ચિદાનંદ ર
ચિદાનંદ, ૩
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખની ધાર પ્રગટી સહજ સમાધિથી, શમ્યા વિકલ્પ પામી સ્થિરતા બેધ; વિષય વાસના આશા તૃણું પૂજના, નાડા દોષે મેહુ માયાને ક્રોધ
ચિદાનંદ૦ ૪ અનુભવ યોગે તાળી લાગી ધ્યાનની, બાહ્ય ભાવનું ભલામું સહુ ભાન; આતમ રાગે રંગાણી છે ચેતના, સેવે ઘટમાં શુદ્ધ બુદ્ધ ભગવાન, ચિદાનંદ ૫ શ્વાસે શ્વાસે સમરે શાંત કૃપાળુને, કરશે કરૂણું પ્યારા આપ આપજે; હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં ધંધો કરતાં સુરતાની છે છાપો,
ચિદાનંદ. ૬ દેહિ પણ વિદેહિ પિતે એકલા, ત્યારે અંતરથી કરતો સહુ કામ; ક્ષપશમ ઉપશમ ભાવે છે સાધના, દેશે દર્શન દીન દયાળુ રામજે.
ચિદાનંદ૦ ૭ સે ધ્યાવે બુઝો આતમરામને, એનાથી સમજે છે જે સર્વજો; જીવ શિવનો ભેદભાવ ઝઘડે છે, બુદ્ધિસાગર, નાઠો મિથ્યા ગજે. ચિદાનંદ૦ ૮
સાણંદ,
ઓધવજી સદેશે કે
સ્યામને એ રાગ.
પદ.
સ્વામીને સેવક તું યારો આતમા, અવ્યાપક પણ જ્ઞાને વ્યાપક સર્વજે;
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામીને. ૧
પામીને ૨
અવિનાશી પણ અનિત્ય તું પર્યાયથી. તુજને જાણ્યાં નડે મિથ્યા ગર્વજો. આતમભવે માયા અસતી જાણીએ, જડ સ્વભાવે છતી માયાને પંખજે; સંગ્રહની સતાથી એકજ આતમા; અનેક વ્યકિત ભાવે આતમ દેખજો, નાક વિના શેભે નહિ મુખ સંસારમાં, વર વિના શેભે નહીં જેવી જાન; મીઠા વણ ભજનની શોભા જેહવી. જ્ઞાન વિના આતમનું એવું જાણજે, જ્ઞાન વિના સાધે શું આતમ સાધના, આતમ જ્ઞાને ટળશે કર્મ વિકારજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતીએ, સદુગ્રંથને સત સંગમ આધાર,
સાણંદ,
સ્વામીને ૩
પામીને૦ ૪
પદ
( પધ્ધપ્રભુ પ્રાણસે યારા–એ રાગ) જગતના ખેલ છે બેટા, કદી નહી થાય મન મોટા, જગ ૧ સદા છે દુ:ખ માયામાં, સદાસુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું ના દુઃખ કાપ, જગ ૨ પ્રભુ ભક્તિ ન જે થાશે, તદા દિન દિન દુખ થાશે; જીભલડી ગા નેધરને, હદય તું દેવને ઘરને, જગ - ૩
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
4
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુઆ જે માજમાં માતા, તથા જે દેવને ગાતા; જગતમાં જન્મ ધાયા તે, ભજન વિણ જન્મ હાયાતે, જગ૦૪ છેવટની આંખ મી’ચાશે, તદ્દા તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજી, કરી લે આત્મને રાજી, ગાદી ધાડા ગમ્મત ગાડી, સુંદર શય્યા અને લાડી; મળેલા ભાગ એ જારો, પાછળથી કાઇ તે ખાશે, ગણી તું ફાક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને; બુધ્ધિ સતના સગી, ગ્રહે તે સુખ ગુણ રંગી. ગાધાવી.
For Private And Personal Use Only
જગ પ
જગ
જગ૦ ૮
પદમ પ્રભુ માણસે પ્યારા—એ રાગ.
પદ.
૯૪
અમાને તમા સમા જાતિ, અમાને તમા સમા જ્ઞાતિ; પશુ પંખી અમારાં છે, અમારાં તે તમારાં છે.
અમાને૦ ૧
નહિ કા કાનુ' વેરી, નહિ કો કાષ્ઠનુ એરી;
અમેને ૩
સહુ જીવ મિત્ર મ્હારા છે, મમત્વ ભાવ વિસાયા છે, અમને શ્ વાળે પ્રેમથી ભેટું, અમારે કાંઇ નહિ છેટુ'; અમારે સવથી હળવું, અમારે સર્વથી મળવું. દયા ગંગા હૃદય વ્હેતી, અમાને પ્રેમથી કહેતી; અમારામાં સદા ઝીલે, અન`તા સુખ તસ દીલે. અમારી આંખમાં ચદ્ર, અમારા નેત્રમાં ભ જગત આ ભાસતું મેરુ', જગત આ ભાસતુ ખાટુ અમે પ અપેક્ષા જીનની સાચી, એકાંતે વાત છે કાચી; બુધ્ધિ છનની સેવા, અમારે શુદ્ધ એ મેવા. અમાને દુ
અમાને ૪
સાણંદ.
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓધવજી સદે કહેજે શ્યામને. એ રાગ.
પદ વેપારી ઉપર,
વ્યાપારી વ્યાપારે મનડું વાળ, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરેજે સહુ કમને, છેતરવા નહિ જેને તલભારજો. વ્યાપારી છે વિવેક દષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યારે; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકા, વ્યાપારી ૨ સોદાગર સધ્ધરૂજી સાચા માનજે, લોભાદિક ચારોને કરજે ખ્યાલ છે; લાભ મળે તે સાચવજે ઉપગથી. અન્તર દષ્ટિને કરજે રખવાળજો. વ્યાપારી ૩ સ્યાદ્વાદ દૃષ્ટિનાં કરજે ત્રાજવાં સહનશીલતા કાતર સારી રાખજે; ગાજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. વ્યાપારી ૪ પ્રતિક્રમણના રેજિમેળથી દેખજે, દીવસમાં શું મળી લાભાલાભ બાહ્ય લક્ષ્મીની ચચલતાને વાજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભજે વ્યાપારી, ૫ દુ:ખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેશ્યાને સંગ નિવારજે ક્ષાયિકભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુખ નાસે નિધારે વ્યાપારી. ૬
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯
માયાના વ્યાપારો ત્યાગી જ્ઞાનથી, અન્તરના વ્યાપારે ધરજે ધ્યાનજો; બુદ્ધિસાગર અનંત સુખડાં સમ્પજે આતમ ચાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાપારી
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
સાગુ દ
For Private And Personal Use Only
૭
૫૩.
૯૬
રાગ જીજોટી.
પસ ૩
( નાથસે ગજ કા બધ છેડાયા—એ રાગ, ) પરમપદ પરમાતમ ગુણાવ્યું, પ્રેમે નિશદિન ધ્યાવુ. પરમ. ૧ સાર શુદ્ધ સિદ્ધાંત સકળનું, આતમ તત્વ પ્રકાશ્યું; ધ્યાતા ધ્યેય ધ્યાન એકત્વે, સિદ્ધ સમુ` સુખ ભાસ્યુ, પદ્મ, ૨ આતમ પરમાતમ વિવેચન, દુ:ખ મમતા હરનારૂ અન્તયામી સાખ પુરે છે, લાગ્યું તે મન પ્યારૂં ભકિત ધ્યાન ઉપાસન યોગે, સાચા સાહિબ સેવુ; પુરણ તત્વ સ્વરૂપે ખેલું, નિજશકિત નિજ દેવું, શુષ્ક જ્ઞાનથી કાજ ન સિદ્ધર્યું, રહેણીથી ઘટ રીઝુ'; અન્તર્યામિ સેવા સાધુ, ખળથી કાંઇ ન ખીજી. ક્ષાપરામથી ખાદ્યરમણતા, ભવમાંહિ ભટકાવે; ક્ષયાપશમથી અન્તર રમતા, સમભાવે શિવ ચાવે, ભુલુ ભાન જગતનું જ્યારે, જાગે અનુભવ ત્યારે; ક્ષાયિકભાવે સર્વ પ્રકાશક, ઉરે પેલી પારે, અવિહડ રાગે મન ફ્ંગાણુ, વહુડ ટના લાગી; બુદ્ધિસાગર ધ્યાન દશાથી, અન્તયાતિ જાગી.
સાણંદ,
પરમ. ૪
યસ. પ
પરમ. ૬
પરમ. ૭
ધર્મ. .
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
35
૫૬
૯૭
[ વૈદરી વનમાં વલવલે, )
જાગીને જો તું જીવડા, કાણુ છે ... શુ ક;
જાગૃત, ર
ક્યાંથી આવ્યો કયાં જાવશે, મૂર્ખ સમજ્યા ન મર્મ, જાગીને,૧ મિલ્કતમાં શુ” માહીયા, જાડુ જગનેરે જાણ દેહી પણ નહી દેહુ છે, પરમ દેહ પ્રમાણ, કુડ કપટમાં કાઢતાં, ભૂંડા જીવતર ભા અંતે એકીલા આતમા, સાચી ધમ સગાઈ, સુયા શું માયા માનીને, કદી મુકે ન કાળ; લાખ લાખાપતિ લાભમાં, અન્યા અંતે બેહાલ. જાગીને. ૪ અથડાતા શું આશમાં, આવે આશા ન અત; ચતુર વિવેકી ચેતીને, સેવ સદ્દગુરૂ સંત, ફાચ કુંપ કાયા ફારસી, હાલી મુકી દે ઠાd; ભજી લે પ્રભુને ભાવથી, અરે પહેાર તુ આર્ટ, જીવતર ચાલ્યુ' જાય છે, જેવું નદીનું નીર; ધર્મ ધરા ધરી ધ્યાનને, વાટે વળજ્રરે વીર. આવ્યો અવસર આતમા, ભોળા ભૂલમ ભૂલ; બુદ્ધિસાગર,, માહ બાજીમાં, અંતે ધૂળની મૂળ જાગીન. ૮
જાગીને ૫
જાગીને હું
જાગીને. ૭
સાણંદ,
૫૪.
たく
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવા સદ્દગુરૂ પ્રાણીયા, સંત સંખ્યાથી સુખ; કાઢી જન્મની કલ્પના, ટળે કર્મનાં દુ:ખ,
(વદરભીવનમાં વલલે—એ રાગ. )
For Private And Personal Use Only
જાગીને.
૩
સેવા ૧
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૧
આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ રોમે સમતા શાંતિથી, કરિએ ધર્મનાં કામ, શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઇએ, જયજય ગુરૂદેવ. શુક્રવાર સેાહામણા, સુણા સ્ત્ર સિદ્ધાંત, જાગે જ્યાતિ જ્ઞાનની, ટળે ભવની ભ્રાંત. શૂરા થઇએ જ્ઞાનમાં, કીજે સંતના સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરો હાથ. કહેણી રહેણી રાખીએ, રટા આતમરાય; બુદ્ધિસાગર ભાવથી, લાગા સદ્ગુરૂ પાય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
熊
સંત સમાગમ ઢાહિલા, ઢાષા સહુ હરનાર; સુધરે ક્ષણમાં આતમા, પામેા ભવજળ પાર નાખા અગ્નિમાં લાકડાં, તુરત ભસ્મ થનાર; સત સમાગમ અગ્નિથી, બળે કમ વિકાર, સ્વપ્ન દશા કેટ વર્ષની, જાગતાં તે જાય; ગગાજળથી નિર્મળા, સદ્દગુરૂના ન્યાય. સ્પર્માણના સ્પર્શથી, લેન્ડ્રુ સાનુ થાય; રવિ ઉદયે જગમાં જીઓ, સર્વત્ર જણાય જીઅળ ભખરી સંગથી, ભમરી પદ્મપાય; બુદ્ધિસાગર સદ્દગુરૂ, સંગમ મહિમાય,
For Private And Personal Use Only
સાણંદ,
વૈદરી વનમાં વલવલે. (એ રાગ) પ૬. સંત ઉપર.
સેવા
સેવા ૩
સેવા૦ ૪
સેવે પ
સેવા૦ ૬
સંત ૧
સત॰ ૨
સત ૩
સત॰ ૪
સત પ
સાણંદ.
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
પ૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મ, શામળીયાની પાઘડી, એ રાગ
૧૦૦
દેખા દેહદેરાસરમાંહિ. પરમ દેવ આતમા, વન્દે વન્તારે ભવિક મુજાણ, ઉઠી પરભાતમાં, દેહુદેરાસર દીપતુ કે, તીચ્છા લાક બજાર, લેાકાકાશની પેઠે તેને, વર્તે છે આકાર મતિશ્રુત દાઆંખે કરીરે, દેખા સક્તિદ્વાર; પેસતાં તેમાં ભલારે; દીઠા દેવ યકાર એ કર જોડી વદીએરે, વીલાસ વધત; અષ્ટ પ્રકારી પૂજનારે, કીજે મન એકત ઉપશમજલ લશે ભરીરે, પ્રેમે કરો પખાલ, અકિન્યનતા કેશરેરે, પુજો પરમ દયાલ, ઉદાસીનતા પુષનીરે. ગુથી માલ ચઢાવ, ધ્યાન ધૂપ પ્રગટાવીનેરે, મેહુ અચ્ હડાવ, જ્ઞાનદીપ પ્રગટાવીએરે, હાવે મહા ઉદ્યાન, સચમના શુદ્ધ સ્વસ્તિકેરે, ભળશે જ્યોતિમાં જ્યોત, અનુભવ રસ નૈવેદ્યથીરે, પામો સુખ અનન્ત; શિવલ પુજન શેવનારે, જે કરશે તે મહન્ત, રૂપારૂપી સ્વરૂપશીરે, શક્તિ અનન્ત; સદાય; વૈખરીથી ગાવતાંરે, વચન અાચર થાય, પુષ્પાલમ્બન જાણીએરે, સિદ્ધ સુખકાર; જિનપ્રસિા જિનવર સમીરે, પૂજો ધરી વ્યહવાર, પ, ૯ નિમિત્ત કારણ સેવતાંરે, ઉપાદાન શુદ્ધ થાય; નયસાપેક્ષે માનતાં રે; જિનશાસન જયકાર,
પરમ ક
For Private And Personal Use Only
પરમ ૧
પરમ
પર૦ ૩
પરમ ૪
ધર્મ, પ
૫. ૬
પરમ. ૭
પરમ, ૧૦
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાદાન સમરે યારે, આપોઆપ પુજાય; બુદ્ધસાગર સુખ લહેરે, ચિદાનન ગુણગાય,
મહેસાણા,
છે,
જે
લગા કલેજે છંદ ગુરકરેએ રામ
૧૦૧
ભયા અનુભવ રગ મછારે, ઉસકી બાત ન બચને થાતી; વીરરસને તો અનુભવ જાણે, મજકી છાતી. પતિવ્રતા પતિવૃતકું જાણે, કુલટા લાત ખાતી ભયાગ ૧ શાબ્દિક તાર્કિક પડિત છોકે, તે પણ ત્યાં થઈ શકે; શબ્દતીર પણ જ્યાં નહિ પહોચે, શબ્દવેધીનાં તાકે ભયા- ૨ ગર્ભમાંહિ તો બેલતાને. બહિર જન્મ તબ મૃગે; મગ ખાવા ગોળ ઉસકી, બાત કબુ ન કરેંગે. ભયા. ૩ જાણે સોતે કબું ન કહેવે, પરમારથ તસ સા; બુદ્ધિસાગર સદગુરૂ સંગે, પક્ષા રહે નહિ કા . ભયાર છે
માણસા ' શાંતિ:
– – લગ. કલેજે છંદ ગુરકારે–એ રાગ
પદ
૧૨ શરાની ગત શુરા જાણેરે, ત્યાં તો કાયર થરથર કંપે; કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જપે; પરમારથ પામે પૂરા, નહીં વળે કઈ ગમે, શૂરાન૧
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪ અવિહડ પ્રીત પતિ શું લાગી, નિકા ગઈ અબ જાગે; જલ બીન બિન રહે ન વિખરું, રાગ ગયે પણ રાગી શુર : કાન આંખ બિન મારો વાહહમ, સુણતો ને વળી નિરખે; રૂપાંતીત પણ મહારે સામી, રૂપારૂપીકું પરખે, શુરાની ૩ સહજ સ્વભાવે અનુભવ રસકું, પીતાં ચઢે ખુમારી; બુદ્ધિસાગર કે િપ્રય ને, ઉતરે નહીં ઉતારી. ગુરાની ૪
માણસા
શાંતિઃ
લગા કલેજે છેદ ગુરાકારે–એ રાગ.
પદ.
૧૦૩ ભિક્ષક હોકર કરી ભવાઇરે, ઠેર ઠેર આશા કીધ સગાઈ; ભટક્ત ભટકત ભૂલે પડિયે, ઠામ સ્થિર નહીં કરી, રજા પોતે ભિક્ષુક ભ્રમણા, બુદ્ધિ દુ:ખને દરિ; ભિક્ષુક 1 માગે તેને કદી ન મળશે, મળશે તે નવી રહેશે. આપ આપા જે ઘટમાં, આનન્દ અનહદ લેશે; ભિક્ષુક - ૨ ધ્યાન સમાધિ ઘટમેં લાગે, ક્ષુધા પીપાસા ભાગે; રંગાએ તે કદી ન લાગે, થાવાસે જાગે. ભિક્ષુક ૩ આશા તૃણ જોર હઠાવી. ચિત્ત નિજપદમાં રાખે; બુદ્ધિસાગર ભિક્ષુક સચ્ચા, અનુભવ અમૃત ચાખે. ભિ૦ ૪
માણસા, શાન્તિ;
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપ
લગા કલેજે છેઃ ગુરુકારેએ રાગ,
૫૩.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
すごろ
ઘટ ખજ્યા બિન પાર્ ન આવે, દોડત દાડત સનની ટે;
પુસ્તક શોથા વસુ ોધ્યા, પડી ખબર નહી ઘરકી; સદ્ગુરૂ સગે રહે ઉમગે, લહેા ખબર અન્દરકી જ્યાં ત્યાં માથુ મારીનેરે, ભૂલ્યા ભમે પર ઘેર; પરમાં નિજને શાધવારે, અહા મહા અન્ધેર મૃગલા કરતુરીની ગધે, આડા અવળે! દા; ભ્રમણાએ ભૂલ છે તે માટી, તેાડે સા નિજ જોડે, પતા કત્તા પરને હત્તા, નિગુણ સહેજે હતા; આપ સ્વરૂપે આપ પ્રકારો, સમજે સ જન તા. આતમ રૂચિ ગુરૂગમ કુંચી, લહી ઉધેડા તાલુ; બુદ્ધિમાગર અવસર પાકર, નિજ ઘરમાં ધનમાથુ
લગા કલેજે છેદ્ય ગુરે કારેએ રાગ.
૧૦૫
For Private And Personal Use Only
ઘરું ?
ઘ॰
ઘટ ૩
માણસા. ૐ શાંતિ:
૦ ૪
૦ ૫
સુણ નિજ દેશી ખેંચન હમારારે, સાથી ભમતા તુ પહેરશે; પશે ગાળે દીન કલેશે, ઘડી ન સુખ વિશ્રામા, તડકે છાંયે સુખ હું કાયે, હરતા નિહુ એક ડામા; સગાં સંબંધી નિજ ઘર ભૂલ્યા, પચર દુ:ખમાં હુલ્યે, દુ:ખમાં સુખની આશ ધરીને, ફોગટ ફુલણ ફુલ્યો; સુણ ૨
સુણ
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજ ઘર નારી રેતી ભારી, તેને તે વિસારી. દુ:ખમાં દીવસ ગાળે ગરીબડી, ગઈ અકલ કયાં તારી સુણ૦ ૩ લાખ ચોરાશી બજારમાંહિ, ભમીશ ઘાટાઘાટે. બુદ્ધિસાગર અવસર પાકર, વળજે નિજ ઘર વાટે; સુણ૦ ૪
માણસા,
લગા ડલેજે છેદ ગુરાકા–એ રાગ.
પદ.
૧૦૬
શુષ્કજ્ઞાન શું કરી શકે, પાંખે બિન ચાલે નહીં પંખી. તર્ક વિતર્ક વાદ વિવાદે, આપમતિને થાપ; અંધારે અથડાણા લેકે, શુદ્ર માર્ગ ઉથ્થાપે; શુષ્કર ૧ સત્યમાર્ગ નહીં દીલમાં સૂજે, ગુરૂ વચને નહીં બજે, બ્રહ્મની વાત કરતા મિથ્યા, પક્ષ તાણમાં છે. શુષ્ક ર પરમારથ હેતુ નવી જાણે, શંકાથી મન ડોળે; ગહન વાતને સત્ય જ્ઞાનની, યુકિતથી કે તળે. શુષ્ઠ૦ ૩ કરવાનું તે દીલ ન ધરતા, બ્રહ્મજ્ઞાની થઈ ફરતા; જેમ સજાથી જાણે જાડો. તેમ નિજને અનુસરતા, શુ ૪ પુરૂષાર્થને પ્રેમે પકડે, નહીં પ્રીતિ જસ ઝઘડે; બુદ્ધિસાગર આતમ જ્ઞાને, પોતાનું નહિ બગડે, શુષ્ક ૫
માણસા
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re
કોઇ ભેદ અગમરા બુજે, વાકુ પરમબ્રહ્ય ઝટ ગુજૅરે હેજી એ રાગ.
પદ
૧૦૭
કાઈ ર
કોઇ નિજગુરૂ ઘટમાં છુ, વાકુ અગમ પન્થ છે. સુર્જર, હેજી સદ્ગુરૂ સાહેબ ઘટમાં સમજી, લેના ઉસકા નામા; અનામીકા કોઈ નામ ન જાણે, સે પરમાતમ રામા, કાઇ ૧ ધાસાન્ધાસે નિશદીન સમરા, રહી યાને ગુલતાના; અલખ નિર્જન નિર્ભયદેશી, દેખે સા મસ્તાના, લગી સમાધિ મિટગઇ વ્યાધિ, યાતિ જ્યાત મિલાયા; રત્નત્રયીની સ્થિરતા છાજે, સાહિં ચણ પરખાયા, ગગન મડલમે નાખત ખાજે, જલધર નભયુ ગાજે; તાળી અનુભવ રસની લાગી, તખતે સ્વયં બિરાજે, કોઇ ૪ સ્થિરતા સુખમાં હુંસા ખેંલે, ભેદ તસ વિરલા લેતા બુદ્ધિસાગર્ આત્મ ઉજાગર, દશા લડે તે ચેત્યા.
કાઇ ૩
કાઈ, પ
આમ શાન્તિ માણસા.
પ.
૨૮
આતમ તત્વ અનાદિરે, આદિ સિદ્ધપણે તસ પાઉ; નિશ્ચયનયથી નિર્લેપી જે, આપ સ્વરૂપે ગાઉ. ભલ્યા પણ તે નહી' ભલાએ, ચિદાનન્દ પદ્મ વાસી; કાશી જમના ગંગા ઘટમાં, મિટ ગઈ ઉદાસી,
For Private And Personal Use Only
આતમ ૧
આતમ
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાતાયને રામ ત્રિપુટી, નિત્યપણે પ્રકાશી; જન્મ મરણની દુવા મિટ ગઈ. દોલપ ઉદાસી. આતમર ૩ સહુ રૂદ્ધિ મુજ ઘટમાં ભાસી, કેરે દઉ સાબાશી; બુદ્ધિસાગર આતમ જ્ઞાને; મિ. સકલ દુખ રાશિ, આતમર ૪
- માણસા
અવળી વાણી.
પદ.
૧૦૯
પીપળાના ઝાડ પર બેઠાં પંખી દેયરે. તેમાં ગુરૂ ચેલો એક, જ્ઞાનથી જેયરે છજીજી૧ અગ્નિમાંથી જળ પ્રગટયું, નભ પહોંચમાં પાણી રે, ગાયની કુખેથી માટી, સિંહણ વીઆરે; છછજી ૨ દેનારીને ખીલે દુવે, ભેંસ બેડી રૂવેરે. સતી વેશ્યાને ખાટે, જુગારીથી સુરે; આજીજી ૩ રાજા તે પ્રજાથી બીવે, અંધારૂ તે દીવેરે. અજવાળું તે અંધદેખે, સિને સોય શીરે; આજીજી- ૪ તિલોતે ઘાણીને પીલે, ઉલટી આ વાણીરે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનીયાદીયાનીરેજીજી: ૫ એમ શાન્તિઃ શાન્તિ: શાન્તિ:
માણસા,
૫૬.
૧૧૧
લુંટાતે ધોળે દહાડેર, ચાટા વચ્ચે રાજા ખરા, જુએ છે અધ આંખેરે, સ્વામિજીની વહારે ચઢે
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે લુટાયાં શૂર લુંટાયા, રંક અને શ્રીમાન, પેટ ભરીને શેડ લુંટાયા, નાગરને નાદાન; મેરે સ્વામી ભેળે રે, પીડા એની દુર કરે. લુંટાતો ? બિલ્લી પાછળ ઉદર ઘા, ઘાસ હેરને ખાય; શિલા ધોબીને ધવે ત્યાં, આ કેતુક પાય. ભૂમિપર મીન ચાલેરે, અગ્નિએ બળે પાણી ઝરે લુંટાતે ૨ શિષ્ય ગુરૂને નિત્ય ભણાવે, વાનર ભણતો વેદ, નાટકીયાને દુનીયા જે, મોટાને મન એ. બુદ્ધિસાગર સમજીરે, માયા મહાદધિ તરે લુંટાતો. ૩
૩ શાંતિ: રૂ. બોરીયા આજેલ.
અલખ દેશમે બસ હમારાએ રાગ,
પદ,
૧૧૧
અજપા જાપે સુરતારે ચાલી, ચઢી ગગન ગઢ ઠેરાણી; ઝળહળ તિરે ઝળકી, દુગ્ધા ભવકીરે વિસરાણી;
અજપા ૧ અવઘટ ઘાટે અવળી વાટે. ચઢી ડુંગરપર જા બેઠી. અસંખ્ય પ્રદેશ શિવનાં દર્શન કરવા દેવળમાં પડી, અજ. ૨ નિરાકાર નિ:સંગી નિર્મલ, આતમ દેવક બહાં દીઠા; સિદ્ધ સનાતન નિર્ભય દેશી, શુદ્ધ સ્વભાવે જે મીઠા, અજપા ૩ અસંખ્ય પ્રદેશી પરમાતમ સે, વીતરાગ પદને ધારી; પરમેષ્ટિમય પરગટ પોતે, તખતેરે બેઠે નિધારી. અજપાટ ૮ નામ કહું તો નામ ન તેનું, બહુ નામી જગામાં ભાળું; ગુરૂ સંસે અનુભવ પાયા, ઉઘડયુ માયાનું તાળું, અજપા, પ
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલોકનો ભાનુ ઝળક્ય, નાડું માયા અંધારૂ બુદ્ધિસાગર જોતાં જાગી. શું જગ મહારૂ ને હારૂ, અજપ૦ ૬
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:
માણસા.
વાણીયારે મન માયા લગાડી મત જાજેરે વેપારીએ રાગ.
પદ,
૧૧ર આતમારે મન થારે લાગી રે તારી પ્રીતડી વૈરાગી.
ગીરે યતિજન તને તારે આ તમા; ગુણે અવિનાશી કેરા ગાયરે વિરાગી.
આતમા૦ ૧ સાત નનું દુર્બાન કરી આતમા; તેથી દેખું રે ગુણ ધામરે વિરાગી.
આતમા૦ ૨ રત્ન ભરેલી પેટી પારખીરે આતમા, તાળાં ખેલીને ધન દેખીયું વૈરાગી
આતમાર ૩ ઉોરે સૂરજ પાન દીપોરે આતમા; માયા અન્ધારૂ નાડું દૂરરે વૈરાગી.
આતમા. ૪ જાગેરે યોગીજન મુનિ ચિત ધરીને આતમા; ત્યાગી સન્યાસી ફકીર વિરાગી.
આતમા. ૫ માયારે સાગરને જાએ તરી આતમા; બુદ્ધિસાગર પેલે પાર વિરાગી,
આતમા૦ ૬ એ શાંતિ: રૂ વિજાપુર ( વિદ્યાપુર )
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
૫૪
૧૧૩
આતમ દૃષ્ટિ નિજ ગુણ સૃષ્ટિ, પ્રગટી વિઘટી માયા; છાયા ત્યાં તર્ક સાથે રહે છે, જબતક વૐ કાયા. આત્મા અસંખ્ય પ્રદેશી યાતે, આપા આપ નિહાળું; શુદ્ધ નિરન્જન આતમરાયા, હું પોતાને તારૂં, જ્યાં ત્યાં ગાતે પરને પાતે, ભવ ભ્રમણામાં ભૂલી; સદ્દગુરૂ કરૂણા દ્રષ્ટિ થાતાં, અંતર નેનાં ખુલી, પેાતાનાથી ભિન્ન ન પોતે, ભિન્નાભિન્ન સ્વરૂપી; રૂપારૂપી શેયથી ન્યારા, છે સ્યાદ્વાદ સ્વરૂપી. શ્રદ્ધા સત્ય સ્વરૂપે ભાસી, જિનને પરપ્રકાશી; ક્ષાયિક ભાવે શિવ સુખદાયક, ઘટમાં ગંગાંકાશી, આતમo ૫ નિજ ઉપયાગે ગુરુના ભેગી, નહિ રાગીને રેગી; પરને પાતાનુ` માનીને, કેમ ખનું હું રોગી, જાતિ ભાત ન લિંગ ન વેદી, રાખ્ત થકી હું ત્યારે; બુદ્ધિસાગર અવસર પામી, ભવિ આતમને તારા. આતસ૦ ૭
આતમ ૪
આતમ-૬.
ૐ શાંતિ: રૂ
માણસા
રાગ-મારૂ - જગલે,
આત્મ પદ
૧૪
કાઇ
ભલા જગ કાઇક મુજકુ ધ્યાવે, કોઇ ગાવે કાઇક ધ્યાવે, મુજવર કાઇક આવે, નાચ નચાવે કાઇક મુજકુ, ભિક્ષા કાઇ મગાવે; કોઇક મ્હારી યાદ ન પાવે, ગમનાગમન કરાવે.
For Private And Personal Use Only
આતમ ૧
આતમ કે
આતમ૦ ૩
ભલા
ભલા॰૧
ભલા ૨
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
××
જાપ જપે કઇ મ્હારે હેતે, કેઇક ટીલાં તાણે મતવાદી મતવાદમાં તાણે, તાણે પણ નહી જાણે. સાશંક તાક્રિક પણ્ડિત માટા, તે પણ મુને શોધે; મત મતાન્તર ઝઘડે ડિયા, વીરલા કોઇક એધે, નિરપેક્ષાએ વ્યાપક માને, વ્યતિથી તે ભૂલે અસમ આતમ કાઇક માને, તે પણ ભવમાં ઝૂલે, ભલા૦ ૫ કર્મ સિંહનતે કર્મ રહિત એમ, સ્યાદ્નાદથી લેખે અષ્ટ પક્ષે અસખ્ય પ્રદેશી, જ્ઞાને જ્ઞાની ઢેખે, વ્યક્તિથી નહિં વ્યાપક આતમ,દેહ પ્રમાણે જાણે; જ્ઞાને વ્યાપક સાપેક્ષે સહુ, જ્ઞાની મનમાં આણે. વાણી કાયાથી હું ન્યારા, પન્ચભૂત નહીં મારા; બુદ્ધિસાગર અન્તર રોાધે, ગ્રહી ગુરૂગમ આધારો,
આમ્ શાંતિ: રૂ
માણસા,
૧૧૫
કોઇ એક ગિયા વિચારરે, આતબ અમર છેરેજી, જરા વિચારી દેહનગરીમાં જીવે,
ત્યારે, અનુભવ આતમ જડરોરે હેજી; અસંખ્ય પ્રદેશી તખતે બેઠા, જ્ઞાનિજન હાથમાંહિ ચોરે,
ભલા ૩
For Private And Personal Use Only
ભલા૦ ૪
ભલા૦ ૭
કોઈ એક ભુમીઆને ભાત્રેરે આંબા અમર છેજી એ રાગ,
ચેગ પદ
ભલા ૮
આતમ-૧
કાયા મન વાણી થકી જુદા પાડી ઘઉં ઘટ,
ધ્યાન સદા સુખ વાસીરે, હે
ગંગા યમુના તીથ સરસ્વતિ, અન્તર પ્રગટે કાશીરે, આતમ જ્
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીલ દરીયામાં જુવે અમર દીવ છે ભાઈ, કબડુ ન કાળે એલારે, હે જી તીનભુવન જય અંદર ભાસે, તે હિનું અલખ લખાપોરે આ૦ ૩ નહિ નામ રૂપ જેનાં તિરૂપ તે સહિ, નિજમાં નિજ પરખાયો રે. હે જી નિર્ભય દેશી શુદ્ધ પ્રદેશ, નિજન સેહિ બતલાયોરે, આ૦ ૪ ધરી ધ્યાન એકતાન લહી નિજાર ભાન, સહિ ગુરૂને રોહી ચેલારે, હેજી બુદ્ધિસાગર તું નિર્મય રહેજે. સમજે તેની છે આ વેળારે,
આતમર ૫ આમ શાંતિ: શાંતિ: શાંતિ:
વિજાપુર,
અધ્યાત્મ છે પદ.
અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તારૂં, ઉપદેશ વૃષ્ટિ ધાર આમ; હાંરે વીરા આજ દીન રળીયાત, ક્રિયાની કરી કેદાળીને, વિવેક બાંધ પાળ, આતમર હાંરે વીરા કુબુદ્ધિનાં ઝાંખરાં કાઢ. શુદ્ધ જ્ઞાનને ધ્યાનનું ત્યાં, રૂડું હળ જેડ, આતમહરે વીરા અલખનાં બીજ વવરાવ, વાડ કરે સમકિતની ત્યાં, સદ્દગુરૂ કે મેલ. આતમહાંરે વીરા નગુરાં પંખી ઉડાડ, અનુભવ રસની પુષ્ટિ થાતાં. પાકી ખેતી પુર, આતમહાંરે વીરા સઘળી ફળી તબ આશ.
હેજી ૫
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ ધર્મની ખેતી પાકી, ભાગી ભવની ભૂખ, આતમક હાંરે વીરા ચકવ્યાં દેવાં તેણી વાર. આપ સ્વભાવે થઈ ગયે ત્યાં, જીવ તે શીવ સ્વરૂપ. આ હાંરે વીરા બુદ્ધિસાગર ગુગ ગાય,
હેજી ૭ ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:
પેથાપુર.
અબધુ મેં જોગી ગુરૂ મેરા–એ રાગ.
છે પદ છે.
૧૧૭ અબધુત પક્ષપાત કેમ કીજે, યું સાહિબ કયું રીજે, અબધુર પક્ષપાતમાં જ બંધાણું, સહુ પિતાનું તાણે,
જ્યાં ત્યાં જાઇ પુછીએ તે, અનુભવ એહ પ્રમાણે, અબધુ. ૧ બ્રાહ્મણ બ્રહ્મા વિષ્ણુ વખાણે, બ્રહ્માએ જ કીધું, સ્વામિ નારણીયા સહેજાન, મન પોતાનું દીધું. અબધુર ૨ સારી આલમહે ખુદ દવકી, મુલ્લા શું સમજાવે, કહેતા બ્રીસિત પાદરીએ એમ, ઇશ્વર જગ નિમવે, અબધુર ૩ અદ્વૈતવાદી હેત ન ભાસે, કહેતા ઉલટ આણી, ક્ષણિક આતમ સાગત માને, મત પિતાની તાણી, અબધુ ૪ સપ્તના જ્ઞાનવિના જગ, પક્ષપાત બંધાયા, અનેકાન મારગ બ દેખે, તબ નિરપક્ષ કરાયા. અબધુ૫ અલખ નિરંજન પરમાતમસો, દુનીયા નહીં નીપજાવે; વિષ્ણુ તે નહીં આવે જાવે, કહ્યું અવતાર ધરાવે. અબધુ૬
ખુદા પ્રભુ તે કર્મ રહીત છે, દ્વૈતપણું જગ ભાસે; નિત્ય આતમા જન્માક્તરમાં, આપસ્વરૂપ પ્રકાશે, અબધુર ૭
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ અનાદિ જગ એ જાણે, એહ સ્વભાવ પ્રમાણે, આપ આપ સ્વરૂપે ખેલે, મન શંકા મત અ છે. અબધુ ૮ રાગદ્વેષકે ત્યાગ કરીને, બે રહુજન સરખા : બુદ્ધિસાગર આતમ ધા, પરમાતમ પદ પરખા, અમધુ” ૯
શાંતિ: શાંતિ: શાંતિ:
મહેસાણા
અબધુ જોગી ગુરૂ મેરા–એ રાગ
પદ
૧૧૮ હમતો દુનીયાસે ન ડરે, આતમ ધ્યાન ધરેગે. હમતો નિદકખાતે નિન્દા કરશે, ભકતજન ગુણ ગાશે, દુનીયા દીવાની ગાંડા કહેશે, કેઈક મારણ ધાશે, હમતો ૧ કિરિયાવાદી કપટી લેખે, જ્ઞાનવાદી મન ઘહેલ, ભેગી લેખે આ ભિખારી, છટકી કહે છટકેલે હમત ૨ દુનિયાદારી નહિ હે હમારી, જ્ઞાન દશા ચિત્ત ઘારી, ડાક ડમાલા મુરખ ચાળા, એ સબ ખટપટ વારી, હમ ૩ સ્યાદ્વાદ મારગ મનમાંહિ, શ્રદ્ધા જીનની સાચી અવલ મારગ એ મે, કલિકાલે પણ રચી. હમતે ૪ ચિત્ત હમારા જ્યાં રંગાયા, ત્યાં હમ રંગે રહીશું;
ગ્ય જીવની આગળ અ-તર, તત્તની વાત કહીશું. હમ પ વાડામાંહિ બકરાં રહેશે, મૃગપતિ વનમાં ચરશે વિછાભેજન રાસભ મિાક્તિક, ચારો હંસ તે ચરશે. હમતે ૬ ચિદાન આતમ અખ્તર જે, સ્થિર દૃષ્ટિ ચિત્ત ધારી; બુદ્ધિસાગર શાશ્વત શિવપદ પામી લહે સુખ ભારી. હમ. ૭
ઓમ્ શાંતિ: મહેસાણા,
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
i
હવે મને હરિ નામશું નેહ લાગ્યા-એ રાગ.
પદ
૧૧૯.
॥શુરવીર સાધુ વ્રત પાળે છે તે ઉપર
મુકિતના પન્થ શુરવીર ચાલશેરે, જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીર. સુભટના વેષ પહેરી વેચે રણમાં તે, ચાલે છે સહુની આગે;
ખરાખરીના જ્યારે ખેલ આવે ત્યારે, મૂડીવાળીને ભીરૂ ભાગેરે.
સતીના ડાળ ભલે રાખો સહુ નાચિ, પતિની સાથ સતી મળશે; ભક્તિયુ' તેલ માર્ગે ખરા ભક્તની, ભકિત તે ભાવમાંહિ ભળશેરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા લેને, સાધુ કહાવે સહુક વીરલા સયમથી વિચરતા; કરી કેશરીયાં માહુ હુડાવી, જય લક્ષ્મી કેઇ વસ્તારે. લીધેા વેષ તેને ભજવે છે શૂ જન,
એલે છે માલ તેવું પાળે, બુદ્ધિસાગર સૂવીર સાધુઓ, શિવપુર સન્મુખ ચાલેરે,
For Private And Personal Use Only
મુકિત
મુક્તિ ૬
મુક્તિ ર્
મુકિત ૩
મુકિત ૪
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(હવે મને હરિ નામ શું નેહ લાગે–એ રાગ.
છે આત્મ પદ,
પરખ્યા,
પરખ્યાથી પ્રેમી સુરતામાં લય મને લાગી, મિથ્યા ભ્રમણાઓ ભાગીરે, કડવા લીંબડાના જેવું છે ભવસુખ, તેમાં ન ચન કાંઇ પડતું, વિષય વારસના વિષ સમ જાણી, મનડું ઉદાસીન ઠરતું રે,
પરમા , ૧. ભંગ તે રોગ જેવા કુટુમ્બ જાલ જેવું દેખું ન ક્યાં સુખ આશા; મહારૂ હારૂ આ સારૂને ખાટું, એ સહુ દુનીયા તમાસારે.
પરખ્યા° ૨ ઝળહળ ઝગમગ જ્ઞાનની તિ, સત્ય આતમને પ્રકાશે; ઝરમર ઝરમર ઉપશમ ધારે, મનડું અન્યત્ર ને વાસે રે, અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મસ્વભાવમાં રહીશું; બુદ્ધિસાગાર અવિહડ રટનાથી, ધાન સમાધિ લય લહીશું.
પરખ્યા ૪
સાણંદ શાન્તિ રૂ. ( હવે મને હરિ નામ શુ નેહ લાગે—એ રાગ.)
ચેતનછ સમજે જુઠી આ દુનીયાની બાજી, રહે છે તેમાં રાચી મારે,
ચેતન
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
અજ્ઞાને અંધ થઈ જોયું ન જીવડા, આત્મ સ્વરૂપ જેહ સાચું; હસતાં હે હે કરતાં એ માનવી, ફાટી જાશે તારૂં ડાચુ.
ચેતન- ૧ મહેલ જણાવ્યા બાગ બનાવ્યા, લક્ષ્મીના લોભમાં તણા;
એક દિન અણધણી ઉઠીશ દેહથી, કેઈ ન જાણે કયાં તું જાય,
ચેતન ૨ મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઇ નથી હારૂં; ચેતન ચાલે મંદીરે કાયા, મિથ્યા માને મહારૂ મહારૂરે,
ચેતન૦ ૩ ચેતન પણ જડ જેવા બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું; ગણકાણું નહિ ગુરૂનું બેલવું, મેહે આયુષ્ય સહુ હારે.
ચેતન ૪ સમજ સમજ દિલમાંહિરે જીવડા, ધમ ઉદ્યમ ચિત્ત ધારે : બુદ્ધિસાગર ગુરૂજીના શરણે. રહી આતમ ઝટ તારરે.
ચેતના પ સાણંદ, ઓમ શાંતિ: રૂ.
( હવે મને હરિ નામશું નેહ લાગેએ રાગ )
૧૨૨ પદ આત્મસ્વરૂપ કૃષ્ણનું ગાન, રમજો રંગે કૃષ્ણજી (ચેતન) રંગમાં રાચી, સમજીને વાત તો સાચી રે,
૨મજે૧.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમ. ૧
મજે ૨
૨મજે. ૩
અસંખ્ય પ્રદેશી આર્ય ક્ષેત્રમાં, સુમતિ યશોદાના જાયા; વિવેક નંદના તનુજ સહાયા, સમતા વ્રજ દેશે આયારે. સ્થિરતા રમણતા રાધાને લક્ષ્મી, તેના પ્રેમમાં રંગાયા; ધારણા દ્વારકામાં વાસ કર્યો રૂડો, ચરણ વસુદેવ રાયારે, ભાવદયા દેવકીનારે રૂ, આકશ ઉપમાથી કાળા અનુભવ દષ્ટિ મેરલીના નાદે; લય લાગી લટકાળારે, સાત નાના વાકની મટકી, વેચે મહિયારણ સારી ક્ષપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ; આત્મજ્ઞાન દધિ ધારીરે, ભેદ જ્ઞાન દૃષ્ટિ લકટીથી ભાગી, તત્વામૃત દહી ચાખ્યું. ગિણીના ધારી ગિરધારી, જ્ઞાનિએ ભાવથી એ ભાનુરે. આતમસ્થાનને રાસ રમાડીને, આનદ વૃત્તિયોને આપે. રાગ દ્વેષાદિક મોટા જે રાક્ષસ, તેહને મૂળમાંથી કરે, નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પતે.
રમજે૪
. ૨મજે. ૫
રમજે૬
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ કૃષ્ણને આતમ ઘણુ, બીજે શીદને તું ગેરે.
૨મજે. ૭ અધ્યાતમથી કૃષ્ણ છે આતમ,
દયિક જલધિ નિવાસી; પરભાવ નાગરાજ જીતીને ઉપર, પિયા છે વિવિલાસરે.
રમ૦ ૮ નિજણ તા પરગુણ કતા, આમ કૃષ્ણ કહેવા; સમજ્યા વિગ તાણાવાણુ કરીને, અત્તર ભેદ કે ન પારે,
રમજે. ૯ આતમ કૃષ્ણને ભાવોને ગાવો, લે માનવભવ કહાવે; બુદ્ધિસાગર હરિ આતમરાયા, અતર દષ્ટિથીયારો.
રમજો૧૦ સાણંદ, ૩ર શાન્તિઃ
આમામાં રમે
મનહર છંદ. મન માને તેવું ખાવો પીવે દુનીઓમાં, જેવી જેવી ક્રિયા તેવો કો તે બબ્ધ છે, મન મકલાઈ અરે કુલગુ ફજેતી કરી, અનરના જ્ઞાનવિન દેખા તો અધ છે, ચેતનને બોધ રોધ કરે ઘન ઘાતીયાને, ચેતન પ્રકારે થકી સુગતિ પમાય છે. ધીનિધિ કહે છે એમ સત્ય વાત જાણવાળી, અલખ અલબ મુખ યોગિયો તો ગાય છે,
૧
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯?
મહારૂ અને હારૂ એમ ભેદ પાડી ભૂલ કરે; ચેતનના બોધ વણ જીવડા કૂટાય છે, ચાર ગતિમાંહિ ભમી ભમીને તે દુખ લહ્યાં, અત્તરની ભૂલ થકી ભવમાં ભમાય છે. ચેતનને બેધ વિણ ચેતન તો જડ જેવ, ચેતનને બોધ વિણ ચેતન ચાય છે. ધીનિધિ કહે છે એમ ચેતજે ચતુરજન, ઘડી સવા લાખની તો જોતામહિ જાય છે. || ૨ |
ગેધાવી
વિચારી જુઓ.
મનહર છે. કરીને વિચાર ભાઇ દુનીઆમાં દેખી લેજે, ગાડી વાડી લાડી સહુ માયાની જંજાળ છે, ધનપતિ નરપતિ સુરપતિ સુખ સહુ અજ્ઞાનથી માની લે મેચ જીત બાલ છે. શેધ કરે બેધ કર ચિત્તમાં ચતુર જન પ્રમદાના પાશમાંહિ શાને પકડાય છે, જાગ જાગ જીવ જરા જ્ઞાનથી વિચારી જેને નિત્ય એક ચેતન છે સત્ય સમજાય છે. જરૂર જરૂર જીવ જેને જરા અત્તરમાં અત્તરના જ્ઞાન થકી દેપ સહુ જાય છે. શાતાશાતા વેદનીને સમભાવ વેદી લેજે અત્તરના જ્ઞાન થકી રમભાવ થાય છે. શ્વાસ ને ઉસમાંહિ જીવન વહે છે જીવ,
છે
૧ છે.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેક કહે મેટે હને નહાને થઈ જાય છે. ધીનિધિ કહે છે એમ ચેતન – ચેતી લેજે જિનવાણી ગુણ ખાણું શરણ સદાય છે.
| ૨ ગોધાવી,
જીવને ઉપદેશ.
મનહર છંદ. અરે જીવ જરા ચિતમાંહિ તો વિચારી જેને જનન મરણ દુખ શાને તેહ થાય છે. કર્મ છે કારણ તેનું કર્મનો વિનાશ કર, કમનાં દલિક રાગ દ્વેશ થકી આય છે. રાગ અને દ્વેષ ભાવ કર્મના વિનાશ થકી, નાશ દ્રવ્ય કર્મ તણે પલકમાં થાય છે. જીવતાં મરણ જેનું જીવતા તે જગામાંહિ, જાગ જાગ દીલમાંહિ ચતુર ચકાય છે, અત્તરના જ્ઞાન માટે ગુરૂનું શરણ કર, ગુરૂગમ સેવનાથી સત્ય તેમ જણાય છે. જ્ઞાની થાની મુનિ ગુરૂ શરણ શરણ કર, ચેતન સ્વરૂપ મુનિ કરૂણાથી પાય છે. જડમાં જગત્ સહુ જકડાણું જાણી લઈ, સુખની તે આશ એક ચેતનમાં ધારજે. ધીનિધિ કહે છે એમ શિવ સુખ પામવાને રાગ અને દ્વેષ દય ચિતમાંથી વારજે,
ગોધાવી,
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ય જાય છે ચેત.
મનહર છંદ, ચેતન ચતુર ચેત આયુ વહી જાય અરે, માયાથી મસ્તાન થઈ શાને ભટકાય છે. બાલને યુવાન વયે ચાલી જાય ચિત ચિત, બાહ્યની ઉન્નતિ સ્થિર રહી ન રહાય છે. સંગથી માળે સહુ કુટુમ્બ કબીલે દેખ, મહારૂ મહારૂ માની મુઢ મન મલકાય છે. જડના સંબંધ થકી ત્યારે છે ચેતન તુહિ, અજ અવિનાશી એકરૂપ તું કહાય છે, નિર-જન નિરાકાર નિર્મલ પરમ બ્રહ્મ, સિદ્ધ બુદ્ધ હંસ તુહિ આનન્દનું સ્થાન છે.
ગ લેશ્યા મન વાણી દેહ થકી ત્યારે તુહિ, દેહવ્યાપિ ચેતનનું જ્ઞાન તે પ્રમાણ છે, અસંખ્ય પ્રદેશઘન જ્ઞાનમય ચેતન છે, (હિ તુહિ રટનામાં આનન્દ અપાર છે, અકલ પ્રભુનું રૂપ જ્ઞાનથી કળાય હે, ધીનિધિ પરમ બ્રહ્મ નિત્ય નિરાકાર છે.
ગોધાવી,
I
1 II
||
૨ |
આભાજ રેય છે.
મનહર છંદ. જાણવાનું બહુ એક આદેય ચેતનરૂપ, જીવમાં અન્તગુણ ગાનથી સમાય છે; જિનવાણું ગુણખાણ વિવેકથી દિલઆણી, શુદ્ધ એક ચેતનને ગિ હિ થાય છે;
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તાથી સમાનસિદ્ધ ચેતનને ધ્યાએ જ, વ્યક્તિરૂપ થા ગુણ સત્તાના તો ધ્યાનથી; શુદ્ધ ધ્યાન ઉપગે શુદ્ધ તે ચેતન થાય, સ્થિરચિત્ત યાન કર ગુરૂગમ જ્ઞાનથી, લટપટ ખટપટ ઝટપટ તજી છવ, શુદ્ધ બુદ્ધ રૂપ હારૂ થિરિચિત્ત થાવજે; ફરી ફરી નહિ મળે સમય સુજાણ અરે, સત્તામાં રહેલી શુદ્ધ બુદ્ધતાને પાવજે; અશુદ્ધ ચેતન તુહિ ચાર ગતિ રૂપ છે જ, ચેતનની શુદ્ધતાથી ભેદ ભાવ જાય છે; સિદ્ધાંતને સાર સત્ય સમજ ચેતન એજ, ધીનિધિ ચેતન પ્રભુ કે જન પાય છે.
૨ | ગોધાવી.
આત્મવત સર્વત્ર દૃષ્ટિ.
મનહર છંદ. જનની સમાન સહુ લલનાને માની લેજે, પરધન પત્થર સમાન ચિત્ત ધારજે; પિતાના ચિતન સમ સહુ જીર ગણું લે મન વચ કાયાથકી કેઈને ને મારજે; વદન નિન્દક પર ચિત્તની સમાનતા, અશુભ વિચાર થકી ચિતનને વાર; પેલી નિજરૂપમાંહિ શુરવીર થઈ છવ, ભદધિથકી ઝટ પિતાને તું તારજે.
લપછપ ગપછપ તજીને ચેતન હવે, સ્થિગથકી એક આતમને ધાવજે
|| ૧ |
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પૂરમાં પ્રવેશ થકા ચત્તડું ચલ થાય, માટે હિતશિખ હવે ધ્યાનમાંહિ લાવજે; ભૂલી સહુ દુનીયાનું ભાન એક ધ્યાન થકી, સાધ્યમાંહિ સુરતાની લીનતા લગાડ શ્રી નિધ કહે છે શુરવીર થઇ જીવ હવે, વિજય વિજય વાદ્ય વેગથી વગાડજે,
આત્મા મહાન્ છે.
મનહર છંદ.
દિનર્માણ જ્ઞાણિ સ્પર્શમણિ જગધણી, દુ:ખહર સુખકર આનન્દ્વ નિધાન છે; અલખ ખલકમાંહી સાચ અન્યકાચ સહુ ચેતનાનુભવ સત્ય અમૃતનું પાન છે; અન્તરના જ્ઞાનથકી જાણ્યા અહા રોય સહુક અન્તરના ધ્યાનમાંહિ યાગિયા મરતાન છે; સત્ય જિનવાણી જાણી ધીનિધિ તું ચતી લેજે, ચેતન વિનાનુ' અન્ય જાણજે તાાન છે. જ્ઞાન અને ક્રિયા થકી મેક્ષના તે! પન્થવહે, જરૂર સમયવણ દીલમાં વિચાર જે જિનવાણી સત્યજાણી સહૃા કર ભવી, રત્નત્રચી ગ્રહી જીવ પેાતાને તું તારજે; અષ્ટસિદ્ધ નવનિધ વૃદ્ધિના ભણ્ડાર તુહિ, અનત અનંત જ્ઞેય જ્ઞાનથી જણાય છે; થીનિધિ ચેતન ઝટ ચિત્તમાંહિ ચતી લેજે, અનંત અનંત સુખ તુજમાં સમાય છે,
For Private And Personal Use Only
॥૨॥
ગાધાવી.
u {u
u ફ્u
ગાધાવી.
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ ભાવમાં રમ.
મનહર છંદ, પામીને મનુષ્યભવ પાપ કથા લાખ ગમે, તેની યાદી કરી જીવ પશ્ચાતાપ કીજીએ. હવેથી ન પાપ થાય એવું તે વર્તન રાખ, નિજમાં રમણતાથી શિવસુખ લીજીએ ભૂ ત્યાંથી ફેર ગણુ હવેથી ન ભુલ થાય,
સ્મૃતિ એવી ખાતાં પીતાં ચાલતાં તું રાખજે; વિચારીને પૅણ બેલ વિવેકથી સત્ય તેલ, ધ્યાનામૃતસ્વાદ ભવિ પ્રેમરી ચાખજે.
છે ૧ ચેત અરે જીવ જરા ચિત્તમાં વિચારી જોને, જડમાં રમણતાથી જડ જે થાય છે; મેતિચારે હંસ ચરે વિષાથી ને પ્રેમ ધરે, અરે હંસ જીવ કેમ વિષ્ટામાં મુંઝાય છે, જાતિ છવ હારી તેવી રીતિ તે અત્તર રાખ, ચેતન સ્વરૂપમાંહિ ચેતના સમાવજે; ધીનધિ ચેતનરૂપ પડ નહી ભવધૂપ, પરમ સ્વરૂપમાંહિ ચેતન રમાવજે.
ગોધાવી,
મનહર છંદ જડ અને જીવ દય પરિણમ્યાં પિંડમાંહિ, ભેદજ્ઞાનદષ્ટિથકી ભિન્નતાને ધારજે પય જલ મિયાં હંસ ચંચુથકી ભિન્ન કરે, વિવેકથી છવહંસ કર્મને વિદારજે. કર્મને સંગ તેને અતિ જે વિગ થાય,
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
7
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય મક્ષ દીલમાંહિ ચંતન વિચારજે. ચેતનનુ રૂપ જપે કમ તેા અનત ખપે, દર્શનની શુદ્ધતાથી સ્વરૂપ નિહારજે, દુનીયાના પ્રેમભાવ વિષના ભરેલા સહુ, જાણી જીવ શુદ્ધ પ્રેમ અન્તરમાં ધારીએ. આધિ વ્યાધિ ઉપાધિથી ભરેલ ભવાબ્ધિ આતા, ચરણના યાનથકી ચેતનને તારીએ. પોતે તે પેાતાને કહું ચેત ઝટપટ અરે. વીતી વેળા ફરી કદી લેશ નહિ આય છે. ધીનિોંધ ચેતન હવે વાર ન લગાડ કાંઇ. ખરા તો મારે ચાટામાંહિ શું લુટાય છે.
ગાધાવી.
સુખ દુ:ખમાં સમભાવ સ્થિતિ.
મનહર છંદ.
શાતા તે અશાતા ઢાય વેદનીના અધ છેજ, અધાંહિ અન્ય અને માહિની સબંધ છે. ધનની મેાટાઇ એતે મેહુ મુળ જાણુ અહા, જિનવાણી જાણ્યાવિના દેખતાતા અધ છે, સુખ દુ:ખ સમભાવે જ્યારે તા વેઢાય છેજ, ત્યારે સત્ય સુખનું તા ભાન દીલ થાય છે. શ્રીનિધિ ચેતન પ્રભુ સેવના પમાય જ્યારે, ત્યારે જન્મ જરા ભય આધિ વ્યાધિ જાય છે. હેય જ્ઞેય ઉપાદેય જ્ઞાન થકી અરે છત્ર, નવ તત્ત્વ વિચારીને ચણને પાળજે,
For Private And Personal Use Only
॥ ૧ ॥
u†t
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાચાર ઘરી શુદ્ધ વ્યવહાર નિશ્ચયત. આવશ્યક ક્રિયા થકી દેશે સહુ ટાળજે. દય ધ્યાન દવાના એકતાનમાં હે ચેતન છે, પ્રમેય અનંત જ્ઞાન પ્રમાણથી પંખજે. ભિન્નભિન્ન પ્રમેયથી પ્રમાણ જાણીને છા, ધીનિધિ સ્વરૂપ સત્ય ધ્યાનમાંહિ દેખજે,
ગોધાવી,
પાંચ ભાવ.
મનહર છંદ. ઉપશમ ક્ષય ઉપશમ અને ઔદયિક,
ચિકને પરિણામી પંચ એ વિચાર, ઉપશમ દોયભેદ ચરણને સમકિત, અષ્ટાદશ ભેદ ક્ષપશમના ધાર. જ્ઞાન ચાર ત્રણ છે અજ્ઞાન ત્રણ દર્શનને, દાનાદિક લબ્ધિ પંચ તેમાં મેલાવજે. સમતિ ચારિત્રને સંયમસંયમ એમ, ભેદ ક્ષયોપશમના ચિત્તમાં રમાવજે, ચાર ચાર ગતિને કષીય ત્રણ લિંગ વળી, પડ લેયા અજ્ઞાન મિથ્યાત્વને નિવારજો. અસિદ્ધતા અસંયમ એકવિશ ભેદ ગણે,
દયિક ભાવનાએ દિલમાંહિ ધારેજે, રત્નત્રયી દાન દિક પંચ અને સમકિત, નવભેદ ક્ષધિના તેરમે પમાય છે, જીવને ભવ્યતવ અભવ્યત્વ એ ત્રણ ભેદ, પરિણામિ ભાવનાએ ભાવે સુહાય છે,
૧
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
દ્વાહા.
પચભાવના ભેદ એ, ત્રેપન થયા રસાલ, છઠ્ઠો સન્નિપાત છેજ, કહેતા દીન દયાળ. ઉપાદેયને હેય છે, શેયભાવ છે પચ, આત્મ સ્વભાવે લીનતા, રહે ન આશ્રવ ર્ચ, । ૨ ।। મનન સ્મરણ વિવેચના, કરતાં સત્ય વિવેક, બુદ્ધિસાગર આત્મમાં, શાધા ધરીતે ટેક
For Private And Personal Use Only
. ૧ ।।
।। ૩ ।। ગાધાવી..
આત્માને સ્વરૂપ રમણતાની પ્રેરણા,
છપય છે.
: ૧
ચેતન ચતુર સુજાણ ચિતમાં ચૈતી લેજે, બ્રહ્માનુભવ રંગે સગે નિશદિન રહેજે; પર નિજમાં સમભાવ ચેતના ધ્યાને વાળા, ચિન્મય ચેતન રન કરીને જીવન ગાળે; અનુભવ યાગે પામીએ તે ચિજ્ઞાન શાન્ધત ખરો, બુદ્ધિસાગર ધ્યાનયાને ભવસાગ નેટ તા. અખણ્ડ સ્થિર ઉપયાગ આત્મમાં પ્રકટે જ્યારે, ઝળકે ન્યાતિ શુદ્ધ બ્રહ્મની ઘટમાં ત્યારે; પડે ન પરમાં ચેન ઘેન વિષયા કૈંક નાસે, ફરતાં હરતાં ધ્યાન યાગથી સ્થિરતા ભાસે; શબ્દ વિષયથી દુર છે તે ચેતનતા સમજો ખરી, બુદ્ધિસાગર સત્ય યાત ચેનનની દિલમાં ધરી. ॥ ૨ ॥
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયાન, ૧ ૧ |
દયાન, . ૨ |
બ્રહ્મ ધ્યાન.
ઝુલણ. ધ્યાન કર બ્રહ્મનું ધ્યાન કર બ્રહ્મનું, બ્રહ્મ ચેતન પ્રભુ તું કહાયે; શુદ્ધ ઉપયોગથી શકિત વ્યકિત જો, શુદ્ધ રૂપે પ્રભુ તું સુહા, કર્મની વર્ગણ ખેરવે ધ્યાનથી, ધ્યાનથી સત્ય સંતોષ આવે; દયાનથી અનુભવે જાગતી ત્યાં આતમાં મુકિતનું શમ પાવે બ્રહ્મ તે આતમા આતમા બ્રહ્મ છે, વીર વચને યથા સત્ય સેવે; વચન સાપેક્ષથી બ્રહ્મને જાણતાં, દાન નિજનું સદા ની જ દેવે. સત નયથી કહ્યું ભાવ સાચે લહે વચન એકાન્તની વાત જાઠી; વચન નિરપેક્ષથી ભાવ મિથ્યા લહે, બ્રહ્મની વાત નિરપેક્ષ બુઠી. બ્રહ્મ નિરપેક્ષ સરહ ન માનતાં બ્રહ્મમાં ભ્રાન્તિથી ભૂલ થાવે; વચન સાપેક્ષ સંગ્રહ નયે માનતા,
વ્યક્તિની ભિન્નતા સત્ય પાવે. સૂક્ષ્મ જ્ઞાતિ પ્રભુ ગુરૂગમે ધારિને, સમજજે સપ્ત નથથી પ્રમાતા; તત્વવાદે હે આતમા બ્રહ્મને, બુદ્ધિસાગર મુનિ બ્રહ્મ માતા,
પાન, ? |
દયાન, ( ૪ )
દયાન | ૫ |
થાન છે ૬ સુ, ગેધાવી,
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ આત્માને જાગ્રતિભાવો ઉપદેશ.
ફુલણા, જાગરે આતમા જાગરે આતમા, મોહની ઉઘમાં ચોર લુટે; વિરૂદાર અને વિષયની વાસના, પાશથી શત્રુએ ખુબ કુટે.
જાગ, ૧ વૃત્તિ બાહિદે કર્મ આઠે રહે, આતમા બ્રાન્તિથી ભાન ભૂલ્યા; ધને માનથી લેભ ભાયાથકી, લક્ષ ચેસશિમાં ખુબ ગુ.
જાગ ૨ પામી માનવપણું પુણ્ય ઉત્કર્ષથી, મુક્તિ સાધન અને તે વિસારું; ખુબ અપકૃત્યથી પાપ ગાડું ભર્યું, જાવવું નરમાં કેમ ધાર્યું.
જાગ, ૩. શ્વાસ ઉછવાસથી જીવ આયુ ધટે, ખબર નહિ કાલની કેમ થાશે; કાલનું કૃત્ય તે આ ક્ષણે કીજિએ, ઘર્મથી આ ભવાબ્ધિ તરાશે.
જગ ૪ કેરિ ધન આવશે નહિ કદી સાથમાં, પાપ ને પુણ્ય સાથે જ આવે; દાન કરજે સદા ધર્મ વાટે મુદા, દાનથી આતમા મેક્ષ પાવે,
જાગ ૫ સ્મરણ કર દેવનું શરણુ જે દીનનું, સાધુના દર્શને પુણ્ય થાવે; સાધુ દર્શન થકી સાધુ વજનથકી, કટિભવનાં કર્યાં પાપ જાવે,
જાગ ૬
સાધુના સાથી આતમા જાગતે, તીર્થ જામ મુનિ ભવ્ય સેવ; તીર્થ જંગમ મુનિ કલ્પવેલી અહે, પુષ્પરાવર્તિના મેઘ જે.
જાગ ૭ સાધી લે સિદ્ધિને ધર્મવ્યવહારથી, ભક્તિ ઉત્સાહથી યત્ન ધારે; ધર્મ કરણું કરી ફેક થાવે નાહ, ધર્મથી આવશે દુખ આરે.
જગ, ૮
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ઉધ ત્યાગી અહેા દેહું દેવળ વિષે, શુદ્ધ ચેતન પ્રભુને જગાડા; બુદ્ધિસાગર સદા ભાવના મેાગરી, મરણતા ઘણ્ય હેતે વગાડા
નંગ ૯
For Private And Personal Use Only
ગેાધાવી.
આત્મપ્રભુની સ્તુતિઃ ઝૂલણા છંદ
સર્વ શક્તિ ધણી યાગ ચિ’તામણિ, યાગના પગથિયે પાઢ મુકા; અષ્ટ છે પગથિયાં યોગનાં આતમા, પામી અવસર કંઠે તે ન ચુકે, સર્વ. ! ? ! યમ અને નિયમ આસન તણા બેટ્ટ બહુ, ચિત્ત ઉત્સાહથી ભવ્ય સાધે પ્રાણને સાધિએ પૂરાઢિ થકી, પાંચમા ભેદથી ખુપ વાધેા, સર્વ ર ધારણા ધારિએ ધ્યાનમાં લીનતા, એમ અભ્યાસથી શક્તિ પ્રકટે, આઠમા પથિયે પાદ મુકવા થકી, ચિત્તના ઢાષતા ભાર ઘટે. સર્વે. ॥ ૩ ॥ સત્ય આનંદથી પૂર્ણતા પામતાં, કાર્ય સિદ્ધે મટે સહુ ઉદાસી; હેતુ પ'ચે મળે કાર્યની સિદ્ધતા, જૈનસ્યાદ્ધ્દ તત્ત્વે વિદ્યાસી, સર્પ ક સર્વ સત્તા ગુણા વ્યક્તિ ભાવે હુયે, કમાયાધિ તદ્દ દુર જાવે; *સ નિર્મળ હુવે ખેલ ખેલે નવા, સમયમાં સિદ્ધિ સ્થા । મુહુાવે X પ રત્નની મંજીષા તાળુ' દીધુ... ખરૂ', 'ચિથી ઉધડતું તેહુ તાળુ તાળુ ઉદ્ધાટતાં રત પામે યથા, આત્મરૂદ્ધિ તથા હીલ ભાળુ . સર્વ મુત્તિકા નિર્મલી કુંભના હેતુ છે, કૃત્તિકા કુષ્ણનુ રૂપ પાવે; દણ્ડ સામત્રિથી કીજિએ કું'ભને, મૃત્તિકા વ્યક્તિતા રૂપ થાયે, સર્વ તેમ સત્તાપણે રૂદ્ધિયા સર્વ છે, આત્મમાં મૃત્તિકા પેઠે જાણા; સાધને સાધિએ વ્યક્તિના આત્મની, ઉદ્યમે કાર્ય સિદ્ધિ પ્રમાણા સર્વ ૮
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ ભાવે રહી રીઝિએ ગહરાહી, પારકા દોષ દેખ ને પ્રાણી; પારકા દોષો દેખતે જ્યાં લગી, ત્યાં લગી નહિ હવે તેહુ નાણુ સ. ૯ દોષ દષ્ટિ ટળે મો માયા ગળે, સાધન સાધતે મુક્તિ સારી; બુદ્ધિસાગર લહે યુદ્ધતા બુદ્ધતા, જમને મૃત્યુનાં દુખવારી, સર્વ ૧૦
ગોધાવી,
આત્માને સ્વસ્વરૂપોપદેશ.
અલખ, ૬
ગુલણા છન્દ્ર, અલખના પન્થમાં ચાલજે આતમાં, નાત ને જાત સ વિસારી; જ્ઞાનના યુગથી તત્વને, પામિને. શુદ્ધ ચારિત્રતા દીલ ધારી દુધ્ધમાં જળ મળ્યું હંસ જુદુ કરે, તાદશી દૃષ્ટિને ધાર મારા; તરદષ્ટિ ધરી તત્વને પારખો,
ગવિદ્યા લહી સત્ય ધારા. દષ્ટિ સ્યાદ્વાદની વાદ સહુ ટાળતી, ખાળતી કર્મને વેગ શાને; શુદ્ધ ઉપગથી અનુભવે આતમા, સત્ય આનન્દને તવભાને. શેયને દયેય આદેય છે આતમાં, શાનથી ય વસ્તુ પ્રકાશી;
ય ને રાનરૂપે સદા જે રહે, વસ્તુને સદા છે વિલાસી,
અલખ, ૨
અલખ ૩
અલમ, ૪
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
સેથિએ આતમા સેવિએ આતમા, દેહું દેવળ રહીને પ્રકારો,
તારિયે આતમાં તારિએ આતમા, જાગતાં કર્મના ફ્રેન્ચ નાસે. અન્ય સભાવથી મુક્તિ છે ટયની, અન્ય નહિ ત્યાં લહે કેમ મુક્તિ; મુક્તિની મુક્તિમાં મુ’ઝતા માનવી, માહુ અજ્ઞાનથી કરી યુક્તિ, અલખના દેશ નિર્ભય સદા શાભતા, અલખના દેશમાં સત્ય શાન્તિ; અલખના દેશમાં સત્ય આનન્દ્વ છે, અલખના જ્ઞાનથી જાય ભ્રાન્તિ, વીર વચનાથકી જાણએ અલખને, સાત નયથી ખરો અર્થ ધારી; પાગિ એકાન્તને અર્ચને ધાયેિ પામિએ સાથી મુક્તિ નારી. અલખના ખેલમાં ભેળ નહિ કર્મના, ખેલિએ અલખનેા ખેલ રાગી; બુદ્ધિસાગર સદા અલખની ધૂનમાં, સત્યચૈન્યની જ્યોતિ જાગી.
*
ચાગ મહિમા.
ઝૂલણા છંદ.
યોગ વિદ્યાતણું ધામ ચેતન પ્રભુ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અલખ. ૫
અલખ. ૬
અલખ.
અલખ. ૨
અલખ. ૯
ગોધાવી
શક્તિ સિદ્ધા સમી રહિ પ્રકાશી;
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
૧૫
યોગવિદ્ માનથી ચિત્તમાં ધ્યાનથી,
પિણ્ડ બ્રહ્માણ્ડ ભાયા વિલાસી, ચાગ૦ ૫ ૧ || ભૂતમયવૃત્તિથી ભ્રાન્તિમાં ભૂલતાં, વૃત્તિથી પરપ્રભુ ન પ્રકાશ્યા; વૃત્તિથી પરપ્રભુ પામે નહિ વૈખરે, શુકલ ધ્યાને પરાભાવ વસ્યા. યોગા ૨ દીપ જ્યાતિ: પરે જ્યોત જ્યાં જાગતી, સહજ ઉપયોગમાં લીન વ્રુત્તિ; ન્યાસ ઉશ્વાસની મન્ત્રના સ્થિરતા, માહ્યમાં જાણિએ શન્યવૃત્તિ યોગં ॥ ૩૫ ચક્ર પડે ભેટવા વાયુનાં પિલ્ડમાં, ગંગન ગઢ ચાલવું ફનાલે; જ્યાંતિ અળહળ જો શાકચિન્તા ભગે, હુંસલા શાન્તિ સુખમાંહિ મ્હાલે, યોગ૦ ૫ ૪ ૫ ત્વરિત શિવત્વની પ્રાપ્તિ છે સહુજમાં, ગ્રન્થી ભેદી લહે મુક્તિ સાચી; જીવતાં મુક્તિનાં સુખ જે પામતા, સિદ્ધિ તે પામતા સત્ય રાચી, ચાગ ॥ ૫॥ સત્ય ઉત્તમ અહેયાંગ વિદ્યા ગ્રહા, યોગના ભાગમાં ભવ્ય વાચા, ચિત્તલય ચેતના શુદ્ધતા જ્યાં હુવે, યાગ મહિમા લહેાપિણ્ડ સાચા, યોગક॥ ૬॥ પિક અવાની એકયતા આત્મમાં, શુદ્ધ ઉપયોગથી જેહુ જાગે, અષ્ટ સિદ્ધિ સદા હસ્તે તેડી રહે, ચિત્ત રગાય નહિ માહ્યરાગે, યેગ॰ ॥ ૭॥ લબ્ધિ સિદ્ધિતણું સ્થાન તુ આતમા, જાગ ચેતન પ્રભું શુદ્ધ ભાવે; ઉંઘ નહિ આતમાં અલખના પુત્થમાં, અનુક્રમે યોગ સિદ્ધિ સુહાવે. યાગ૦ ૫ ૮ u અલખની ધૂનમાં ભાસતા દિનર્માણ, ભક્તિ ઉત્સાહથી યત્ન ધારો; બુદ્ધિસાગર સદા જ્યેાતમાં જાગજે, શુદ્ધ ચેતન પ્રભુ ચિત
પ્યારા, યાગરા ૯ ૫ ગાધાવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને સત્યશિક્ષા.
ઝુલણ છે, સત્યશિક્ષા સદા આતમા માનજે, નિત્ય આનદના બેગ માટે જ્ઞાનિસંગે રહે જ્ઞાન સાચું લહે, ચાલજે મેક્ષની સત્ય વાટે,
સત્ય૦ ૧ સૂર્ણ સત તો દેવ અહંન ભજે, શરણ ગુરૂનું કરે ભવ્ય પ્રાણી દેહ મમતા તો મેલ સાધન સજો, સત્ય સિદ્ધાન્તનો સાર
તાણી. સત્ય છે મોહ માયા હરે થાન ઉત્તમ ઘરે જપ અજપા જપ તવરાગી; વાસ એકાત દયાને સદા રાચિએ, શુદ્ધ રૂપે સદા ચિત્ત જાગી,
સત્ય ૩ | કટકતા લીંબની ભેગની તેહવી, દુ:ખદાયી તજેને વિકારે, ભેગ પ્રારબ્ધના વેદિએ બાહાથી, ભિન્ન અખ્તરથકી દીલ
ધારે સત્ય ૪ ભેગા રાગ કરી લેખ મનવિષે, મેહના હેતુને દૂર વારે; શ્વાસ ઉધાસમાં આ જાવે અરે, ત્વરિત ચિતન અરે ભવ્ય
તારે સત્ય છે પ જાય પરભાવમાં ધાસ ઉધાસરે, ભવ્ય ભૂલે અરે શું વિચારી; પામિ માનવપણું ચેતજે ચિત્તમાં, ભૂલતાં દુ:ખ પામીશ ભારી,
સત્યર ૬ જ્ઞાન શ્રદ્ધા ગ્રહી ભક્તિ શક્તિ લહી, યત્ન કરજે પ્રભુ પ્રેમ ધારી; બુદ્ધિસાગર હવે ચનજે ચિત્તમાં, વિષયણાતણ વેગ વારી.
સત્ય ૭ ગોધાવી,
-
-
-
-
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
આત્મધ્યાનમહિમા.
ઝુલણા છc: અલખ નિર્ભય પ્રભુ દેહમાં વ્યાપિ, જ્ઞાન વ્યાપક વિભુ તું
સુહા; જ્ઞાનની તમાં ય ભાસે સકલ, અકલ અક્ષર અરૂપી
કહાયે. અલખ૦ મે ૧ | શેય ભાસક સ્વત: ચિદુધનાનન્દ તું, ભાન ભૂલી વચ્ચે તું
શરીરે; લાખ ચોરાશિમાં જન્મ મૃત્યુ કર્યા, કર્મથી ચઉગતિમાં ફરી.
અલખ૦ મે ૨ | કર્મ કરી અને કર્મ ભક્તા પ્રભુ, કર્મ હર્તા પ્રભુ તું કહાવે; આપ ભાવે રમે કર્મ કેટી ખપે, કર્મને નાશથી સિદ્ધ થા,
અલખ ૩ કર્મને ખેંચતે કર્મને છેડતો, અન્ય ભાવે અને સ્વસ્વભાવે; કમની વર્ગણ આવતી જાતી, દેય પરિણામથી તે સુહાવે,
અલખ૦ ૪ દય પરિણામ તે ભિન્ન કાલે કહ્યા વચન તીર્થશનાં સત્ય જાણ્યાં; ચારગતિ જાળવવા દવા નું પ્રભુ, વચનસાપેક્ષ મનમાંહિ
આક્યાં અલખ | ય બધપરિણામથી ધર્મ ઉપયોગથી. સકલ સિદ્ધાતનો સાર
ભાગે; વ્યકિતથી વ્યાપિ દેહમાંહિ પ્રભુ, વ્યાપ વ્યાપક નયે સદા,
અલખ૦ છે ૬ . સિંહ તું સાહિબા કર્મપિંજર પડે જોઈ લે ચિત્તમાંહિ વિમાસી; કીને, ભાર શે આપ ભાવે રમે, કર્મ છેદી હુવે સિદ્ધવાસી
ર લખર ૭
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિન અધિક ન માપણી મારી માં
૧૦૮ ચૂંથતે શું પ્રભુ કર્મનાં ચુંથણ, વિષય મિષ્ટાન્નને ચિત્ત રાચી; સર્વ પુલતણે કારમું રૂપ એ, ભંડપેઠે જ કેમ માચી.
અલખ૦ ૮ જિન તું સાહિબ દીન પરભાવથી, જાગતાં સૂર્ય શક્તિ પ્રકાશે; બુદ્ધિસાગર પ્રભુ આતમારામ તું, યાનથી દયેયરૂપે પ્રભાસે,
અલખ૦ ૯
*
*
*
* *
આમાને હિતશિક્ષા.
ઇન્દ્રવિજય છંદ. ચતન ચિત્ત વિચાર અહે સહુ, જીવન વ્યર્થ સદાય વહે છે; આતમતત્વ લહે સફલ ભાવ, વીર જિનેશ્વર સત્ય કહે છે, આદરરે જીવ સાદરથી દીલ, ધર્મ સદા સુખ શાશ્વતકારી; ધીનિધિ આતમ માન અને શિખ, વીર જિનેશ્વર તત્વ વિચારી, ૧ છે માન અને અપમાન સમા ગણું, મિત્ર તથા અરિભાવ સમાના આતમ તે પરમાતમ સાહિબ, દયાન થકી કદી હેત ન છાના, અન્તર ધર્મ ધર્યા વિન નિષ્ફળ, કષ્ટ ક્રિયા છે ચિત્ત સુજાણે શ્વાસ લુછવાસવિષે મુનિ નાણથી, સુફિન લહે મનમાં દમ આણે, કે ૨
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન ધરો ભલી ભાત સદા ધર; બ્રાહ્ય ઉપાધિ સદા દુર વારી;. વિશ્વવિષે સુખકારક ધ્યાન, ચેતન તત્ત, વિચારજ ધારી,
જ્યોતિ તદા હદયે ઝલકે ભવી, કર્મ કલંક બધા હરનારી; ધીનિધિ ચેતન સેવનથી યતિ, બંને લહી સુખ શાશ્વત ભારી,
જ્ઞાનસ્તુતિ,
ભુજંગી છે. સદા જ્ઞાનને વન્દિએ ભવ્યભાવે, મનુએ લહી જ્ઞાનને મુકિત પાવે, વિના જ્ઞાન ભવ્ય ગણે અબ્ધ જેવા, સદા જ્ઞાનની કીજિએ ભવ્ય સેવા, જીનેન્દ્ર પ્રભુ રાનને મુખ્ય ભાખે, લહી જ્ઞાનને તીર્થને સૂરિ રાખે સદા સુર્યવત જેહ તન્ય પ્રકાશી, ભવી પ્રાણિજ્ઞાનના નિત્ય પાસી.૨ ઉપાયને હેયને ય ભાવા, સદા રાનમાં ભાસતા તે સ્વભાવા જુઓ, .સ પ્રશ્વાસમાં ભવ્ય નાણી, કરે કમની નકતા સત્ય જાણી ૩ સદા જ્ઞાનની તમાં સર્વ ભાસે, સહુ જ્ઞાનની તિથી કર્મનાશે વિના જ્ઞાન ભવ્ય ન હોવે વિવેકી; વિના જ્ઞાનથી ધર્મના કે નટકી.૪ ના જ્ઞાનને સત્યનું જે પ્રકાશી, કહે રાનને ઉપમા ગકાશી; દિલે શોભતું જ્ઞાન ઉતકારી, શ્રત રાાનને વન્દના નિત્ય રહારી, ૫ જુએ સૂત્રમાં જ્ઞાન છે તીર્થ સાચું, શ્રેત્ર કાનના તીર્થમાં નિત્ય રાચું; ભણ ગણુ ભણે ભવ્ય ભાવે મુતરાનથી દેશના વૃન્દ જાવે. ૬ ગ્રહો શાન સાચું વિનય પ્રકાશ, જગમાં ઘણું દીપજે વિલાસી; નમું છું યુદા જ્ઞાનને પાય લાગી, અહો બુદ્ધિની ચેતના શુદ્ધ જાગી. ૭
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19
ઉજ્વલધ્યાન.
હા.
એકરૂપ હું દ્રવ્યથી, એકરૂપ હું સત્ત્વ;
હું તું શયા વિકલ્પ સહુ, શુદ્ધબુદ્ધ સુખત‰. ૧ શુદ્ધતત્વ ઉપયાગથી, પ્રગટે સયાનન્દ; અનુભવના જ્ઞાની અહા, સમજે શું મતિમ* ઉપાદાન નિત્તિ હોય, ભેદે ધમ થાય; જિનવની વાણી ગ્રહે, ભેદ ભાવ હુ જય.
આત્માને અલખદેશાપદેશ,
લલીત.
અલખ દેશમાં હ ́સ ચાલવું, અલખ દેશમાં હુઇસ મ્હાલવું, અલખ દેશની વૃન ધારવી, અશુભ જીવની ટેવ વારવી. પ્રા ખલકમાં ખરે બ્રહ્મ સાચ છે, અલખના વિના અન્ય કાચ છે, અલખ ધૂનમાં લક્ષ્ય છે ખરૂ, અલખ દેશને પ્રેમથી વરૂ, રા અલખ રગમાં રાગ છે ખરે, અલખ ગામાં સ્નાનને કરે; અલખ યાનથી અશ્વિને તો, અલખ ધનથી કર્મને હુરો, શા અલખ દેશમાં લેશ ના કદા, અલખ દેશને પામિએ યદા, અલખ ન્યાતથી સર્વ ભાસતુ, અલખ જ્યોતથી કર્મ નાસતું ૪ અલખ સત્ય છે પિણ્ડ જાગતા, અલખ ધનમાં ભવ્ય રાગતા, અલખ આત્મના ધ્યાનમાં રહુ, અલખ શાન્તિને પ્રેમથીલહું, ા પ અલખ ન્યાતમાં જાગવુ સદા, અલખ જ્યાતમાં દુ:ખ ના કંદા, અલખ દેશની ધૂનમાં રહે, અલખ તત્વને ચાગિયા લહેકા
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
111
સમાધિ.
સયા એકતીસા. આત્મસમાધિ જટામાં મોટી, તારે ભદધિની પાર, ચિન્મય ચેતન આપસ્વભાવે, શાશ્વત સુખ વદે નિર્ધાર;
સદગુરૂ જ્ઞાની મુનિ અવલંબી, આત્મ સમાધિ પામે સાર, સ્થિપયોગે ચેતન ધ્યા, અનન સુખ પામ નરનાર, ૧છે બાહ્યવસ્તુમાં ઈબ્રાનિ, મુંઝ આતમ ભૂલી ભાન, રાગ દોષથી કમરહીને, ભ્રમણ કરે ભવમાં નાદાન; રત્નત્રયીની પ્રાપ્તિ વિણ આ, જાણે ફોગટ મનુ અવતાર, સ્થિરેપગે ચેતન ધ્યા, અનત સુખ પામે નરનાર, છે ૨ દર્શન નેણ અને વી ચરણે, પામો સાથે મોક્ષ સુપન્થ, તરવાર્થમાંહિ સાચું ભાઇ, સાખ પૂરે છે બહુલા રે; રત્નત્રયી મળતાં છે મુકિત-એક એકથી કદી ન ધાર, સ્થિરેપગે ચેતન દયા, અનન સુખ પામ નરનાર, ૩ પિશ્તસ્યાદિક ચાર ભેદથી, થા ચેતન સુખ ભરપૂર, અપા સો પરમપા પરગટ, ચેતનથી મુકિત નહીં દૂર; તિરભાવિ ચેતન ગુણ સત્તા, આવિર્ભાવે કૃત્ય વિચાર, સ્થિર પગે ચેતન દવા, અનઃ સુખ પામો નરનાર. ૪ અશુદ્ધ ભાવે પુલ કા, હુ શુદ્ધ સ્વભાવે ભવ્ય, અન્તરના ઉપગે રહેવું, ભાવ ધર્મનું એ કર્તવ્ય; શુદ્ધ સ્વભાવે શકિત પ્રગટે, કર્મ અને નાસે ભાર, સ્થિપગે ચેતન ધ્યા, અનાસુખ પામે નરના, કે ૫ ભાસે પસ્વરૂપે સુખ પણ, જ્ઞાને જ્ઞાતા ચેતનરાય, ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક, સત્ય ધમ ચેતન જયકાર; સુખની ધાર જગ જયંકરા, પ્રગટે ચેતનમાં જયકાર, પિયા ચેનન ધ્યાવે, અનઃ સુખ પામે નરનાર. | ૬ ||
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ ધ્યાનના પાયા ચારે, ભાવ ભકિતથી છે સુખકાર, ચાર ભાવના રાત્રી આદિક, થાતાં નાસે મિથ્યાભાર, સ્થિયુત્પત્તિ વ્યયને વેગી, અશુદ્ધ પરિણતિને હરનાર, સ્થિપગે ચેતન થાવો, અનઃ સુખ પામે નરનારે. એ ૭ છે
સ્મરે શ્વાસે શ્વાસે ચેતન, કેવલનાણી મુખની ખાણ; તપ જપ સંયમ ચેતન હેતે, કરશે પામી જિનવર આણ,
બુદ્ધિસાગર સદ્દગુરૂ સતિ, કરજે ધરીને સદ્વ્યવહાર; સ્થિપગે ચેતન થા, અનઃ સુખ પામે નરનાર, દi
અમદાવાદ
આત્માનુભવ સ્વરૂપ,
સયા એકતીસા. અનુભવના પાસિ તું હંસા, અલખ સ્વરૂપ છે નિર્ધાર, સોહં હં ચિન્મય ચેતન, બ્રહ્મ સ્વરૂપી જ્ઞાનાધાર જકડાણે શું માયા જાળે, ભૂલીને પિતાનું ભાન સ્વયં પ્રકાશી પર પ્રકાશી, ચેતન ધર પોતાનું ધ્યાન, તે છે આંખે સારું બેટું દેખે, આંખ મિંચાયે તે સહુ ફેક, હું ને મારૂં સહુ છે મિથ્યા, મમતા કરતા ગટ લેક; હારૂં હારૂં ભૂલી હંસા, કરતું શાશ્વત ગુણ યાર, નિર્ભય દેશી સિદ્ધ સમોવડ, અનંત ગુણો છે દાતાર છે ૨ | ઇષ્ટનિષ્ટપણું સહુ મિથ્યાપુલમાં ભાસે નહિ સાર, સ્થિપગે વીર્ય શક્તિની પ્રાપ્તિ ચેતનમાં છે ધાર; શકિત અનંતિ ચેતન પ્રકટે, કરતાં પિંડસ્થાદિક ધ્યાન, નમું નમું હું ચેતનરાયા, શુદ્ધ બુદ્ધ ત્રાતા ભગવાન છે
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
અલકલા જાન હારી, મહિમા હેર અપરંપાર, ધારેશ્વાસે અજપાજાપ, અનુભવ ખેતિ પ્રકટે સાર; અહો ધન્ય તું આતમરાયા, નિરાકાર ને સાકાર, બુદ્ધિસાગર અવસર પામી, અતમ તું પોતાને તાર,
નવતસ્વરૂપ, સવૈયા એકતીસા,
૩ ચેતન આસવ ને સંવર, નિજર બન્ધ અને છે મેક્ષ, સપ્ત તત્ર એ ચિત વિચારી, સમજીને પ્રત્યક્ષ પરોક્ષ; અજીપ આસ્રવ બન્ધ ત્રણ એ, હેય વિપતિ હદયે ધાર, સમજી ચેતન સમ્યગ જ્ઞાને, ભવજલધિ તરશે નરનાર, . ૧ જીવ સં૫ર નિર્જર ને મુકિત, ઉપાદેય ત- છે ચાર, સસ્વર નિર્ભર મેક્ષ તત્વને, સાચે છે ચેતન આધાર;
ય સદા છે તો સાચાં ચઉ નિક્ષેપે છે અવતાર, સમજી ચેતન સમ્યમ્ જ્ઞાન, ભવજલધિ તરશો નરનાર, રમ જડ ચેન બે ત- કહિએ, બે તમાં સર્વ સમાય, વિવેક દષ્ટિ પ્રકટન એ, સાવ પણ છે સુખદાય; સાત નથી સપ્ત તત્વને, તેમજ ગુરૂગમથી વિસ્તાર, સમજી ચેતન સમ્યગ જ્ઞાને, ભવજલધિ તરશે નરનાર, ૩ આશ્રવના બે ભેદ પાડે, પુણ્ય પાપ બે તો થાય, નવ તન સિદ્ધાન્ત ગાયાં, જ્ઞાનીને સર્વ સમજાય; સાપેક્ષે તત્વોની વહેચણ, કરશે આગમને ભણનાર, સમજી ચેતન સમ્યમ્ રને, ભવજલધિ તરશે નરનાર છે ૪ નવ તના ભેદ ઘણા છે, જિન આગમમાં ભાષા સાર,
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
પદ્ભવ્યોમાં તત્વ સમાતાં, ભાખે શ્રી ગોતમ ગણધારી બુદ્ધિસાગર તāાનું નવ, વર્ણન કરતાં નાવે પાર, સમજી ચેતન સમ્યગ્ જ્ઞાને, ભવજલધિ તરશે. નરનાર,
રાગ કાન્હેરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
આતમ અનુભવ રચના લાગી, સુરતા અન્તરમાં સ્થિર જાગી
આતમવ ॥ ૧॥
ચિદ્ધન ચેતન મનમાં ધ્યાવે, સાઽહું સેાડુ' પદથી ગાવે
આમ ॥ ૨ ॥
જળકુંજવત્ અન્તર ત્યારે સ્થિર ઉપયેગ હાય ઉજિયારા,
આતમ૦ થી ૩}
સમતા સરોવર હુંસા ખેલે, સવથી આશ્રવ હડસેલે,
ณ 4 แ
આતમ ના ૪૫
અનુભવામૃત ક્ષણ ક્ષણ પીવા, શુદ્ધ સ્વરૂપે નિર્દેન વે,
નમક ના પા
ફ્રાયિકભાવે નિજપદ ાલુ', બુદ્ધિસાગર નિપદું ભળવું,
આતમ । ।
અસલ ફકીરીની ખુમારી
ગજલ,
કરી ત્યાં ન દીગીરી, ફકીરી અદ્વૈતી સિરિ કીરી દુ:ખ હરનારી, ફકીરી સુખ કરનારી,
For Private And Personal Use Only
કીરી ૧
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકરની ફાકીએ ભરવી. ફકીરી દીલમાં ધરવી; ફેકટ નહિ ફંદમાં ફુલું, ભણીને ભાવ નહિ ભૂલું. ફકીરી ? જગતમાં જાગ જાતિ, ખરૂં શાદું જીવન મતિ; અમારે શેધવું સાચુ, હમારે છોડવું કાચું. ફકીરીટ ૩ હમારે ચાલવું દેશે, હમારે આત્મના વિષે; હમારે સર્વનું સડેલું, ભલામાં નિત્ય ચિત્ત દેવું. ફકીરીટ ૪ અલખના પ્રેમમાં તરવું, અલખના પ્રેમમાં ફરવું; બુદ્ધ બ્ધિ પ્રેમના પ્યારા, ફકીરી વેષ છે ન્યારા, ફકીરી ૫
આધવ સંશા કહેલા શ્યામને–એરાગ
રામ પદ,
રામ રામ રટના લાગી છે જ્ઞાનથી, પિંડે પગ વસિયે આતમરામ જે ટેક. નિજ ગુણ રમત રમ કહા આતમા; છ ચિતન અડતમ સહુ એનાં નામ, રામ રામ ને ૧ છે. ઉપશમ ઉપશમને ક્ષાયિક ભાવથી; રંગાયા છે તે માટે રામ જે, સમતા સીતા સતીના સ્વામી રામજી; નામી પણ નિશ્ચય કીજે નાનમ રામ રામ છે ૨ અભિમાન રાવણને મારી લાવીયા સમતા સીતા સતીને જે નિજ ઘર અનંત સુખડાં પામ્યા તે શ્રી રામજી. ભોગવતા તે મુતિ સુખની લહેર જે, રામ રામર છે ૩ છે. પિઝ સ ફ ત હ શ્રી રામજી
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિં બ્રહ્માંડતણા કને કહેવાય છે, પિડે વસીને આપદ આતમ એળખે; સત્યરામ આતમ પિ પરખાય. રામ રામ ૪૫ પિડ તજીને કેક રામે સિદ્ધિયા; કેક મે સિદ્ધ થશે નિર્ધારિજે, રામ રામ રટનાથી તમ રામ થઈ પામે ભાવસાગરનો જદી પાર, રામ રામ . પ . સમજ્યાવિણ ભૂદયા રામનામથી માનવી; ૨.ભેદથી કરતા તાણું તાણ જો, રામનામ લયાથ રામ જગાવી; પામે અનુભવ રંગે સુખની ખાણજે. રામ રામ . ૬
અપા સે પરમપ ” પિડે રામ છે; અકાત દર્શનથી તેનું ધ્યાન જે, બુદ્ધિસાગર રામ રામ રટના થકી; શુદ્ધ બુદ્ધ ચિરાજી શ્રી ભગવાન જે, રામ રામ ! ૭ છે.
કૃણુ સ્તવન, ઓધવજી સશે કહેજે યામને–એ રાગ, એયિક જલધિમાં શું ઉધે કૃષ્ણ નિત્રયી લક્ષ્મીના સ્વામી ધીર જે, અનત નિજ ગુણ સૃષ્ટિપાલક વિષ્ણુજી ગિણિી ધાક ગિરધારી વીર જે. દયિક ૧ સમકિત ચક્ર સુદર્શન હદયે ધારત, મહાશિ જાગે અલબેલા નાથ,
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭
જામતાં દુ સહુ દુર ભાગશે, કેઇ ન શત્ર ભરશે તુજથી બાજે, દથિક છે ૨ પ્રાણપતિ પરકીં ભક્તા તું થયા, પર સ્વભાવે રમતાં શ્રી ભગવાનજો, આપ સ્વભાવે રમનાં સુખડાં સહુ લહે, જાગ જાગ ચેતનજી લાવી ભાનજે, ઐયકર છે ૩ પર પરમકતા સ્વામી નહિ હવે, આપ સ્વભાવે રમતાં ઓમ રામ, નિજગુણ - પરગુણ હર્ત ધ્યાનથી, કૃષ્ણ વિષ્ણુ એ છે સહ આતમ નામ, દથિક ૪ અનેકા ત દર્શનથી ચેતન કૃષ્ણ છે, શુદ્ધ ચેતના ગેપી વિનવે બહાલ, બુદ્ધિસાગર સપ્ત નથી આતમાં, ગા ગા પ્રગટે મmલ માલ જે. એદયિક | ૫
આત્મવિજ્ઞપ્તિ. છે વહેંચશું ભકિતનાં ભાઈ નાણાં એ રાગ.. આતમાં અરજી આ ઉરમાં સ્વીકારે, ધાને પિતાને તે તારે.
આતમા, ટેક, પુદગલનાં ચુંથણ ગૂંથ્યાં અજ્ઞાનથી, આન ચુંથતાં તે અરે; બ્રાન્તિથી ભુલી ન જોયું સ્વરુપ મેં, આશરો એક છે તમારે રે,
અતમ છે ૧ હરિહર દેવતા બ્રહ્મા ને શક્તિ, કેઇક તીર્થ વિચાર; તુજમાંહિ સર્વ સમાયા છે તીર્થ, વીનંત આ દીલમાંહિ ધારે,
આતમારા ૨
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
દેવને દેવ અને રાણુને રાય તું, પ્રભુ તું પ્રાણથી પ્યારે; શ્રદ્ધા કહે મુજ સ્વામિજી લ્હાલા, ઝાલે હાથ તમે મારો રે.
આતદાર છે ૩ છે અન્તરમાં શેધ તું સાચા સાહિબને, દુખ આવશે આરે; બુદ્ધિસાગર ચિત ચીન ચતુર તું, અતરમાં હોય ઉજિયારેરે.
આતમાર છે
અનુભવદ્ગાસપ્તતિ;
છપાયા છન્દ. પરમ મહદય શ્રી પરમેશ, વજુ ભાવે શ્રી જિનેશ; ભજન મરણ કીતન તવ સેવ, શાશ્વત અનુભવ અમૃત મેવ, અતર તવ સરખે મુજ દેશ, પરમ મહેદય શ્રી પરમેશ ૧ સત્તાથી જોતાં નહિ ભેદ, સિદ્ધસ લે છે ;
સ્વરૂપ ભૂલી હા રત્ન, કર્યો ન ચિત ચેતન યત્ન, પસ્વભાવે પામું બે, સત્તાથી જોતાં નહિ ભે, અનર હારી શક્તિ ઘણી, જાગ જાગ ચિતન દિનમણિ; નિત્રયીને જોતા પાર, હારા ગુણને નાવે પાર, ચિદાનદ સેહે જગધણી, અતર હારી શક્તિ ઘણું. ૩ શરીર પિ વસિયે સાજ, કર્મ ગ્રાથી ભવનાં કાજ; પરમાં શક્તિ હારી મળે, તેથી તું ગુગલમાં ભળે, તુજ વિણ પુદગલ જા કાચ, શરીર પિણ વસિ સાચ, ૪. હારી શક્તિ અપરંપાર, અધુના કચ્છાદિત ધાર, ચેતન ધ્યાને પ્રગટે સર્વ, અભાવને નાસે ગઈ; સ્યાદ્વાર સત્તા સુખકાર, હારી શક્તિ અપાર
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ અજ્ઞાને જડમાં સુખ દુઃખ, માની વેઠી મોટી ભૂખ; સુખ દુઃખના હેતુ નહિ સત્ય, જડમાં જાણે ભવ્ય અસત્ય, રાગદ્વેષ ને ભ્રાતિ મુખ, અજ્ઞાને જડમાં સુખ દુ:ખ, ૬ મન કેરે સુખ દુઃખનો ફેર નહિ સમજ્યાથી એ ઘેર; મનથી આતમ ન્યારે ભવ્ય. આત્મિક ધર્મ તુજ કર્તવ્ય, અમસ્વભાવે રમતાં લહેર, મન ફરે સુખ દુઃખનો ફેર. ૭ સુખ દુખ બાહ્ય વિષયમાં થાય, તબનક મેહતો મહિમાય; સુખ દુખ હેતુ વિષયે કહ્યા, ધીરે તે મનમાં સહ્યા, પણ પુદગલ સંગે કહેવાય, સુખ દુઃખ બાહ્ય વિષયમાં થાય. ૮ બાહો વિષયમાં સુખની આશ, તબતક તું પુગલો દાસ; બહિસંખની ભ્રતિ ટળે, ત્યારે શાશ્વત સુખડાં મળે, મેહમદિરની દુર, બાહ્યવિષયમાં સુખની આશ, ૯ સુખ દુખ બાહ્યવિષયમાં શુન્ય, એવી ઘટમાં લાગે ધૂન; અન્તર્યામી તબ પરખાય, બાહ્ય વિષયમાં સમતા થાય, ચેતન શારે કાંઇ ન ન્યુનસુખ દુઃખ બાહ્ય વિષયમાં શુન્ય, ૧૦ બહિરા આગળ જેવું ગાન, વિષધરને અમૃતનું પાન, અંધ આગળ પણ ફેક, સમજે નહિ ત્યં મહી લેક; મેહીને પ્રગટે નહિ જ્ઞાન, બહિરા આગળ જેવું ગાન, ૧૧ દૃષ્ટિગી મેહી મૂઢ, સમજે નહિ અતરનું ગઢ; સદગુરૂવાણી સુણે ન કાન, તેને પ્રગટે નહિ નિજ ભાન, અશુભ વ્યવહારે છે સદ, દષ્ટિરાગ મહી મઢ, જિનવાણીને નમાં વાસ, શ્રદ્ધા સાચી સમજે ખાસ; વર્ત નિશ્ચયને વ્યવહાર, સદગુરૂ આણા રહીને સાર, ઉત્તમ તેને છે સન્યાસ, જિનવાણીને મનમાં વાસ, ભિન્ન ભિન્ન જડ ચેતન ચડે, ઉપદય ચિતન સહે; ભિન્ન ભિન્ન લક્ષણથી બોધ ગુણો અન્તર કરતે શેધ, એયિકથી ત્યારે મન રહે, ભિન્ન ભિન્ન જડ ચેતન હે. ૧૪
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
રાગદ્વેષ છે માહિર યોગ, એ નહુ સાથે ભુખ્યા જોગ સાર્ષિક ભાવે કેવલ ચેાગ, સત્ય યોગને જાણેા લેક, સુખ દુ:ખ બાહ્ય વિષયમાં રોગ, રાગદ્વેષ છે આ હર યાગ, પ રાગદ્વેષાદિક દુ:ખ મળ, અન્નાને વર્તે એ ભૂલ; અનંત જ્યનાં કીધાં પાપ, ચતુર્ગ.ત પામ્યા સતાપ, અન્નાને મેનુ એ શૂળ, રાગદ્વેયાદિક દુ:ખ મૂળ, રોગ દોષને ત્યાગે ત્યાગ, ધરજો ચેતન તત્વે રાગ, ચેતન વસ્તુ સાચી ખરી, તે મેં હ્રદયે ભાવે ધરી, લાખે છે જિનવર ચીતરાગ, રાગ ઢાયને ત્યાગે ત્યાગ, સમજો ષડ્ડયાનું જ્ઞાન, તેથી જાશે મમતા માન અન્તરનુ અજવાળુ' એર, સિધ્ધાતમ વ્યાપે નહિ ધાર, આત્માનુભવ અમ્રુતપાન, સમજો ષડ્વવ્યાનુ જ્ઞાન, ચેતન ભાવે ચેતન રહે, શુદ્ધ ચેતના ચેતન લહે;. અન્તર દૃષ્ટિ સ્થિર।પયોગ, આતમ ભોગવતા સુખ ભેગ, સમભાવે દુ:ખડા સહુ સહે, ચેતન ભાવે ચેતન રહે, જાતિ ભાતિ તુ નહિ વે, દીન કલ્પી કચુ* કરતા ખેદ; માહિéાવે તું નહિ ચૈત, શાને ફ઼ાગઢ થાય જેત, ધરજે અન્તરમાં નિવૃત, જાતિ ભાતિ તુ નહિ વેદ યશ અપયશથી ચેતન ભિન્ન, તેમાં ધાવે છે પ્રુ લીન; સારા ખાટે દુનિયા ગાય, તેથી હારૂં કાંઇ ન જાય, ધન સત્તાથી ફાગઢ દ્વીન, યશ અપયશથી ચેતન ભિન્ન,૨૧ અન વૈરીને મન છે મિત્ર, રનની બાજી છે વિચિત્ર, અન પારા સાતે મરે, પર્મ બ્રહ્મ ત્યારે તુ ખર મન જીત્યાથી સત્ય પવિત્ર, અને વૈરીને મત છે મિત્ર, મન જીત્યાથી ધ્રા જાય, ચણુ કરણના એ મહિાય; હળવે હળવે મન જીતાય, સાત્તમ ઉદ્યમ ઉપાય, વીર જિનેશ્વર વાણી ગાય, મન જીત્યાથી ઝઘડા જાય,
For Private And Personal Use Only
BE
૧૭
૧૮
12
ક
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
૨૫
૬
બાહ્યસંયમથી મન જીતાય, જિનવરની એવી આશાય. અનેકાન્ત મારગ સુખકાર, ભેદ ભાવ ત્યાં નહીં લગાર; અત્તરસંયમ પણ પ્રગટાય, બાહાસંયમથી મન જીતાય અત્તર સંયમ દા હરે, ભવસાગરને પ્રાણી તરે, અતર સંયમમાં ઉપગ, એગી સાધે તેથી ગ; ભાવ લક્ષ્મીને સહેજે વરે, અત્તર સંયમ દો હરે. બાહ્યતર સંયમથી મુકિત. અનેકાનની એવી યુક્તિ; કમષ્ટકનો હેવે નાશ, મુક્તિપુરીમાં સહેજે વાસ; અતિગુણ ભેગની ભુક્તિ, બાહ્યાન્તરસંયમથી મુકિત. બાહિરંતુ બાહિયાગ, અતર હેતુ છે ઉપયોગબાહિર સંયમ સાપાય, ઉપાદાન અખ્તર પરખાય, ચિદાનન્દન વતિ ભાગ, બહિરંતુ બહિયાગ, ચેતનના ઉપગે ધર્મ, બાહિર ભાવે બાંધે કર્મ; બાહિરંતુ સંયમ બેશ, વ્યવહારે છે મુનિનો વેષ, બાહિર સંયમથી છે શર્મ, ચેતનના ઉપયોગે ધર્સ. ચેતનવ્યકિત માટે સહુ જાણતાને શું બહુ કહુ, શુદ્ધ ભાવમાં ચેતન વસે, તેથી કારણે ખસે; શુદ્ધ વિચારે સંયમ ડું, ચેતન વ્યકિત માટે સહુ સાચી ચેતનની છે ભકિત, ભકિતથી પ્રગટે છે શકિત; સાચા સાહિબ સે ભા. ચેતન ભાવે અન્ય સગાઇ, પ્રકટે પરમાતમની વ્યકિત, સાચી ચેતનની છે ભકિત, ભક્તિ મહિમા અપરંપાર, ચેતન ભકિત સહુમાં સાર; ભકિતથી થાશે ભગવાન, ભકિત સર્વ ગુણોની ખાણ, તાર તાર આતમને તાર, ભકિત મહિમા અપરંપાર ભકિતમાં મળશે જે જીવ, ભકિતથી થાશે તે શિવ;
૩૦
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન ભકિતમાં જે પ્રેમ, હરતાં ફરતાં વતિ ક્ષેમ; આત્માનુભવ લહે સદીવ, ભકિતમાં ભળશે જે
૨ પર આલખન જિનવર દેવ, સાચી કેવલજ્ઞાની સેવ, જિનપૂજનથી પૂજક થાય, જિન યાને તે થઈ જાય; મિથ્યામતની ત્યાગે ટેવ, પર આલખન જિનવર દેવ, ૩૩ બાહિર વિષયે હી ન શકફેગટ માને મહી લોક, સમભાવે કરવું સહુ કામ લેવું શ્રી જિનવરનું નામ; સમજે વીરલા સન લોક, બાહિવિષયે હી ન ક. ૩૪ પુછાલમ્બન ગુરૂને ભજી, ગુણગણ માલા અત્તર સજી, ધ્યા સારો આતમરામ, અનેક નામે પણ નહિ નામ; પુદગલ મમતા જ્ઞાને ત્યજી, પુછાલમ્બન ગુરૂને ભાજ, ૩૫ આત્મપ્રભુ ભજવામાં ભાવ, ભવજલધિમાં સાચું નાવ, આત્મસ્વભાવે રમવું સાચ, તે વિણ બાકી સમજે કાચ; ધાધાસે બને બનાવ, આત્મપ્રભુ ભજવામાં ભાવ. ૩૬ પ્રભુભજન સાપેક્ષા ઘણું, વ્યવહાર શ્રીવીરે ભણી, સાપેક્ષે સાચું છે સહુ, શ્રુત જ્ઞાને મનમાં સદ્દહું; સત્ય સેવ્ય ચેતન દિનમણિ, પ્રભુ ભજને સાપેક્ષા ઘણું, ૩૭ જિનવરની વાણી ગંભીર, સમજે હરિભદ્રાદિક વીર, યશોવિજયજી વાચકરાય, મૃત વાણી સમજ્યા સુખદાય; આનન્દઘનજી સમજે ધીર, જિનવરની વાણી ગંભીર, ૩૮ નિશ્ચયને શોભે વ્યવહાર, જિનવરની વાણી જ્યકાર; સદ્દગુરૂ ગમથી જે સમજાય, તો બે ભેદે સમકિત થાય, કેવલજ્ઞાનિવાણી સાર, નિશ્ચયને શોભે વ્યવહાર ધરે ધ્યાન સૂત્રોનુસાર, સફલ થશે માનવ અવતાર, અશુદ્ધ પર્યાયોને નાશ, આત્મિક પર્યાયે સુખ વાસ, શુદ્ધ સ્વભાવે મુકિત ધાર, ધરે ધ્યાન સૂત્રાનુસાર, યથા યથા ધ્યાને લયલીને, તથા તથા ચેતનતા પીને;
૪૦
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
૪૧
૪૪
જ્ઞાન ધ્યાન શક્તિ અનુસાર, ચેતનને સમજે સુખકાર, ચેતન જન અને છે જિન, યથા યથા ધ્યાને લયલીન અચિન્ય ચેતનનું છે રૂપ, ચેતન સેવક ચેતન ભૂપ, ચેતન દયાતા ચેતન પેય, ચેતન રાની ચેતન શેય. ચેતન બેલે ચેતન ચૂપ, અચિન્ય ચેતનનું છે રૂપ ક િહ ચેતન ખરે, ચતુર્ગતિ ચેતન અવતરે, પંચમગતિ ચેતન સંચરે, પરમાતમપદ ચેતન ઘરે. કર્મ કરે કમષ્ટક હરે, કરતો હતો ચેતન ખરે. સાપેક્ષાએ સહુ સમજાય, ત્યારે ચેતન જ્ઞાની થાય, નિરપેક્ષાએ સિધ્યા રે, અતરમાં વર્તે અધેર, સમકિત અત્તરમાં પ્રગટાય, સાપેક્ષાએ સહુ સમજાય. ઉપાધિને અળગી કરી, સમતા સ્થિરતા દિલમાં ધરી, સત્તા ધ્યાવો ચેતનતણી, પ્રગટે વ્યકિત ચેતનમણિ; માન માન શિક્ષા છે ખરી, ઉપાધિને અળગી કરી.
વે સુખકર તનરામ, તેથી સરશે સઘળાં કામ, રામ રામ ચેતન છે સાચ, તે વિણ જાણે સઘળું કાચ, કરશે તેથી નિર્ભય ઠામ, એ સુખકર ચેતનરામ. તુજ સેવનથી સેવ્યું સર્વ, તુજ સેવનથી નાસે ગર્વ, તુજમાં સર્વ સમાયું અહ, ચેતનભાવે ચેતન રહે; તુજ રમણતા રૂડું પર્વ, તુજ સેવનથી રોવ્યું સર્વ. તુજ દર્શનથી ભ્રાતિ જાય, તુજ દર્શનથી શાનિત થાય, તવ દર્શનથી સત્યાનદ, તવ દર્શનથી વિઘટે ફન્દ ચેતન દર્શન તો ગાય, તવ દર્શનથી ભ્રાન્તિ જાય, તવ દર્શનથી વધત મુખ, તવ દર્શનથી જાવે દુખ, તવ દર્શનથી જગ જયકાર, તવ દર્શનથી સ્થિરતા સાર; તવ દર્શનથી ભાગે ભુખ, તવ દર્શનથી શાશ્વત સુખ,
૪૫
૭
૪૯
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ સત્ય સત્ય દર્શન તવ સાર, તવ દર્શનથી નાસે મારા તવ દર્શનને યોગી ચહે, તવ દર્શનને વીરલા લહે; તવ દર્શનનો સહુને યાર, સત્ય સત્ય દર્શન તવ સાર, ૫૦ ધાસોશ્વાસે ચેતન ધ્યાન, હરતાં ફરતાં ચેતન ભાન, પટના હૃદયે લાગે ખરી, જન્મ મરણ તબ નાવે ફરી; અન્તર અનુભવ ભાસે જ્ઞાન; ધાધલે ચતન ધ્યાન. ૫ પ્રવૃતિમાં પડે ન ચન; આતમ અનુભવ પ્રગટે ઘેન; હેપ કલેશ વૈદિક ટળે; ચેતનતા ચેતનમાં ભળે; દીવસ સરખી ભાસે રેન; પ્રવૃત્તિમાં પડે ન ચેન, અનુભવી એવનમાં રમે; પિતન સ્મરણ મનન મન ગમે; લત્રયીમાં રમતો રામ; સાધે ક્ષાવિકભાવે ઘામ; પરભાવે તે નહિ ભમે અનુભવી ચેતનમાં રમે, ૫૩ વિકથામાંહિ પડે ન હાલ, મેહભાવની નામે ચાલ;
અનુભવ અમૃત હવે પાન; શેભે અન્તરમાં સુલતાન નાસે દુખદાયક મહાકાલ વિસ્થામાં પડે ન વહાલ, પક ઝળહળની જા. ધરત; હવે અતરમાંહિ ઉત; પરવભાવે રમવું ; આમસ્વભાવે અમૃતલહેર; કે દિનમણિને કયાં ખાત, ઝળહળતી જાગે ઘટત, પપ ઝરમર ઝરમર વરસે ધાર, ઉપશમ ભાવાદિક સુખસાર; ભવદાવાનલ હવે શાન, નાસે મિથ્યાત્વાદિક બ્રા; ધન્ય ધન્ય હવે અવતાર, ઝરમર ઝરમર વરસે ઘાર, ૫૬ ભાવ વીથી હવે વીર, ભાવ વૈર્યથી હવે ધીર, પ્રગટે અતમ અનુભવ નાદ, ચેતન કરતો અમૃત સ્વાદ; ઉતરે ભવસાગરની તીર, ભાવ વીર્યથી હવે વીર. ૫૭ રમવું આતમ ભાવે ભવ્ય, તત્તવ થકી એ છે કર્તવ્ય
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
અનઃ શક્તિનું તું ધામ, અસંખ્ય પ્રદેશી ચેતનરામ, પરસ્વભાવો પરિહર્તવ્ય, રમવું આતમભાવે ભવ્ય, આત્મસ્વભાવે રમવું શ્રેષ્ઠ, પરસ્વભાવે રમવું , આત્મસ્વભાવે રમતાં ઈશ, ભાસે છે જિનવર જગદીશ; કેમ ચાડે છે પુદગલ એડ, આત્મવિભાવે રમવું શ્રેષ્ટ, ૫૯ ચિતન શાને પ્રગટે ધર્મ, ચેતન ધ્યાને નાસે કને, ચેતન ઇર ધ્યાને થાય, અનnત ભવનાં આસવ જાય; ઘટમાં શાશ્વત પ્રગટે શર્મ, ચેનન ધાને પ્રગટે ધર્મ. ચેતનનું ચિતન સુખકાર, ચેતન નામે જય જયકાર, ચેતન સે સુખ ભરપૂર, વાજે જેથી મલ તુર; સલમાલા ભાવે ઘાર, ચેતનનું ચિન્તન સુખકાર. મધ્યલમાં મળલ છે એહ, રત્નત્રયીનું ચેતન દેહ, ચેતન પૂજે ને પૂજાય, અદ્દભુત આતમને મહિમાય; શિધે ચેતન વસિયે દેહ, મન્ગલમાં મલ છે એહ. દર ચેતન જાણ્યાવિણ સહુ ધૂળ, અમૂર્ત ચેતનનું નહિ મૂળ, અનાઘનન્તિ સ્થિતિ ધરે, ચેતન ભવસાગરને તરે; ચતુર ચેતન સત્ય અમૂલ્ય, ચેતન જાણ્યાવિણ સહુ ધૂળ, ૬૩ સહજ સ્વરૂપી ચેતનરામ, ક્ષાવિકભાવે કરતે ઠામ, પુરૂષોત્તમ જે પુરૂષ પુરાણ, ષ દ્રવ્યોને સભ્ય જાણ, અરખ્યપ્રદેશ રૂડું ગામ, સહજ સ્વરૂપી ચેતનરામ, ૬૪ હેય ય છે સહુ બાહ્યાર્થ, સુખકર અત્તર ગુણને સાથે, ચેતન સેવાથી સુખ મળે, મોહમાયાદિક દેપ ટળે; ચેતન આદરે પરમાર્થ, હેય રેય છે સહુ બાહ્યર્થ એ જાગ જાગ અબ ચેતન જાગ, કર તું શાશ્વત સુખને રાગ, ધાર ધાર ચેતન અબ ટેક, કર તું શાશ્વત જ્ઞાન વિવેક, સદુપગે ધર વૈરાગ્ય, જાગ જાગ અબ ચેતન જાગ. ૬૬ આતમ ઘમ નિશદિન રાચ, ચેતનના ધમોને યાચ,
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદુપયેગે નિર્મલહંસ, ચેતન ધર્મ સત્ય પ્રશસ્ય; અનુભવ હર્ષ માચ, આતમ ધર્મ નિશદિન રોચ, ૬૭ અષ્ટ સિદ્ધિ ત્રાદ્ધિ ભાર, યાચક ચેતન છે દાતાર, પરમાતમ પોતે તું ખાસ, ધર તું નિજ શક્તિ વિશ્વાસ; પામે ભવજલધિનો પાર, અષ્ટ સિદ્ધિઋદ્ધિ ભક્કાર. ૬૮ વળજે ચેતન શિવપુર વાટ, ચરણ કરણનું જે હાટ, અન્તર ગુણના ઘડજે ઘાટ, જે કર્મ મેલનો કાટ, બેસીશ નહિ કુમતિની ખાટ, વળજે રીતન શિવપુર વાટ, ૬૯ ચાલ ચાલ ચેતન શિવ પન્થ, વાંચી સૂત્રો ને સત્રથ; વિષય વિકારે સર્વે ટળે, તાવિકસુખ ચેતનનું મળે, સુમતિપતિ આતમ છે કથ, ચાલ ચાલ ચેતન શિવપલ્થ, so અનિત્યપર્યાયાર્થિક સાર, કવ્યાર્થિકથી નિત્યાધાર; શુભાશુભ પુદ્ગલથી ભિન્ન, વતિ દીન સત્તાથી જિન; મળિયું ટાણું હવે ન હાર, અનિત્ય પયયાર્થિક સાર. ૭૧ પુનઃ પુનઃ મનમન્દિર થા, આતઆધ્યાને શિવપુર પાઉ; ધ્યાને સિદ્ધયા સઘળા જીવ, પામ્યા સિદ્ધ સનાતન શિવ, હરતાં ફરતાં તવગુણ ગાઉ, પુનઃ પુન: મનમન્દિર થાઉ. ૭૨ હું તુને સહુ ના ભેદ, પરસ્વભાવિ નાસે ખે; શાશ્વત સિદ્ધિ યાને ધરે, જ્યાં જ્ય મોલમાલા વરે, કમષ્ટકનો હોવે છે, હું તેને સહુ નાસે ભેદ, ૭૩ દ્વાતિ એમ પ્રેમે ગાઇ, સાબરમતીના કાંઠે આઈ; પ્રેમાભાઇ હેમાભાઇ વાસ, બેશ બંગલો શોભે ખાસ, દિન એક ધાને ચિતન ધ્યાઈ, હાસસતિ એમ પ્રેમે ગાઈ. ૭૪ ચિત્તની સ્થિરતા સુખને હેત, અનુભવ બહોતેરી સંકેત સંવત ઓગણિસ ચાસઠ સાલ, કાતિક વદી સાતમ સુવિશાલ; દેહુ બંગલે ચેતન ચેત, ચિત્તની રિથરતા સુખને હેત, ૭૫
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. ચેતનનું સાચું છે જ્ઞાન, માન માન શિક્ષા દીલ માન; અનુભવ માલવાજે તૂર, શાશ્વત લક્ષ્મી પાસે શુર, બુદ્ધિસાગર સિદ્ધિ સ્થાન, ચેતનનું સાચું છે જ્ઞાન
અલખદેશગાન. અલખ હમારા દેશ ખરા હે, અલખ હમારા નામ હે; સિદ્ધસ્થાન હે સત્ય હમારા, આશ્રય આતમરામા. અલખ ૧ અલખ ફકીરી અલખ વેષમે, સદા ચિત્ત મસ્તાના હે; અલખ ધૂનથી હમ રંગાયા, જ્ઞાને હમ ગુલતાના હે. અલખ૦૨ અલખ દશામું દર્દ ગયા સબ, આને નહિ અબ જાના હે; નામરૂપસે ત્યારે હમ હૈ, સત્ય અલખ ફરના હે. અલખ૦ ૩ નરનારીકે નહીં નપુંસક, ચિદાનન્દ સુખ પ્યારા હે; રત્નત્રયીમેં હમ હે રાતા, પુદગલ હમસે ન્યારા હે. અલખ૪ જ્ઞાન ય ને શાતા હમ હૈ, ચેતનતા સુખકારી હે; બુદ્ધિસાગર સે હું કહું, ધ્યાને સ્થિરતા ધારી છે. અલખ૦ ૫
ચેતનને ઉપદેશ.
રોગ થાળ, ચેતન ચેતે પ્યારારે, જંગમના જોગી, અલખપ આધાર રે, જંગમના જેગી; અબધૂત સ્વરૂપે રમવું, દુનીયામાં જ્યાં ત્યાં ભમવું, આડું અવળું ખસવું રે.
જંગમ ૧ દયિક ભાવો વારી, અન્તરમાં સુરતા ઘારી; કરવી શિવ તૈયારી રે.
જગમર ૨
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1.
જ્ઞાનિની સ`ગે રહેવુ, સમભાવે સર્વે સહેલું;
કોઇને કાંય ન કહેવું રે.
ચેતનની અલિહારી, તેની છે સાચી યારી; બુદ્ધિસાગર ધારીરે,
For Private And Personal Use Only
જગમ૦ ૩
જગમ ૪
શખ્તસૃષ્ટિવિના.
ભજન ફેરલ ભજન કરલે—એ કાગ
શબ્દ સૃષ્ટિ બહુ ખની જગ, ભાષાને નહીં પા; ચેતન હીરો ચુકીને ભાઈ, આચુ ન એળે હારરે, શબ્દ ૧ મારૢ વિદ્યા વાસનાથી, હેવત તત્ત્વે ભૂલરે; માયાની જજાળથી સહુ, હેવત અને ધીરે, ચતુર ચેતન ચેતીલે ચિત્ત, અનેકાન્ત મત ધારે; ઉપાદેયજ આતમા એક, જાણીને નહીં હારે. શુદ્ધ ચેતન રુપ હારૂ, અસંખ્ય પ્રદેશી ભૃપરે; ભૂલી વાહમ ભાન હારૂ, શુ' પડે ભવકુરે. જગતની જંજાળા જીવ, કદી ન આવે પારરે; જ્ઞાનરુપ એક આતમા છે, ભરત તેને તારરે, ભણતરમાંહિ ભૂલ થાવે, ભૂલે આતમ ભાનરે; ઉપાધિને દુર ત્યાગી, જીવલા કર જ્ઞાનરે. આહિર અધ્યાસો ત્યને, ચૈતનમાં ચિત્ત વાળરે; સ્થિરાપયેગે આત્મધ્યાને, હેાવે અગલ માલરે, ોય તે વળી જ્ઞાન રૂપે, ચેતન સુખ ભરપૂરરે; બુદ્ધિસાગર આતમ ધ્યાને, વાજે મળેલ તરે.
શબ્દ૨
૪૭૩
શબ્દ ૪
શ૦૫
શબ્દ
શબ્દ ૭
શ‰° ૮
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ ચેત ચેતન.
ભજન કર લે ભજન કર લે, એ રાગ, ચેત ચેતન ચેત ચેતન આ ચાલ્યું જાય; ભૂલીને ભગવાન પ્રાણી, મેહે શું મકલાયેરે. ચેતર ૧ લક્ષ્મી સત્તા કુળ મથી, કુલે ફેટ ભવ્ય. રવન સરખા ભાવ જગના, જાણે પરિહર્તવ્યરે, ચેતર ૨ શ્વાસોશ્વાસે જાય આયું, હજી જ તે ચેતરે; જ્ઞાનદર્શન ગદ્ધિ હારી, ધારી લે શિવ છેતરે. એન. ૩ જાતિ કે નહિ જ્ઞાતિ મ્હારી, દહી પણ નહિ દેહરે; અનન્ત શકિત સાહિબા તું, અનન્ત ગુણ ગેહરે, ચેતર ૪ નર નારી કે નહિ નપુંસક, શરીર વ્યાપી તત્વરે; અસંખ્ય પ્રદેશી આતમા તુ, અરૂપી સાત સત્વરે. ચેત૨ ૫ સત્ય તું છે સ ય તું છે, અનન્દનો આધાર જડ સ્વભાવે નહિ કદા તુ, જાગી આ નમ તારરે, રેતર ૬ શુર થઇને મુકિવાટે, ચેતન ચટપટ ચાકરે, બુદ્ધિસાગર ચલત પ, તજે માયા જાળ. ચેતક ૭
આત્મસ્તુતિ.
અંતષ્ટિ સાધ્યતા, સાધક શુદ્ધ થાય; આ તબાપયોગતા, સાધન સત્ય સધાય, ઉપશમ ભાવે સાધના, પશમવા જોય; ક્ષયિક ભાવે સાધના, સત્ય ચરણ અવલોય,
૨
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણસ્થાન: આરેહવા, સમજો સત્ય ઉપાય; અતવૃત્તિ આભમાં, સત્ય ચરણ સુખદાય, ક્ષયાપશમ જ્ઞાને સદા, યાવેા અંતદેવ; સેવા અ’તદેવની, આપે શિવસુખમેવ, મન ચચલતા વારીને, ધ્યાવે! અતર્મ શુદ્ધ સ્વરૂપાકારમાં, રહેતાં નાસે કર્મ, અંતર્મુખ વૃત્તિ કહી, યાવા ચિન્મય રાય; અડગ સ્થિરપયોગથી, આના ધ મુહાય, સત્ય શાંતતા ત્યાં જંગે, અચલ સ્વભાવી જે; શિવસુખાનુભવ લહે, વર્તે જો પણ દેહુ, નેગરનય દ્રષ્ટિ કરી, શુદ્ધ કર એવ’ભૂત; એક ભૂત દ્રષ્ટિ કરી, વિશુદ્ધ નેગમ ચુક્ત, સંગ્રહુનય દ્રષ્ટિ કરી, સમભિરૂઢતા શુદ્ધ સમભરૂદ્ધ દૃષ્ટિ કરી, શુદ્ધ જીનય બુદ્ધ સૂત્ર દૃષ્ટિ કરી, :નચે આ;
શબ્દયે આરેહીને, આશ્રવા કર કોડું,
શબ્દનયે દૃષ્ટિ કરી, વિશુદ્ધ કર વ્યવ ુાર; વ્યવહારે શુદ્ધિ કરી, સમભિક્તા ધાર સમભિરૂઢ પ્રાપ્તિ કરી, એવભૂતતા પાપ; શુદ્ધ પર્યાયે આત્મની, સિદ્ધ મુદ્ધતા થાય, અશુદ્ધ પર્યાયે કરી, આત્મશુદ્ધ કડાય; રાગી દ્વેષી આતમા, કાલ અનાદિ ન્યાય, હતુ કે ભચક્રમાં, ભૂલી નિષ્ટપદ્ર ભાન; સદ્ગુરૂ સ`ગે સહુજમાં, પ્રગટચ' શુ ભેદ ાનની દૃષ્ટિથી, કીધેા નિપર નિજાય વિશુદ્ધમાં, ફદા ન વર્તે એક,
જ્ઞાન,
ભેદ;
For Private And Personal Use Only
૩
きっ
13
૧૨
૧૩
૧૪
પ
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
is
નિજ૫૮ અભય વિકતાં, નાડો ભય તે દૂર આમિક અનુભવ જાગતાં, વર્ત આનંદપૂર, ૧૬ ક્ષાયિક નવલબ્ધિ જગે, કરતાં નિજ પદ ધ્યાન; કર્યું અનંતા શાનીએ, પામ્યા નિમલ સ્થાન, સાર્થકતા છે ગાનની, યાન સદા સુખકાર; સત્ય સત્ય જિનવાણીનું, સારી સારામાં સારી ૧૮ આત્મિક જ્ઞાન વિના કદી, થાન કહે કયું થાય; ધ્યાન વિના મુક્તિ નહી, કથન કરે જિનરાય, ૧૯ જારો આતમ એક તે, જાથા ભાવ અને
ગ્રંવે ભાખ્યું બચ્ચું, ધરજે આતમ ટેક. ભૂલે સહુ સંસાર તો, ખૂલે અંધર્ષ; ઉત્કટ ધ્યાન દશા થકી, હવે શાશ્વત શર્મ. ર૧ સે. હું સહું અમરતાં, સેહંમર હે જાય; પરમ મહદય પદ રહી, પરમ બ્રહ્મતા પા. ૨૨ નિપગે ધર્મ છે, સત્ય કથે સે ગ્રંથ કટ કિયા કરતાં કદી, લહે ન મુકિત પર, વતિ નિજપદ શુન્યતા, ચાલે છે વ્યવહાર કેટિ પ્રયને પામરો, પામે નડિ ભવપાર. ધામ ધૂમમાં ધર્મને, મને મઢ સદીવ; , ધર્મ મર્મ સમજ્યા વિના, કલેશ લહે છે જવ મુંડ મુંડાવે શું થયું, શું ન મનડું મુંડક મલીન મન વતિ તકા, જાણે જેવું ભૂંડ, કેશ લેચથી શું થયું, કર્યું ન અંતર લે; બ્રાહ્ય શૈચથી શું થયું, ગ્રહ ન અંતશાચ, વસ્ત્ર ત્યાગથી શું થયું, નગ્ન ફરે છે ; અંતર્મઠ ત્યાગ તે, ત્યાગ ઔરકે એર. ૨૮
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
પ્રતિદેહમાં દેવ છે, તિરભાવથી જાણ; આવિર્ભાવ જગાવવા, કર તું તેનું ધ્યાન. ૨૯ અનુભવ પશિ રચી, ઈડા દિન એક વિચરી દ્વિવિધ ભાવથી, સમજી સત્ય વિવેક ૩૦ સંવત આગણેશ બારોટે. કૃષ્ણ પક્ષ વૈશાખ, સાતમ દિન શુભ ભાવથી, કરતાં ગુણ ગણ રાશ ૩૧ પાનાથ સંબંધો, કર શાસન રહય; બુદ્ધિસા, રે મથી, જ્ઞાને આતમ ગાય,
-
-
-
-
-
અલખદેશમાં હસને પ્રેરણું.
પદ. હંસા ચહેરે અલખ નિજ દેશમાં,
જ્યાં છે ઝળહળ જાતિ અપાર; હંસા, ટેક, હંસા વિનારે વાદળ ચમકે વીજળી છે, નહીં જ્યાં અવરતણે આધાર, હંસા વિના રે આંખ જહાં દેખવું, નહિ જહાં નિદ્રા આવે લગાર; હંસા પામ્યા પછી નહીં જ્યાં પામવું, એ નિશ્ચયપદ નિરધાર,
હુંસાર ૨ હંસા ગગન જઇ મહાલવું, દિશા પશ્ચિમ બેલી દ્વારા હંસા અજપાજાપે છતાં પહેથવું છે, નિરાકાર ને જે સાકાર,
હું સા૦ ૩ ચરે ચા મોતીડાંનો હંસલે,
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૩
દેખે તેહીજ હુસ વિચાર; હંસા બુદ્ધિસાગર પદ્મ ધ્યાવતાં, તારે નાવે ફરી અવતાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
હંસા ૪
સુખનું સ્થાન. મનહર છંદ.
મહા દુખદાય ભત્ર દાવાનલ જાળમાં હું, પડયા દુ:ખ પામ્યા અને પાછા કંઈ પામશે; ધ માન માયા લાભમાંહિ નથી સુખ લેશ, અન્તરમાં સુખ આશ થકી સુખ જામરો, અસ્થિર અચળ બાહ્ય વિષયમાં સુખ નહિ, નિત્ય સુખ અન્તરમાં અનુભવી જાણુરી; દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજી જીવ, અનન્ત અખણ્ડ ચિદ્ધન ચિત્ત આણી, દેખી દેખી જીએ ત્યારે દેખવાનું' બાહ્ય નહિ, જાણી જાણી જાણેા ભાઇ જાણતું અનન્ત છે; આઠેય આઠેય એક ચેતન દૈય સદા, શાધીને શાધીને જુઓ ચેતન હિ સન્ત છે. જિનવરનિગઢિત સમય સમય સત્ય, સમકિત સુધારસપાન સુખકાર છે; અમૂલ્ય સમય સુખ સમાધિમાં ગાળ જીવ, ધીનિધિ વિચાર સાર ધન્ય અવતાર છે,
આમ નમઃ
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
૧૩૪
પ્રમાણ,
મનહર ૭,
મતિ શ્રુત જ્ઞાન દાય પરાક્ષ પ્રમાણ છેજ, મતિ જ્ઞાન વ્યવહારમાં પ્રત્યક્ષ ગણાય છે. શ્રુત જ્ઞાન સુખકારી દુ:ખહારી ઢયાવન્ત; ઉપકારી પચ જ્ઞાનમાંહિ શ્રુત થાય છે, સાકાર છે શ્રુતજ્ઞાન પરેક્ષ પ્રમાણમાંહિ, સાકાર ને નિરાકાર તિતા કહાય છે. સાકારાપયેાગે ધ્યાન પ્રગટે કેવલ જ્ઞાન; વિશેષેાપાગરુપ સાકાર ભણાય છે. દેશથી પ્રત્યક્ષ અવધિને મન: પર્યવંજ, ઉપયોગ ભેદ રાય અવધિ મુહાય છે; સાકારપયોગ મન:પર્યવજ પ્રકટ છે. પિના વિષયમાંહિ ફાત એ ગ્રહાય છે, પ્રત્યક્ષ રૂપિનું જ્ઞાન અનુમા શકી અન્ય, અવધ અસ ંખ્ય ભેદ સૂત્રમાં જણાય છે. લેાકાલીક ભાર કે પ્રયક્ષ એક કેવલ છે; શ્રીનિધિ ઉપયા થી પચમ પમાય છે.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન. અનહેર ઇન્દ
ચેતનના જ્ઞાનવના ચેતનના ધ્યાન વિના ચેતનના ભાવિના ચતુર ચુકાય છે; ચેતનના જ્ઞાનથકી નિર્જરા પ્રકાશ થાય.
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ ચેતન તે જ્ઞાન થકી સંયમ સુહાય છે, ચેતનના જ્ઞાનથકી માયા કોડ દૂર જાય; ચેતનના જ્ઞાન થકી આન લહાય છે. ચેતના જ્ઞાન થકી ટળે માન મળે સાન ચેતનના જ્ઞાનવિના ભવમાં ભમાય છે. ચેતનના જ્ઞાનથી સંયમ સફલ થાય ચેતનના જ્ઞાન થકી પ્રતીતિ પમાય છે. ” ચેતનને જ્ઞાન થકી આનદ અપાર હેય, ચેતનને જ્ઞાન થકી ભ્રમણા ભૂલાય છે, . ચેતનતા જ્ઞાનથી ઉપાધિ અલગ જાય. ચેતનના જ્ઞાનથી જિન તે જણાય છે. ચેતનના જ્ઞાન થકી તપ જ સફલતા; ધીનિધિ ચેતનાન ઉત્તમ ગણાય છે,
અત્તરપ્રદેશ વનિગાન,
ગઝલ જગતને આંખથી દેખું, જગતને જ્ઞાનથી લેખું, જગતને દેખતાં શાન્તિ, જગતને દેખતાં બ્રાતિ, જગતને દેખતાં જેગી, જગતને દેખતાં ભેગી, જગત તો દેખતાં સાચું, જગતો દેખતાં કાચું. જગતના ભાવ છે બેટા, જગના ભાવ છે મોટા, જગતમાં પ્રેમની વીણા, જસતના ભાવે છે ઝી” જગત છે દુ:ખની છાયા, જગતમાં કર્મથી કાયા, જગતના ખેલ ખેલાડ, જરાત્મ તત્વના લાડ. જગતમાં એડની બાજી; જગમાં મત છે , જગતના જેષમાં દે, જગતમાં કાણો રેશે,
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૧૩૬ જગતમાં રાગ ને છે, જ્યામાં પ્રેમ ને કલેશે જગતમાં કેણુ છે મેટા, જગત્માં કોણ છે છોટા, જગતને જાણતા યેગી, જગમાં મૂક છે ભેગી, જગતમાં મેહથી મારૂ, જગત્માં મેહથી તારૂ . જગતમાં ધર્મ છે સાચે જગતમાં મેહ છે કા, જરાતમાં મેહથી જે જગત્માં મોહ અવેર, જગમાં સુખ છે મેલા જગમાં છે ઘેલા, જગતમાં જ્ઞાન ને ગાંડા જગતાં ધર્મિ ને બાંડા, જગતના પ્રેમમાં ફાંસી, જગન્ના પ્રેમમાં હસી.. જગતના કલેશથી કાળુ, જગતને જ્ઞાનથી ભાળુ જગતમાં ઝેરના પ્યાલા, જ ગતમાં ઉંધવા બાલા જગતમાં જાગતા સુખી, જગમાં ઉઘતા દુઃખી, જગત્માં પ્રેમના મેળા માં પુણ્યની કેળ, જગમાં સત્યના તેર, જમાં કેડના ગેટ, જગતમાં ધર્મના થે, જગમાં પક્ષના પથે, જગત્માં બંધ ને મુક્તિ, જગતમાં જ્ઞાનથી યુકિત, જગતમાં ભૂખ છે ભૂડી, જગતમાં આશ છે લૂડી, જગના ભર્મ ભૂડા છે, જગના ભર્મ ડાં છે. જગમાં સત્તની સેવા, જગતમાં સત્ય છે દેવા, જગમાં ભમ છે છાને, જગતમાં ભમે છે માને. જગતમાં પુષ્ય ને પાછે, જો તમે ધર્મની છા, જગતને જાણવું જારૂ, જગતને જાણવું યા. જગતમાં સાચ છે સારૂ, જગમાં ભર્મ અધારૂ; જગમાં આત્મ છે દીવે, જગમાં જ્ઞાનથી , જગમાં રંકને રજા, જામાં પીર ને ખ્વાજા, જગને જાણતાં મારૂં, જાને જાણતાં ખારૂં
૧૫
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
જામાં જ્ઞાનથી રહેવું, જપમાં દુઃખ સહુ સહેવું; જગતમાં શું જગમાં નહીં, અપેક્ષા જ્ઞાનમાં એ રહી. ૧૯ જગતમાં જીવવું શાને, જગતમાં જાગવું ભાને, બુદ્ધયરબ્ધિ જ્ઞાનથી બોલે, નહિ કે જ્ઞાનની લે. ૨૦
..
દેહરથઆત્માની પરમાત્માવરથાનું ભાન.
ગઝલ,
અહો આ દેહમાં દેખે, ચેતનજી ફાન ધન પેખે, અરૂપી તત્વ છેપોતે, અરે તું બાહ્ય કયાં ગોતે. અનતિ શકિતને સ્વામી, નિ:સની શુદ્ધ નિષ્કામી; સહુ દેખે સહુ જાણે, અનંત સુખ દીલ માણે. પરમબ્રહ્મ સ્વયં શુદ્ધ, પરમાગી પરમ બુદ્ધ; પરમધ્યાતા પરમધ્યેય, પરમ શાતા પરમ ય, પરમાગી પરમભોગી, વિગતશોકી વિગતગી; અખંડાનંદ અવિનાશી, પરમ પદ શુદ્ધ વિધાસી, પરમબ્રાતા પરમ ત્રાતા, પરમ નેતા પરમ દાતા; પરાને પાર જે પાવે, યોગીશ્વર ચિત્ત ધ્યાવે. પ્રકાશે સર્વને તેજે, રમે જે બ્રહ્મમાં સહેજે; અનિત્ય નિત્ય છે હીરે, રમે છે યાનમાં ધી, પ્રકાશે પિડમાં પિતે, અનંતી જ્ઞાનની જતે; બુદ્ધ બ્ધિ ધ્યાન પિતાનું, કરીને દેખીએ ભાનુ,
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ચિદાનંદદૂગાર,
ગઝલ,
હમારે એક છે દેવા, હમારે પ્રેમથી સેવા; હમારે પ્રેમથી મળવું, હમારે પ્રેમથી હળવું. જગતમાં પ્રેમથી રહેવું, જગત્માં પ્રેમથી કહેવું; જગમાં પ્રેમ માટે છે, જગને પ્રેમ એટ છે. ખરેખર પ્રેમથી યોગી, અખંડાનંદના ભેગી; પ્રભુને પ્રેમથી ગાવા, પ્રભુના પ્રેથી નહાવા. હમે એ સત્યને શેડ્યું, હમેએ સત્યને બે બું; છેવોપર રહેમની દષ્ટિ, ખરેખર ધર્મની વૃષ્ટિ. જગમાં કર્મથી છવે, કરે છે દુખથી રીવો; કરૂણા તેહપર કરશું, ખરેખર રહેમથી તરશું, કરીશું સવનું સારૂ, ધર્યાવણ રહેમ અંધાર; કરૂણ ધર્મ ધન હેલી, હમારે દીલ વરસેલી. હમારે આત્મવત્ સ, સરીખા જીવ શું ગર્વ લધુને મોટકા યાર, જે છે જ્ઞાનધન સાપ, કદી નહિ વેર કે સાથે, ધરૂં નહિ .સ મુજ હાથે; મળે સહુ જીવને સુખ, ટળે સહુ જીવનાં દુ:ખો. હમારે આત્માની પ્રીતિ, ધરી હે આ નીતિ; જગતમાં જાગતા તરવું, જગમાં બ્રહ્મપદ વરવું. ધરૂં નહિ આત્મણ પ્રીતિ, ધરી મેં એમની રીતિ; બુઢયબ્ધિ આની કહેણી, ખરેખર આમની રહેણી ૧૦
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯ અત્તવૃત્તિ. શ્રી સિદ્ધાચલ ભેટવા–એ રાગ. શુદ્ધ રમણતા આદર, થાઓ નિજ ગુણ ભેગી; બાહ્ય દશા ચિત્ત વાપરીને, થાઓ સહપગી. પરમાનંદ સ્વભાવ છે, શુદ્ધ ચેતન દ્રવ્ય સેહ સેહે ધ્યાનથી, સેવન કર ભવ્ય, નવધા ભક્તિ જે આત્મની, કરશે તે તરશે; રત્નત્રયીની લક્ષ્મીને, વેગે તેહિ વર. નિશ્ચય ભાવદશા ભજી, ચેતન થાય સુખી; અનુભવામૃત પીવતાં, કદી થાય ન દુ:ખી. બાહ્યદશા વ્યવહાથી, ભટકે જીવ ભારી; અપ્રમત્ત દશા વિના, જાય ઉમ્મર હારી, શાબ્દિક તાર્કિક પંડિતો, બાહ્ય ઝધડે તા; ચઉદ પૂર્વ પ્રમાદથી, ભવોભવ ભટકાતા, શુદ્ધ રમણતા પ્રીતડી, નિશ્ચય સત્ય માની; બુદ્ધિસાગર બંધથી, વાત કોઈ ન છાની.
શરીરમાં આત્મા દેવ સમાન છે.
ગઝલ, ખરેખર પિંડમાં દવા, ખરેખર આમની રવા ખરેખર આત્મ અજ્ઞાને, પડે છે જીવ તોફાને, ખરેખર આત્મમાં શાંતિ, ખરેખર જાય છે ભ્રાનિત ખરેખર આત્મમાં રહેવું, ખરેખર દુખ સહુ સહેવું. ૨
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ખરેખર આત્મને રાની, ખરેખર આત્મની વાણી; ખરેખર આત્માની જ્યોતિ, પ્રહલે પિંડમાં મેતિ. ખરેખર આત્મમાં રમવું, ખરેખર બાહા નહિ ભમવું; ખરેખર આત્મમાં પ્રીતિ, ખરેખર આત્મવિણ ભીતિ ખરેખર આત્મના રાગી, ખરેખર જ્ઞાનથી ત્યાગી; બુદ્ધયબ્ધિ આત્માના પાને, પડે નહિ જીવ અજ્ઞાને.
૫
જ્ઞાનમહિમા.
છપય છે કરે જ્ઞાનિનું માન, શનિની પાસે કિરિયા, જ્ઞાનવિના નહિ ભાન, જ્ઞાનવણ કેય ન તરિયા; જ્ઞાનવિના તો દુ:ખ, જ્ઞાનવણ અંધાધુંધી, શાને કર્મવિનાશ, જ્ઞાનથી પ્રગટે શુદ્ધિ જ્ઞાની જગચિતામણિ અહ, જ્ઞાની જગમાં દિનમણિ, જ્ઞાનિનું બહુ માન કરતાં, મુક્તિ છે સેહામણું. જ્ઞાનવિના શે ધર્મ, જ્ઞાનવણ ભૂલ ન ભાગે, જ્ઞાનવિના શુ તત્વ, જાનથી ચેતન જાગે: જ્ઞાને શાશ્વત શર્મ, જ્ઞાનથી પ્રગટે યુક્તિ, જ્ઞાને ના માન, શાનથી પ્રગટે ઉક્તિ; સત્યાસત્ય જણાય છે કે, જ્ઞાને તત્ત્વ પમાય છે, બુદ્ધિસાગર જ્ઞાનથી તો, પરમાનંદ સુહાય છે. જાને હેવે સુખ, શાનથી સાચું પરખે, શાને આતમદેવ, જ્ઞાનથી હદયે હરખે; જ્ઞાને કર્મ વિનાશ રાનથી સ્વરૂપ ભેગી,
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧ શાને તપ જપ ધ્યાન, શાનથી અંતગી; રાને શક્તિ આત્મની સહુ, પ્રગટે છે ક્ષણવારમાં, જ્ઞાનવણ નહીં મુકિત ભવ્ય, સમજશે સંસારમાં ૩ સમ્યગ આતમરાન વિના કબુ હેય ને શાંતિ આતમજ્ઞાન વિના છે, જગમાં જ્યાં ત્યાં ભ્રાંતિ ગાનવિના નહિ બન્ય, ગ્રન્થ વણ તત્વ ન પાવે, - જ્ઞાને ઉચ્ચ કહાય, જ્ઞાનવણ નીચ કહાવે; પ્રગટે જ્ઞાનપ્રકાશ તે ઘટ, સર્વે શક્તિ સંપજે, આત્માની વિધિ માટે, સત્ય ઈશ્વરને યજે, આતમરાને પગ, ટળે છે દ્વેષજ નાસે, આતમરાને નવતત્ત્વાદિક સભ્ય ભાસે આત્માન ત્યાં ધ્યાન, ખરૂ છે જ્ઞાની ગાવે, પણ કઈ વિરલા આત્મજ્ઞાનને દીલ પચાવે; અનંત શક્તિ આત્મની તે, આત્મજ્ઞાને જાગતી, અશુદ્ધ પરિણતિ આત્મની તે, આત્મજ્ઞાને ભાગતી, ૫ આત્મજ્ઞાનથી ભાવ, ચરણમાં લય તેમ લાગે, રંગાતે રાગે નહિ, આતમજ્ઞાની જાગે; આત્માનુભવરંગ, સુખડાં સર્વ વિકારો. આત્મજ્ઞાનને વેગ, ભેગ તો સાચે ભાસે, આતમજ્ઞાને રીજીએ જન, મન બીજે નહિ દીજિએ; શાને ધ્યાને જીવન ગાળી, શાશ્વત શિવપુર લીજીએ. ૬ ચિદાનંદ ભરપૂર ભરેલા આતમજ્ઞાની, અંતરમાં ઉપગ, જ્ઞાન છે ગુણની ખાણ; આત્મિક શુદ્ધ સ્વભાવ જ્ઞાનથી સહેજે જાગે, આતમજ્ઞાને સત્ય, લહીને જૂઠજ ત્યાગે, ચિદાનન્દ ચેતનમચી ઘી, આમ વ્યક્તિ ધ્યાઇએ; બુદ્ધિસાગર ફાગે, સર્વ માલ પાઇએ,
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કર્મસ્વરૂપ ”
છપય છંદ ચાલ,
કર્મ કરે તે હોય, કર્મને નાની, કર્મ નરપતિ હય, મળે નહિ કી દાણી; કમ માગે ભીખ, કશી નોબત વાગે, કર્મ ધક્કા ખાય, કર્મથી પાયે લાગે, પુણ્ય પાપ બે કર્મ છે, જગ મુક્ય શૈકી શાતા મળે; પ્રગટે પાપોદય તદા તો દુઃખ તણી વલ્લી ફળે, ચતુતિમાં ફેર, કર્મથી સઘળે ભટકે, ક ગતિ વિકરાળ, કર્મથી પ્રાણી અટકે ઉચ્ચ નીચ અવતાર, કર્મથી જગમાં દ. પતા તણા બે પુત્ર, કર્મથી ભિન્નજ ખે; શરીર કારણ કર્મ છે જ, કારણ જણ નહિ કાજે છે; રાગાદિકથી કમબંધન, કમને નહી લાજ છે રાગાદિકનો કર્તા, તેહજ શરીર કર્તા,
ગાદિકને હા, તેહજ શરીર હત;. કસિા હૌં એકજ, પણ પરિણામ વિશે. નિદ્રામાં જે હોય સુણો, જાગ્રતમાં તે છે; સુખે સૂતો હું કહીને, જાગ્રતમાં જે જાગતા, કર્તા હર્ત કર્મને તે, આતમ એકજ છાજો; કર્તા ભેક્તા કર્મ તણે આતમ અને, દેહ સૃષ્ટિનો કર્સ, હે સૂર વખાણે; શરીર વ્યાપિ આતમ, ઇશ્વર કર્મ કરે છે. શરીર વ્યાપિ આતમ, ઈશ્વર કર્મ કરે છે?
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ આતમ ઈશ્વર કીનો , બંધક જાણ. શુદ્ધાપો આમ ઇશ્વર, કદ માનીયે; કણકનો નાશ, કયાથી સિદ્ધ સ્વરૂપી. સિદ્ધ સનાતન નિર્ભય, દેશી રૂપારૂપી; કચછાદન દૂર ગયાથી અનંત શકિત, કર્મછાદન દૂર, ગયથી નિર્મલ વ્યકિત; કર્મ સહિત સંસાર છે ને હિત ભવ પાર છે, કર્મ ટાળે આમ યાને, સફલ તસ અવતાર છે, રાગાદિકથી કર્મ, કર્મથી પ્રગટે કાયા; પુગલ રૂપે અષ્ટ, કર્મ છે નહિ પડછાયા, 'કર્મ યોગથી રૂપી, આતમ કર્મ ગ્રહે છે; સ્થિતિ અનાદિ કાલ, કમને એમ કહે છે; પણ વિભાવિક છે તે, આતમથાને ઝટ ટળે. બુદ્ધિસાગર ધયાન પેગે, ચિદાનંદ મેળે મળે,
ર
ધ્યાન,
છપય છંદ ચિદાનંદ ભરપૂર ધ્યાનથી ચેતન ભાસે, આ દ્વિતીય રિક, દયાન તો ક્ષણમાં ના ક્રિયા વરૂપી વાન, હદયમાં શાને જાગે. મોહાદિક સહુ દોષ, હદયથી ફણમાં ભાગે,
ને અનુભવ જ્ઞાન છે ને, યાને કેવલજ્ઞાન છે; ધ્યાન વિના નહિ મુક્તિ ભો, સમજશે સુખખાણ છે. ૧ ધ્યાને નાસે માન, ધ્યાનથી પ્રગટે મુક્તિ, દશન જ્ઞાનચરણ ગુણ ની અને યુક્તિ;
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ ધ્યાને વિષય વિનાશ, ધ્યાનથી રિથરતા આવે, અનુભવનું જે સુખ ધ્યાનથી ચેતન પાવે, પિંડ સ્થાદિક ધ્યાનથી તે, અજરામરપદ પાસ છે; આત્મધ્યાને જ સવસિદ્ધિ દેવતા પણ દાસ છે, ધ્યાનક્રિયા કરનાર જગતમાં જ્ય કરનારે, ભવસાગરને સહજવારમાં તે તરનારે; ધ્યાને લબ્ધિ સર્વ ધ્યાનથી થાય ન દુ:ખી, અતરમાં ઉપગ ધ્યાનથી શાશ્વત સુખી, ધ્યાને જ્ઞાન પ્રમાણ છે ને, ધ્યાને રિથરતા સાર છે, ધ્યાનિનું બહુ માન કરતાં જગત્માં જયકાર છે. સંવરમાં છે સાર, થાન જગમાં જ્યારી, ધન્ય ધન્ય અવતાર, ધ્યાનને શિવસુખકારી; દયાને શુદ્ધ ચરિત્ર, ધ્યાનથી સર્વ લેખે, ધન્ય ધન્ય અવતાર, ધ્યાનિને આતમ દેખે; જેવું ચેતન જ્ઞાન છે દીલ તેવું ધ્યાન કરાય છે, સ્યાદ્વાદશાને ધ્યાનથી તો, જન્મતણ દુઃખ જાય છે મન ચંચળતા સર્વ, ટળે છે ધ્યાન કર્યાથી, આતમજ્ઞાને સહજ, સમાધિ યાન વર્યાથી; આતમ તે પરમાતમ, ધ્યાને નિશ્ચય સમજે, ભેદભાવ સહુ દૂર, કરે છે તેમાં મજે; ધર્મ યાનને શુકલથી તો સ્વર્ગને શિવ થાય છે, ધ્યાનની વિશુદ્ધતા લહી, ચિદાનંદ પરખાય છે, ચેતન શુદ્ધિ ધ્યાન, કરે છે દોષ હરીન, ચિદાનંદથી મોજ કરે છે. ધ્યાન વરીને; મુક્તિનાં સુખ છતાં પણ તે દર્શાવે,
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
અતરમાં ઉઘાત ધ્યાનથી ક્ષણમાં થાવે; ધ્યાન સકલ ગુણસ્થાન છે ને ધ્યાને અમૃતપાન છે, બુદ્ધિસાગર સકલગુણમાં ધ્યાન એક પરધાન છે.
ચોગ્યસ્વરૂ૫.
મરાઠી સાખી રાહ, અલખ નિરંજન સિદ્ધ સનાતન, અનવર જય મહાદેવા, ક્ષાયિક ચેતન વિર રવયંભુ, નમન કરૂં સુખ લેવા આજે આનંદરે તત્વસ્વરૂપ લહિશે, તત્વની વાત કહીશું આજે ૧ યમ નિયમ આસન જ્યકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણાધારી, થાન સમાધિ સમાસી. આજે ૨ આનંદઘનની વાણું જાણી, પેગ લહે ગુણ ખાણી, બ્રહ્મરંધ્રમાં અનહદનાદ, સુરતા તવ સમાણી આજે ૩ વૈગિક વિદ્યા બ્રહ્મ સમાધિ, જ્ઞાનીજન એમ બેલે, હેમચંદ્ર મહાજ્ઞાની બોલે, ગિના નહિ કેઈ તોલે, આજે ૪ ભકિતને મહિમા જે ભારી, તે પણ વેગ સમાત, વૈગિકવિદ્યા બ્રહ્મસમાધિ, જાણે તે સુખ પાત. આજે પણ ઈશ્વરમ આતમની શકિત, એગિક વિદ્યાભ્યાસે, સમ્યગનું જ્ઞાન લાથી, માયાભ્રાંતિ નાસે. આજે ૬ પરમબ્રહ્મ સ્વરૂપનું કારણ, યેગાષ્ટક અવધારી, અનેકાન્ત સ્વરૂપ સમાધિ, પામે નર ને નારી. આજે ૭ તોદ્ધાર કરીને પ્રેમ, આત્મસ્વરૂપ જગાવી, બુદ્ધિસાગર મંગલ વરશે, જગમાં યશ વર્તાવી. આજે ૮
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
આત્મજાગૃતિ,
દુહા,
ચિદાનન્દ નિર્ભય સદા, નિશ્ચલ એક સ્વરૂપ, પ્રેમે આતમ સેવતાં, વિઘટે ભવભયધૂપ, રત્નત્રયિનું ધામ છે, અકલકલા ગુણખાણ, અવિનાશીના ધ્યાનથી, હવે અમૃતપાન, અનુભવ અમૃતસ્વાદથી, નિશ્ચય રુપ જણાય, જ્ઞાતા દયાતા આતમા, જ્ઞાને મન પરખાય. નિત્યાનિત્ય વિચારિયે, ભેદભેદ સહાય, સાપેક્ષાએ આભમાં, સમજ્યાથી સુખ દાવ, અખ૭ નિર્મલ સત્ય તું, પરમ મહેદય ગેહ, અન્તષ્ટિ દેખજે, વસિયે તું આ દેહ.
તિ: ઝળહળતી સદા, ચેતનની સુખકાર, શકિત અનંતિ સિદ્ધિસમ, ધ્યાતાં ભવને પાર પરપુદગલથી ભિન્ન તું, ધર ત્યારે વિશ્વાસ, ત્રિભુવનપતિ તું દેહમાં, સમજે તે સુખવાસ, જ્ઞાતાય અનન્તને, જાગજાગ મન ચેત, જાગ્રત થાતું આતમા, કાળ ઝપાટા દેત. સહુ મંગલનું સ્થાન તું, સિદ્ધ બુદ્ધ પરમેશ, બુદ્ધિસાગર ધ્યાનથી, પામે નિર્ભય દેશ.
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૭
ધ્યાનાગાર. ભુજ'ગી છન્દ
કરૂ હું કહે પ્રેમ તેા કાણુ સાથે,
•
ધરૂ હુ કહે! ભારતે કાણ સાથે; નથી કોઈ મારૂ હવે કેમ હારૂ, હવે ચેતીને બ્રહ્મને ના વિસારૂ ખરામાં ખરા તત્ત્વને આજ જાણ્યું, ખરામાં ખરા સુખને આજ માણ્યુ ચિદાનન્દુને ધ્યાનથી આજ યાયા, ખરા સુખને પ્રેમથી આજ યાયે. ટની બાહ્યમાં સુખની આજ આશા, મહા માહના માત્યુના એ તમામા હા આજ હું તેા અન્યા બ્રહ્મલેગી, અહે। આજ હું તેા અન્ય બ્રહ્મ ચાગી, અહે આજ હુંતા દયાગંગ હાયા, હે આજ હુંતા ખરૂં તત્વ પાયા ખરા શુદ્ધ રૂપે અહે। હું સુદ્ધાયા, પરાવેગથી આપને આપ ગાયા. વિકારા તમામ ટળ્યા એક્તાને, ભુરી આરા છુટી ખરા બ્રહ્મ ભાને; ખરા શુદ્ધ ચૈતન્યમાં હિંષ્ટ લાગી, પ્રભુ પ્રેમથી આત્મની જ્યાતિ જાગી. પ્રભુ પ્રેમથી ધ્યાનના ભેદ પાવે, ધરી ધ્યાન તે સિદ્ધ રૂપે સુહાવે; કહે ધીનિધિ ધ્યાનમાં કાળ ગાળા, ખરા બ્રહ્મમાં માનવી નિત્ય વ્હાલા.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ સમાધિસ્વરૂપ,
માન માયાના કરનારા રે, એ રાગા, કરે સત્ય સ્વરૂપ સમાધિરે, તેથી ટળશે ઉપાધિને વ્યાધિ;
ગ અષ્ટાંગને શુદ્ધ સાધિરે, કરે રે સકલ દુ:ખ આધિ, ચિત્ત ચંચલતા દર જ જાવે, અનહદ આનંદ થાવે; સર્વ સંકલ્પની સિદ્ધિ ખરેખર, રદ્ધિ સિદ્ધિ સહુ પારે. કરો આતમના જ્ઞાનથી દુ:ખ ટળે છે, સિદ્ધ સ્વરુપ મળે છે; બ્રહ્મા ને વિષ્ણુ, શંકરને શકિત, આતમમાં સર્વ ભલે રે ક. ૨ પિગિક વિદ્યાભ્યાસ કરવાથી, વિષય વિકારો ટળે છે; જ્ઞાની ૫ છે પેગિક વિદ્ય, સમજુ શિષ્યને ફળે છે. કર ૩ કિંથમાણ વળ સંચિત કમિ, આત્મસમાધિ હરે છે; અનંત શક્તિઓ પ્રગટે છે ઘટમાં, પરમ સ્વરૂપ વરે છે. કે ૪ અત્તરની શક્તિ ભવ્ય જગાવે, લેજે માનવભવ લહાવે; બુદ્ધિસાગર ઘટ સત્ય સમાધિ, મુમુક્ષુ જન ઝટ પાવરે, ક૫
શુદ્ધ સ્વરૂપ વિચાર. વહેચ ભકિતનાં ભાઈ નાણ–એ રાગ
આમ ટેક
આત્મનું શુદ્ધ સ્વરૂપ જે વિચારી; જાય માનવ ભવ કેમ હારીરે, લોક અલકને પાને પ્રકાશે, શકિત અનંતનો તું સ્વામી;
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૯
થને પામર કેમ પડી રહયા તું, અંતરમાં જાગ સુખકામીરે અન્તરના જ્ઞાનથી અતરના ધ્યાનથી,
આવશે દુ:ખને જ આવે;
ત્રણ ભુવનના સ્વામી છે દેહમાં, પરખીલ્યું. પ્રાણ થકી પ્યારે. ગજીના ઢેરમાં અગ્નના કણિયે,
ખાળે વધીને એક વારે; ચેતન જ્ઞાનથી કર્મની વર્ગણા,
નાસે સકલ દુ:ખ વારેરે. જેમ જેમ શુદ્ધ સ્વરૂપે પ્રકારો, તેમ તેમ કર્મ વિનાશે; ધ્યાન ચરણથી કર્મ ખરે છે,
અન’ત ગુણા વિકારશેરે, ભકિત ભલીજ ભાવ આતમ દૈવની, આન ધન તુજ પેતે;
બુદ્ધિસાગર હીરા હાય ચઢયા છે, બીજે તુ શીદને ગાતરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
આત્મન ૧
ભત્ર
આત્મ ૩
આત્મત્ર ૪
આત્મ શક્તિ મહત્તા.
હે ચક્ષુ ભાઈ ભિકતનાં નાણાં——એ રાગ,
આતમ તમે શકિત અનત થકી ખીલા, સમતા સરોવર ઝીલેા. અસભ્ય પ્રદેશમય શાદ્વૈત સુખમય,
આત્મ ૫
આતમ ટેક
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૦
આલસથી થાય કેમ ઢીલે; અંતર્ ઉદ્યમ થકી શુદ્ધ સ્વરૂપમય, ક્રમ પાતક સહુ પીલે રે
તારા પ્રકાશતા ચંદ્ર પ્રકાશતા, સૂર્ય પ્રકાશ કરે ભારી; અનંત જ્ઞાન થકી સહુને પ્રકારો, તેજના તેજ તુ વિચારી રે. બાહ્યમાં સુખ હું અંતરમાં સુખ છે, ચેતન થાય શું હઠીલા;
બ્રહ્મા શંકર હરિ આતમરામ તુ, સત્તાએ સરસ છમીલા. નિજ પર ઢાષના ભાનને વિસારી, અ’તરમાં થાજે એકીલા; બુદ્ધિસાગર ગુરૂવાળી વિચારી, થા તુ' ખ'તીલા ટેકીલા રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
આતમ૦ ૧
આતમ૦ ૨
આતમ
આતમ ૪
આનંદઘન.
વહેંચણુ ભક્તિમાં ભાઇ નાણાં, એ રાગ,
આનદઘન આતમના ગુણ ગારા, તમે શાન્ધત સુખડાં પાશા, આનદ આતમના પ્રેમથી આતમના તેમથી, ૠદ્ધિ અનતિ કમાશે; અન્તર પ્રદેશમાં કલેશ ન લેશ છે, જાગીને ઝટપટ જાશેા. આન૬૦ ૧ આતમના દેશમાં શાશ્વત સુખ છે, વિવેકવતનેાજ વાસા નિત્ય અનિત્યશુદ્ધ બુદ્ધ અવિનાશી, વૈખરીથી કેમ કળારોા, આનંદ૦૨ સત્ય સ્વરૂપ જ્યાં તાપ ન લૈશ ત્યાં, કેવલ જ્યોતથી પ્રકાશા; બુધ્ધિસાગર ગુરૂ જ્ઞાનની બ્રેનમાં, નિર્ભય યાગી જણારોા. આનંદ૦ ૩
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
ભાવના સમાન સંસ્કારલ.
હેંચશુ' ભક્તિનાં ભાઇ નાણાં. એ રાગ.
ભાવના જેવી તેવુજ ફલ પાવા જેવું ધ્યેય તેવા થઈ જાવા રે. રકની ભાવના રકનાં દુ:ખ દે, સુખની ભાવનાથી સુખે ધ્યેયસ્વરૂપ દિલ થાતાં શુભાશુભ, આતમમાં સુખ દુ:ખા રે. શુભાશુભ સંસ્કાર પડે છે દીલ, પુણ્ય પાપ ભાવનાથી; સંસ્કારથી મતિ તેવીજ પ્રગટે,, લાગે ખરૂજ સમજ્યાથી રે. દાષા વિચારતાં ઢાષાના બીજને, વાવે હૃદયમાંહિ પ્રાણી; ગુણા વિચારતાં ગુણ સસ્કારને, પ્રગટાવે દીલમાં જ્ઞાની રે. ઇયલ ભ્રમરી ભાવના જોરથી, ભૃંગી સ્વરૂપ ઝટ પાવે; સિદ્ધ સ્વરૂપને ધ્યાને વિચારતાં, સિદ્ધ યુદ્ધ પદ્ય પાવે રે. ઉચ્ચને નીચ ભાઇ ભાવના જોરથી, થાશા હૃદય છે. વિચારી; બુદ્ધિસાગર સિદ્ધ ધ્યેયના ધ્યાનથી, સિદ્ધ સ્વરૂપ જયકારી રે.
For Private And Personal Use Only
ભાવનાર
ભાવના૦ ૧
ભાવના ૨
ભાવનાહ ૩
ભાવના૦ ૪
ભાવના૦ ૧
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનજીવન. હેંચશું ભકિતનાં ભાઈ નાણાં. એ રાગ, ધ્યાનમાં નક્કી જીવન જીવ ગાળે, દો સકળ ઝટ ટાળેરે. ધ્યાનમાં૦ ટકા સંક૯૫ શ્રેણિ નિવારીને ક્ષણમાં, વૃત્તિ ચેતનમાંહિ વાળે; અસંખ્ય પ્રદેશમાં ચિત્ત રમવા કદી ન લેશ કંટાળારે, ધ્યાનમાં ૧ દેને ખાળવા ને રેગોને ટાળવા, છંડેને કેધ મહા કાળ; સદગુણ દૃષ્ટિ ધારી હદયમાં, ત્યાગ નિંદાને તો ટાળેરે. ધ્યાનમાં ૨ સામર્થ્ય વેગથી ધ્યાન લગાવતાં, ત્રદ્ધિ અનંત દિલ ભાળે, બુદ્ધિસાગર પ્રભુ ધ્યાન પ્રતાપથી, મુકિતપુરીમાં જ મહાલો રે. ધ્યાનમાં ૩
બ્રહ્મ રસ. વહેચશે ભકિતનાં ભાઈ નાણાં –એ રાગ. બ્રહ્મ રસ ભેગી જગતમાંહિ ગી; બ્રહ્મ ભોગે નથી કે રેગીરે.
બ્રહ્મલ બ્રહ્મના ગામમાં બ્રહ્મને તાનમાં, બ્રહ્મના ધ્યાનમાં ખુમાર;
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મ૦ ૧
બક્ષ૦ ૨
૧૫૩ બહાની હેરમાં વૈર વિરોધ જાય, બ્રહ્માનુંભવ સુખકારી રે. બ્રહ્મના ભાનમાં આનંદ સત્ય છે, બ્રહ્મ સ્વરૂપ સુદ્ધ સાચું; બ્રહ્મ વિના ભાઇ જડમાં ન સુખ લેશ, બ્રહ્મ સ્વરૂપમાંહિ રાચું રે, બ્રહ્મ સ્વરૂપ છે આતમરામ દેહ, શોધોને ધ્યાનથી તપાસી; અનંત આતમા બ્રહ્મ સ્વરૂપમય, કેવલ જ્ઞાનથી પ્રકાશી રે. સંગ્રહનયથી સત્તાએ એકરૂપ, વ્યકિતથી ભિન્ન વિચારે સાપેક્ષતાથી બ્રહ્મસ્વરૂપને, જાણુંએ સત્ય આધારે રે, રાત્રયિની દ્ધિ વિચારે, થાવો પરમબ્રહ્મ પતે; બુદ્ધિસાગર પ્રભુ બ્રહ્મસ્વરૂપમય, બીજે તું શીદને ગાતેરે,
બ્રહ્મ૦ ૩
બ્રહ૦ ૪
બ્રહ્મ ૫
પરમપ્રભુંગાન, નાથ કૈસે ગજ બંધ છોડાયે–એ રાગ, પરમ પ્રભુ અત્તર આતમ પર, ધાને જોઈ જોઈ હરખે, પરમ દર્શન જ્ઞાન ચરણ ગુણ ધારી, શુદ્ધ બુદ્ધ અવિકારી, શક્તિ અનંતિ સ્થિરતા યોગે, પ્રગટે છે જ્યકારી પરમ૦ ૧
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આપા આપ વિચારે પ્રગટે, વ્યક્તિ સ્વરૂપ વિલાસી; શાધા બધા આતમ દેવા, ત્યાં છે ગગા કાશી, આતમ અનુભવ નિશ્ચય સ્થિરતા, પ્રગટાવા સુખકારી; હરિહર બ્રહ્મા ઇશ્વર યાતે, તરતમ ચેોગ વિલાસી, ડ્ દર્શનનેા અધડા ભાગે, ભેઢ જ્ઞાન ઝટ જાગે; શુદ્ધ સ્વરૂપે રહેતા રાગે, પર પરિણતિને ત્યાગે, ધ્યાવેા ગાવેા આતમ દેવા, સુખ કર કરરા સેવા બુદ્ધિસાગર અનુભવ મેવા, ધ્યાને ઝટપટ લેવા,
ચિનગાન.
વ્હાલા વીજીનેધર—એ રાગ,
૫૦ ૨
For Private And Personal Use Only
પરમ૦ ૩
પરમ૦ ૪
પરમ૦ ૫
પ્યારા ચિદ્ઘન ચંતન, શુદ્ધ સ્વરૂપ તવ ધારજોરે, પામી હીરો હાથે અલબેલા નહિ હાજારે; નિરાકાર નિ:સ`ગી જ્ઞાની, અનંત દાનાદિકનેા દાની, દ્વિલ આદર્શ ચિટ્ઠાનઢ અવધારજોરે, પ્યારા ૧ ઉપશમ ક્ષયાપારની શક્તિ, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યકિત, નિશ્ચલ ધ્યાને પેાતાને ઝટ તારજોરે, પ્યાર ૨ અલખ ખલકમાં સાચા સમજો, સુરતાથી રહેજે ત્યાં રમજો વિષય વિકારે વેગે દીલથી વારે. કર પાતાની પ્રેમે ભકિત, ખીલવજે તું નિગુણ શક્તિ; ચેતન ચેતી ઝટપટ કર્મ કલક વિદા જોરે.
પ્યારા ૩
પ્યારા ૪
અલબેલા સાહિબ તું પ્યારા, પાતાને પાને ધ્યાનાર; બુદ્ધિસાગર પમ પ્રભુ સ‘ભાજોરે,
પ્યારા ૫
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તરમાં સુખ.
વ્હાલા વીઅનેધર. એ રાગ
ખરેખર સત્ય સુખ છે અંતરમાં અવધારઝેરે, સાચુ' સમજી વ્હાલા વિષય વિકારોવારઅેરે; માટીની માની જે ઋદ્ધિ થારો નહિ તેથી કંઇ સિદ્ધિ વ્હાલા સમજી વેગે અંતર્ધનને ધા જેરે, ખરેખર૦ ૧ બાહ્ય વિષયમાં સુખની આશા, માહ બુદ્ધિના જાણુ તમાસા; વ્હાલમ સમજી સાચું જીવન, વ્યર્થ ન હારજે૨ે, ખરેખર૦ ૨ જે જે અંશે સ્થિરતા ધારે, તે છે અરો ધર્મ વધારે; તારડ ભવજલધિથી પેાતાને અટ તાજે ખરેખર ૩ સામગ્રી પામીને ચતા, ચેતે તે શિવ સુખને લેતા; વાહુમ શુદ્ધ સ્વરૂપ તારૂં તે દીલ વિચારજેરે, ખરેખર પ્રગટે છે ઉદ્યમથી શકિત, ક્ષાયિક ભાવે પ્રગટે વ્યકિત, વાલ્હેમ બુદ્ધિસાગર પેાતાને સ’ભાજરે,
ખરેખર પ
આત્માપયાગ,
વ્હાલા વીર અનેશ્વર, એ રાગ,
વ્હાલા હરતાં ફરતાં બ્રહ્મ સ્વરૂપને વ્યાજેરે; નિશ્ચય અતર્ધનમાં શ્રદ્ધા સાચી લાવજેરે;
વિષય વિચારા દર હઠાવી, મનમાં અન્તર્યામી ભાવી, ચેતન અનંત લક્ષ્મી ક્ષાયિક ભાવે હાવજે રે, વ્હાલા ૧ ચિત્તવૃત્તિ અંતરમાં સ્થાપી, થાજે નિશ્ચય નિજગુણ વ્યાપી, અસખ્ય પ્રદેશી ઘરમાં વ્હેલા આવજેરે.
વ્હાલા ૨
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
ભજવી ભાવે નિજગુણ ભક્તિ, ખીલવવી ચિદૂધનની શકિત, પ્રેમી ઉદ્યમથી તુ બ્રહ્મ સ્વરૂપને પાવજે, વ્હાલા. ૩ બ્રહ્મજ્ઞાનથી ભાગે ઝઘડે, દૂર રહેશે માયાને વગડે; વાહમ મોહાદિક શત્રુને દૂર હઠાવજે, હાલા. ૪ અન્તર્યામી ચિધન પરખી, પામી હીરે લેજે હરખી; બુદ્ધિસાગર હું ગાયન ગાજેરે.
હાલા. ૫
ધ્યાન પ્રેરણું.
માઠ શગ.
ધ્યાને સુખ ભરપૂર રે, જીવ ધ્યાને સુખ ભરપૂર, વાજે મંગળ ત૨ રે, જીવ દયાને સુખ ભરપૂર પરા પર્યંતિ મધ્યમારે, વૈખરીથી ભિન; હદય કમળમાં ધ્યાન થી રે હોવે છે ત્યાં લીન રે, જીવટ ૧ મર્મસ્થાનમાં જાણીએ રે, અસંખ્ય પ્રદેશે ભવ્ય; મન સંયમ તે રસ્થાનમાં રે, જાણે શુભ કર્તવ્ય રે, જીવ- ૨ પડ઼ ચાના રથાનમાં રે અસંખ્ય પ્રદેશ હેય; ધ્યાન કરે ત્યાં તેનું રે, શક્તી પ્રકાશતી જેય રે. છવ૦ ૩ ષડૂ ચકાના સ્થાનમાં રે, કમળ વર્ણને રે વાસ; તેમાં મનડું સ્થાપવું રે, સાલંબન તે ખાસ રે, જીવ૦ ૪ પ્રણવાદિક સલંબને રે, લબ્ધિ પ્રગટતી દેખ; કેવળ આતમ ધ્યાનથી રે, ચિદુધન નિર્મળ લેખ રે. જીવટ ૫ પગથી મરતક વ્યાપીને રે, આતમને છે વાસ; ક્ષયોપશમની ભિન્નતા રે, ધ્યાને પ્રગટે ખાસ, જીવટ ૬
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર કર્તા હર્તા કહે રે, પરના ધ્યાને જીવ; નિજ કર્તા નિજ ધ્યાનથી રે, હવે જીવને શીવરે, જીવટ ૭ પુગળમાં વ્યાપે પ્રભુ રે, અસંખ્ય પ્રદેશી દેવ; શકિત અનતિ સાહિબ રે, કરે પોતાની તે સેવ રે, જીવ- ૮ અનંત દેહેને ચીને, છેડયાં છે દિલ જાણ; દેહ સૃષ્ટિ વર્તમાનની રે, કતી તેનો પિછાન રે, જીવ૮ ૯ દેહ સૃષ્ટિ રચના કરે રે, રાગ દ્વેષના ગ; રાગ દ્વેષના નાશથી રે, સૃષ્ટિ દેહ વિગ રે. છવ૦ ૧૦ સૃષ્ટિ કર્તા નહિ હુવેરે, નિર્મળ ઇશ્વર દેવ; રાગ દ્વેષાભાવથી રે, બને ને એવી ટેવરે જીવ૦ ૧૧ રાગ દેવ સદુભાવથી રે, ઇધર નહિ કહેવાય; શુદ્ધ ઈશ્વર નિર્મલા રે, સૃષ્ટિના કર્તા ન થાય રે, જીવ૦ ૧૨ સહુ જીવો પરમાતમા રે, સત્તાથી કહેવાય; ધ્યાને કર્મ વિનાશી રે, સિદ્ધ સદા પરખાય રે, જીવ૦ ૧૩ પિંડસ્થાદિક ધ્યાનથી રે, ધ્યાવો આતમ રાય; બુદ્ધિસાગર ગુરૂ લહી રે, કેવળ કમલા પાયેરે, જીવ૧૪
“આત્માયેય.”
માઢ રાગ પ્રગટે આતમ ભાન રે, દીલ પ્રગટે છે ભગવાન, હવે જબ એક તાન રે, દીલ પ્રગટે છે ભગવાન. આત્મ પ્રદેશે ધ્યાવતાં રે, શક્તિ પ્રગટે સર્વ ધ્યાન કિયા અભ્યાસથી રે, નાસે મિથ્યા ગવ રે, દિવ ૧
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
અગમ અગોચર વસ્તુને રે, વીરલા પામે પત્થ; ગુરૂગમ વણ કે પ્રાણિયા રે, થાકયા ભણુને ગ્રન્થ રે, દિવ ૨ જ્ઞાનવિના શ્રદ્ધા નહિ રે, શ્રદ્ધા વણ શી સેવ; અનેકાન્ત નય વેગથી, એ આતમ દેવરે, દિ. ૩ ઉપગે આતમ ભજે રે, અસંખ્ય પ્રદેશ રાય; સહજ સમાધિ સંપજે રે, અંતર સુખપરખાય રે, દિલ૦ ૪ શક્તિ અનંતી શાશ્વતી રે, પ્રગટે નાસે રેગ; આપ આપ વિચારતાં રે, પામે સુખનો ભેગરે, દિલ ૫ શેય જ્ઞાન દેશ ભાવ છે રે, સામાન્ય અને વિશેષ; શુદ્ધ જ્ઞાનથી જાણતાં રે, લહીયે નિર્મળ દેશ રે, દિલ૦ ૬ સેવ થાવ આતમા રે, પ્રગટે છે સુખ પાન; બુદ્ધિસાગર જ્ઞાનથી રે, રેડહું ગાવ ગાન રે. દિલ૦ ૭
પરાસ્થિત પ્રેરણું.
સુણ આતમાં પરપશ્યતિ, મધ્યમાથી નિજને વાહૂમ જાણજે મધ્યમા વિચાર બલથી, શુદ્ધ શ્રદ્ધા આણજે. સુણ૦ ટેક, શુદ્ધ સત્તા પરમ ઇધર, દેવ તું છે હજી. ભાવનાથી વ્યકિત પે, થાવે ગુણ ગણ ગેહ, સુણ૦ ૧ દીનતાદિ ભાવ ત્યાગી, ભાવે શુદ્ધ સ્વભાવજી; સત્ય ભાવે સત્ય પ્રગટે, વિણસતો પરભાવરે, સુણ૦ ૨ શુદ્ધ રટના નેમથી તું, દર્શન આપે દેવજી. પિતાને તુ ધ્યાવતે ને, પિતે તું છે દેવરે, સુણ ૩ પરમ આત્મ સ્વરૂપમાં તાં, આનંદ અપરંપાર; ઓળખતાં નિજરૂપને ઝટ, નાસે મિથ્યાચારરે સુણ ૪
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
ખેલ ખેલે નવનવાતુ, જ્ઞાન જ્ઞેય સ્વરૂપમાં
અલખ ઇશ્વર નિત્ય તુ' છે, શુદ્ધ ભકિત રૂપમાં, સુણ૦ ૫ રૂપારૂપી તુ પ્રભુ છે; સત્ય તારૂં' વ્હાલજી;
સુણ હું
પ્રેમીના પણ પ્રેમી સાચેા, સત્ય ધન સંભાળરે જાગ ચેતન જાગ ચેતન, કેમ કરતા વાર૭; તુજ વિના નહિં ચેન દિલમાં, સારમાં તું સારરે, મુણ ૭ પંચ પરમેષ્ટિ પ્રભુ પણ, આતમથી પૂજાયરે; બુદ્ધિસાગર જ્ઞાન વાતા, સમજીને સમજાયરે,
સુણ ૮
ચેતન દર્શન.
જીત્ર જોઇલે નિજ રૂપને ઝટ શુદ્ધ પરખી તત્ત્વનિશ્ચય ધારજે સંસાર છે પણ નાસ્તિભાવે આતમમાં અવધાર, જીવ ભાન ભૂલી મનમાં ફુલી, જીયા સહુ સસારજી ભૂતકાલિક વિષય ભૂલી; માહ નિદા વારરે, આતમહીરા હાથ આવ્યા, દેખીને તું ખ; મહુમાજી ત્યાં શુ' રાજી, પ્રેમથી ઝટ પેખરે. ખુદ્દા વિષ્ણુ રામ તું છે, અર્થ ભેદ્દે ભેદ; શબ્દ ભેદે અર્થ એકે, અનેકાન્તનય વેદરે. સ્યાદ્વાદભાવે સત્ય. જાણી, સેવીએ આતમરામજી; બ્રહ્મ ગુણ આધારે આતમ, બ્રહ્મનું તે ધારે. એકનયથી દૃષ્ટિભેદ, ભેદ પ્રગટે જાણજી; સ્યાદ્નાદ સમજ્યા વિણ જગમાં, ધર્મ તાણ તાણરે, જીવ ચિત્ત વૃત્ત સ્થિરતાથી, આતમ ભક્તિ થાયજી; આતમ તે પરમાતમા છે, ધ્યાનથી પાયરે
For Private And Personal Use Only
વ
જીવ
વ
વ
૧૦
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬e
જીવ. ૭
આનંદ લહેરે ઉછળે, ધ્યાનસાગરમાંહિજી; જ્ઞાન દર્શન ચરણ સ્થિરતા, એકચિત્ત પ્રવાહરે. ધ્યાન સરવર હંસ ખેલે, આનંદ અપરંપાર; બુદ્ધસાગર ભકિતભાવે, થયે સફલ અવતારરે,
જીવ૮
part alles era a
અનંત જ્ઞાન ભંડાર આત્મા
ઝુલણ, ઋદ્ધિ સિદ્ધિ ઘણી ચેત ચેતનમણિ, જ્ઞાનને શેયરૂપે સુહા; શેયથી ભિન્ન તું જ્ઞાનથી ભિન્ન નહિ, આતમા ય રૂપે કહાયે. યથી ભિન્ન નહિ જ્ઞાનપર્યાયથી, જ્ઞાનથી સર્વ સાપેક્ષાગે; જ્ઞાન તે ધર્મ છે મુખ્ય લક્ષણપણે; શાન વણ આતમા દુ:ખ ભોગે. કેવલ જ્ઞાનથી સિદ્ધિના શર્મમાં; આતમાં ઝીલતે તત્વ ગી; જ્ઞાન વણ આંધળે જીવ સમજે નહિ; આત્મ ત્રાદ્ધિ થકી છે વિયેગી. અદ્ધિ ૩ નિત્ય અભ્યાસથી જ્ઞાન શકિત વધે; કેવલ જ્ઞાન અને પ્રકાશે; ધર્મઉત્સાહથી વીર્ય શકિત જગે, વીર્ય શકિત અનંત પ્રભાસે. પિગ ઉદ્યોગથી મુકિત સંપાનમાં,
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧ આતમા ઘેથી પાદ મૂકે મિથી ભાવતાં આતમા, કદી નહી વૈર્યથી ભવ્ય ચકે. કૃદ્ધિ ૫ શકિતના યોગથી વ્યકિત શુદ્ધિ જગે, સત્ય આનંદની ઘેન આવે; ભકિત વિશ્વાસથી આતમા ઉચ્ચ છે, શુદ્ધ અભ્યાસથી દુઃખ જાવે. ઋદ્ધિ૦ ૬ જાગીએ ક્ષણ ક્ષણે લાગીએ ધ્યાનમાં બાહ્ય સંસર્ગ સર્વ નિવારી; શુદ્ધ ચેતન્યના રૂપમાં રાચવું, આતમાં જાણો શકિત ક્યારી. ઉસમાં ઉગ્ર તું રાયને રાયતું, જગજે દીનતા ભાવ ટાળી; આત્મના પ્રેમમાં પરમ ઈશ્વર પ્રભુ, જાગજે ચિત્તને ધ્યાન વાળી.
ઋદ્ધિ . ૮ જાગજે આતમા જાગજે આતમા, શુદ્ધ ઉપયોગથી ધ્યાન ધારી; બુદ્ધિસાગર સદા જાગજે ધ્યાનથી, ભકિત ઉત્સાહથી મુક્તિ સારી. ગ૦િ ૯
અત્તરસુખ.
માઢરાગ, અંતરમાં સાચું સુખરે, અહે બાહ્ય વિષયમાં દુ:ખ; સુત હેવેન વંધ્યાકુખરે, કદી ભાગે ન સ્વને ભૂખ, અનંતસુખ ગુણ આતમારે, ચિઘન ચેતન રાય; અંતરના ઉપયોગથી, સત્યાનંદ કહાયેરે, અંતરમાં ૧
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બકવાદી કઈ બહુ બકે રે, ગપ્પાં મારે લાખ ગાડી વાડી લાડીમાંરે, અંતે રાખની રાખરે, અંતરમાં ૨ મારૂં તારૂં માનિતેરે, ભટકે શું પરદેશ; વિષયવાસના જેરથી રે, ક્ષણક્ષણ પ્રગટે કલેશ રે, અંતરમાં ૩ સાચું સુખ ન સંપજે રે, વિષય પ્રતીતે દીલ; સમજી સાચું સાહિબારે, સમતાસંગમાં ઝીલશે. અતરમાં ૪ નિર્મલ તિ ઝગમગે રે, કરતાં આતમ ધ્યાન; અનુભવામૃત ચાખીએ રે, વતિ સોચું ભાન રે, અંતરમાં ૫ ગગનગદે જઈ મહાલવું રે, પામી નિર્ભય દેશ; ક્ષાવિકભાવે દેશમાંરે, લેશ ન વર્ત કલેશરે, અંતરમાં ૬ ચેતન ધ્યાને રજીએ રે, કીજે દિલ વિશ્વાસ તેલની ધાર જેહવી રે, ધ્યાનની સંતતિવાસ રે, અંતરમાં ૭ અનેકાન્તનય ઓળખીરે, સેવે ધ્યાને દેવ; બુદ્ધિસાગર પ્રેમથી રે, કીજે આતમ સેવ રે, અંતરમાં ૮
રાજગ.
માઢ રાગ.
મન આનંદ સત્ય સુહાયરે બહુ આનંદ સત્ય સુહાયક વિખરીથી કેમ કહાયરે.
મનહર ટેક યમ નિયમ આસન કરી રે, પ્રાણાયામ અભ્યાસ પ્રત્યાહાર ધરી ધારણા રે, ધાને થયો વિશ્વાસરે. મન ૧ અધ્યાત્મજ્ઞાને કરીરે, શુદ્ધ ચરણમાં સ્થિર;. સત્યસમાધિ તે વરી, થ છે ચેતન ધીર રે, મન, ૨
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
ક્ષયોપશમજ્ઞાને કરી, ચેતન ધ્યાન કરાય; સ્થિરતાયેગે સંપજે રે, આત્મસમાધિકે પાયરે, મન ૩ અનેકાન્ત નયવાદથીરે, નાસે ભ્રાન્તિ દૂર આપોઆપ વિચારતારે, વાગે મંગલ તૂરરે, મન. ૪ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે મિથ્યા કલેશ ચેતન શુદ્ધપયોગથી હવે જીવ પરમેશરે. મન ૫ સહજ સહુથી ખરે રે, ઉપદેશ છે છન; દેશ સર્વ વિરતિ થકી રે, આતમ હવે પીન રે. મન૬ ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક ભાવે સાચે ધર્મ; સાધન સાધ્યસ્વરૂપ છે રે, ટાળે સઘળાં કર્મ રે; મન ૭ નવતત્ત્વાદિક જ્ઞાનથી રે; પ્રગટે છે ઉપયોગ; સહજ રમણતા યોગથી રે; પ્રગટે ક્ષાયિક ગ રે મન ૮ જ્ઞાનેદ્યમથી સાધના કરવી ધરી ઉમંગ; શાશ્વતસિદ્ધિસુખને રે; અનુભવ આવે અંગરે, મન ૯ અંતરમાં નિશ્ચય ધરીરે, ચાલે જે વ્યવહાર ચઢતે ભાવે સપજે, શાશ્વતસિદ્ધિ ઉદાર રે. મન, ૧૦ આત્મિકશુદ્ધ સ્વભાવનેરે, પ્રગટે ધર્મ અનંત; શાંતિ આતમમાં ખરીરે, ભાખે વીર ભદંતરે. મન૧૧ સેવે ધ્યાવો આતમારે, આતમ સિદ્ધસ્વરૂપ; આતમ ધ્યાને આતમારે, ટાળે ભવભય ધૂપરે, મન. ૧૨ જાણે દેખે આતમારે, લોકાલોકને ભાણ બુદ્ધિસાગર ગીરે, કેરિ હેય કલ્યાણરે, મન, ૧૩
-
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરહસ્ય.
માઢ રાગ,
ભરપૂર આનંદ આજરે, ઘટ ભરપુર આનંદ આજ, રાખી ગુરૂએ લાજેરે. સકલ તીર્થ સ્વામી લોરે, ગઇ ઉપાધિ દૂર, સમતા સરેવર ઝીલતોરે, હંસલે આનંદપૂરરે. ઘટ૦ ૧ ગંગા યમુના સરસ્વતીરે, પામી તેનો ભેદ, પિંડમાં પરગટ પેખતા, જાતભાત નહિ દરે. ઘટ ૨ અંતર જાતિ ઝગમગીરે, નાઠી મિથ્યા રેન, અજપાજાપ જાગતાંરે, પ્રગટી સાચી ઘનશે. ઘટ૦ ૩ જે જેનું તે ભેગર, વસ્તુસ્વરૂપે એમ, ચિદાનંદ પરમાતમારે, જય જય મંગળ ક્ષેમરે, ઘટ૭ ૪ કેવલજ્ઞાની આતમારે, અજરામર સુખકાર, અનંતજ્ઞાને મુક્તિ મરે, વર્તે છે નિધારરે.
ઘટ૦ ૫ રિચક પૂરક ભાવથીરે, કુંભક ટાળે કર્મ, અતરયામી ઓળખે, નાસે મિથ્યા ભમરે, ઘટ૭ ૬ તીર્થકરની વાણુથી, પરમરૂપ પરખાય, . વસ્તુ સ્વરૂપ નહિ અન્યથારે, લડાલડી કેમ થાય. ઘટ૭ ૭ સાગરમાં સઘળી નદીરે, મળતી ખરેખર આય,
નદર્શનમાં જાણજે, દર્શન સર્વ સમાય. ઘિટ૦ ૮ જન અને જીન આતમારે, પદર્શનમાં સર્વ સઘળી દુનિયા જ છે રે, જાણે નાસે રે, ઘટ ૯ રાગ દ્વેષ જીત્યા થકી રે; હવે સઘળા જિન; જિન ઉપાસક જન છે રે, જાણી ન થાવ દીનરે ઘટ ૧૦
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર રેચક કુંભક હરિ રે, બ્રહ્મા પૂરક રૂપ; દિવ્યભાવ બે ભેદથી રે, પ્રાણાયામસ્વરૂપ રે. ઘટ ૧૧
સ્યાદ્વાદ સમજ્યા વિના રે, દુનિયા સહુ કાય; આતમજ્ઞાન વિના કદી રે, ભેદભાવ નહિ જાય. ઘટ. ૧૨ વિખરી વાણું શું કહે રે, ચિન્મય ચેતન ખાસ પર પયંતિ પામીને રે, પ્રગટે સાચે ભાસ રે. ઘટ. ૧૩ સાગર સરિતા જળ મળીને, તન્મયતાને પાય; બુદ્ધિસાગર ધર્મથીરે, આપ આપ સમારે. ઘ૦ ૧૪
સૂતી વખતે આત્મદૂગાર.
ધીરાના પદને રાગ, શરીરને તું સંગીરે, આતમ અવધારજે, શુદ્ધરૂપ સમજી, વિષયવિષે વાર નાના મોટા વૃદ્ધ યુવાનર, નારીના પર્યાય; યુગલના વ્યવહારે આતમ, જગમાંહિ કહેવાય જાણીને ઝટ જઈને ચિત્તમાં વિચારજે. શરીર- ૧ અનંતશક્તિ સ્વામી વાહિમ, ગુણપર્યાયાધાર, દેહ દેવળના વાસી જેગી કરજે કૃત્ય વિચાર; બાજી પામી સારી રે, હવે નહિ હારજે. શરીર. ૨ ખેલાડ થઇને શું ખેલે ?, બાહિર માયા ખેલ, રેતી પિલે તેલ ન નિકળે, સમજણ છે મુશ્કેલ નાવ પામી સારૂં રે, પિતાને તું તારજે. શરીર. ૩ માનવ મુસાફર દુનિયામાં, ચેત ચેત ઝટ ચેત, ઉધે ઉંઘણુ પાર ન આવે, કાલ ઝપાટા દેત, અંતરના અલબેલા રે, પિતાને સંભારજે. શરીર. ૪
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યાનંદ સ્વરૂપી શાશ્વત, ઘર પિતાની ટેક, ક્ષીર નીરની પેઠે હસા, ધરજે સત્ય વિવેક; બુદ્ધિસાગર પ્રેમે રે, આતમને ઉદ્ધારજે.
શરીર૦ ૫
ભેદુએ ભેદ આપે.
ધીરના પદને રાગ, ભેદૂએ ભેદ આ રે, આતમરૂપ પરખાયું; થાતું નથી જાતું રે, જ્ઞાનીએ બહુ ગાયું. ભેદુ યમ નિયમ આસનને સાધી, સાધી પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણ ઘારી, ધ્યાને બને છે નિષ્કામ; સમાધિ સ્વરૂપે રે, આતમનું સુખ પાયું. ભેદુ ૧ બાહિર ઇછા વિરમી રહેજે, ઉદાસીનતા પાય; શતાશાતા વેદની આવે, હર્ષ શોક નહિ થાય; ઉપયોગ ભાસે છે, ઠામ મન ઝટ આયું. ભેદુ ૨ ધન્ય ગુરૂ સાચા ઉપકારી, વાઈ શિવપુર પન્થ; ગુરૂગમ વણ કે સાર ન પામે, કેટી ભણે જે ગ્રન્થ, ગુરૂએ મને તારે, થયું મારા મન ધાર્યું. ભેદુ ૩ નયની વાત કેઇક પાત, સદગુરૂ જેને શીર; આપમતિએ લાતે ખાતે, સમજ્યા વણ તો અધીર; અપેક્ષાએ વાણી રે, જાણું મન હરખાયું ભેદુ ૪ અંતર ચક્ષુ જે ઉધડે તે, આપોઆપ પ્રકાશ ચિદાનંદ ચેતનમય મુર્તિ, ગુણ પર્યાય વિલાસ, બુદ્ધિસાગર પ્રેમેરે, તત્વ સ્વરૂપ પાયું.
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
ચિદાનન્દ. પરમપ્રભુ સબજન શબ્દ થાવે–એ રાગ, ચિદાનંદ શુદ્ધ બુદ્ધ અધિકારી; પરમ પ્રભુ કારી,
ચિદાનંદ ક્ષાયિક નવ લબ્ધિને ભેગી; ક્ષાયિક ગુણ ગણ યોગી, નિત્યાનિત્યા સ્વરૂપ વિલાસી, જડ પુગલથી અગી.
ચિદાનંદ૦ ૧ અસંખ્ય પ્રદેશી ચિઘન વ્યકિત; શકિત અનંત સ્વામી, જ્ઞાતા ય અનંતને સમયે નિદી નિષ્કામી.
ચિદાનંદ૦ ૨ સદસત એકાનેક સ્વરૂપી; શાશ્વત સુખ વિલાસી, નિશ્ચય નિજ ગુણ ધ્યાન કર્યાથી; નાઠી સકળ ઉદાસી.
ચિદાનંદ૦ ૩ કેવલ જ્ઞાની નિજ ગુણ દાની; આપે આપ પ્રકાશી, પૂજ્યને પૂજક ધ્યેયને ધ્યાની; શુદ્ધ ચરણ વિશ્વાસી,
ચિદાનંદ૦ ૪ સહજ સ્વરૂપી રૂપારૂપી; જલપંકજવત ન્યારા, બુદ્ધિસાગર ત્રદ્ધિ સિદ્ધિ, શુદ્ધાનંદ અપારા,
ચિદાનંદ ૫
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ કાચા અને ચેતન ચર્ચા.
રાગ ધીરાના પદને, બેલે કાયા શાણી રે, ચેતન તમે ક્યાં વસિયા, મારું મારું માનીરે, માયાવશ કેમ ફેસિયા; ચેતન તું મુસાફર જગમાં, વસિયે મારે ઘેર તું નહિ મારે હું નહિ તારે, મારે શું મન લહેર, ચેત ચેતન જ્ઞાનેરે, અન્તર અનુભવ રસિયા. બેલેટ ૧ ચેતન હવે બેલેરે, વહાલી કાયા શું બોલે, પ્રાણુથકી પ્યારી રે, નહિ કે તુજ તોલે; ખવરાવું પીવરાવું તુજને, નવરાવું બહુ પર, હવા દવાથી તુજને પાછું, વસિયો હારે ઘેર;.
જોથી શણગારૂ રે, મારે તું મુંધા મોલે. ચેતન૨ હરતાં ફરતાં તારી ખબરે, લઉ છું વારંવાર. રંગ રસીલી અમરકાયા, તું છે પ્રાણાધાર; બેલ નહિ ખોટું રે, મન મારૂં બહુ ડોલે. ચેતન ૩ કાયા પછી કહેતી રે, ચેતન હુતો નહિ હારી તને હું નથી પરણીને, હજી હું બાલકુંવારી; હું તો જડ છું તું તો ચેતન, જૂદી જાણ સગાઈ હું તે રૂપી તું હિ અરૂપી, સગપણની ન ભલાઈ, તારી ને ત્રણ કાળેરે, કરું નહીં તુજ યારી. ચેતન- ૪ મારી મારી માની ચેતન, કર નહિ મારી સેવ, તારું મારાં લક્ષણ જુદાં, શી પ્રીતિની ટેવ; સમજ ન સાચુંરે, ઉમર તે ફોગટ હારી, કાયા. ૫ ચેતન હવે બેલેરે, કાયાનાં વેણ સંભારી, કાયા છે તું તે ન્યારીરે, વાત હવે નિર્ધારી;
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ આજલગી હું મારી માની, કર તારી સેવ, મોહ મદિરા ઘેને બેયીસમજે ન આતમ દેવ, હવે હું સાચું સમજ્યોરે, ઉપગ દિલ ધારી. ચેતન ૬ ભુડી તારા માટે મેં તે, કીધાં ભારે પાપ, ભેગવવાં તે ભારે પડશે, એવી પ્રભુની છાપ; હવે શુ થાશે મારું રે, વાત ભૂપે બહુ સારી. ચેતન. ૭ કાયા પાછી લેરે, ચેત તું ચેતન ભાવે, મારાથી તું તો ત્યારે, ભૂલીશ નહિ પરભાવે; મારામાંહિ વાસ કર્યા પણ, ધર તારો વિશ્વાસ, આજ થકી મુરખ તું નાહક, બનીશ નહિ મુજ દાસ; મોહના ધતીંગરે, કદી નહિ સુખ થાવે.
કાયા, ૮ ચેતન હવે જાગ્યોરે, કાયાનાં વેણ સંભારી, ધ્યાવે રૂપ સાચુંરે, અંતરમાંહિ અવધારી; છડી કાયાની માયાને, ધ્યાવે આપોઆપ, નિરાકાર નિ:સંગી નિર્મળ, કરતો અજપાજાપ; અંતર સુખ ભેગીરે, થયે હવે જયકારી. ચેતન, ૯ કાયાની માયાથી અળગા રહેવું ધારી ધ્યાન, અલખ સ્વરૂપી આતમ દેવા, શકિતથી ભગવાન; બુદ્ધિસાગર ધાનેરે, વાત સત્ય નિર્ધારી. ચેતન ૧૦.
આનન્દલહેર.
ધીરાના પદનો રોગ, આનંદ લહેરે પ્રગટીરે, પરમરૂપ પરખાયું; અંધારૂ દુર નાદુરે, સહજરૂપ નિધા. આનંદ અજપાજાપે રટના લાગી, ઝળકી રૂડી તિ,
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
આન૦ ૨
અરભર અસર મેહુલા વચ્ચે, થયા મહા દ્યાત; અંતરમાં ઉલટથીરે, મન મારૂ હરખાયું. અનુભવ દર્શન પ્રેમે કીધાં, બ્રાન્તિ નાડી દૂર, સહજ સ્વરૂપે સ્થિરતા ચાગે, સુખ પ્રગટયું ભરપૂર; પરખીને હીરા લીધારે, નિર્ભયપદ આયું. અલખ દેશમાં પ્રેમે ખેલુ, નિશ્ચય આતમદેશ, અસખ્ય પ્રદેશે ક્ષાયિકભાવે, વસતાં લેશન ક્લેશ; જ્ઞાનિયાની વાતે રે, જ્ઞાનથકી એ ગાયું, અનંતભવની ભાગી ભ્રમણા, ગુરૂ કૃપાએ ખાસ, પાવે તે છુપાવે એવા, આબ્યા મન વિશ્વાસ; અગમ જ્ઞાન માટુ રે, છુપે નહિ છુપાવ્યુ ગુરૂ કૃપાથી ધ્યાને રહીને, રીઝવશુ જગનાથ, ન ખેલ્યામાં નવગુણ સમજી, રહીશું અનુભવ સાથે; બુદ્ધિસાગર પ્રેમે રે, અનુભવ પદ પાચુ
આન૬૦ ૩
આન૦ ૫
આન૦૧
For Private And Personal Use Only
આન૬૦૪
અવધૂતગાન.
મારી અન્તર ચક્ષુ પ્રકાશીરે, મનડું' થયુ' રે ઉદાસી; સૂર્યને ચંદ્ર એઉ સાથ પ્રકારો, પ્રગટી અન્તરાહિ કાશીરે,મનડુ સરસ્વતિ નદીમાં હું પ્રેમથકી ન્હાયા, હું તે થયે હું ગગન ગઢવાસીરે, મનડુ ૦ ૧ મેરુના ઉપર ચઢી ગયા હુંતા વેગે, પેાતાને હું દઉં. સામાશીરે,
મનડુ ૦
જાણી છે
૨
બુદ્ધિસાગર ગુરૂ જ્ઞાનીઓની વાતે, જેણે જાણી તેણે
વિલાસી રે,
મ
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાયક સ્વાધ્યાય.
પ્રભુપડિયા પૂને પાસહ કરીએ રે એ રાગ.
સમતાભાવે સામાયકમાં રહીએ રે, સામાયિક યોગે શિવસુખ થાય છે; સમભાવે રહેવાથી અનુભવ જાગેરે, સ્થિરતાના યોગે તત્ત્વ જાણાય છે. અંતરના ઉપયાગે ધમ ગ્રહાય છે, ચચળતા મનની દૂરે જાય છે; વૈરાગ્યે ભાવ ભલેા પરખાય છે, ધન્ય ધન્ય રે સમતા ભાત્ર સહાય છે, ગુરૂમુખથી સામાયક ઉચ્ચરે શ્રાવક રે, લાખ ચારાથી જીવ યાતિને અમાવતા; દેશ મનના દેશ વચનના ફાદરા કાર્યારે, અત્રીશ દાષા ટાળી આતમ ભાવતા. પિડસ્થાર્દિક ચાર ધ્યાનને ધરીએ રે, કરીએ રે ધમ શુકલ એ ધ્યાનને; રફ એ ધ્યાન બુરાં પિરહરીએ રે, તજીએ રે માયા મમતા માનને. ધર્મ ગ્રન્થને ભણીએ ગણીએ ભાવે રે, વિક્થાની વાતે લેશ ન કીજીએ; દ્રવ્ય ગુણ પાયે વસ્તુ વિચારી રે, વસ્તુસ્વભાવ ધર્મ ગ્રહીને રીઝીએ. સ્થિર ઉપયોગે ધ્યાન સમાધ વરીએ રે, ઝળકેરે જ્યોતિ આતમરામની;
For Private And Personal Use Only
અંતર ૧
અંતર૦ ૨
અતર
અંતર્ ૪
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર શ્વાસોશ્વાસે અજપા જાપે સ્મરીએ રે, વારે ચાલે અવિચળ ધામની. અંતર ૫ આત્મજ્ઞાનથી સત્ય સમાધિ પામેરે; વારે રાગ દ્વેષ એ દોષને, મિત્રી પ્રમોદ કસણા મધ્યસ્થ વિચારે રે; ધારે નિરપાધિ સુખ પાપને,
અંતર૦ ૬ નય નિક્ષેપે સામાયકને સમજી રે; કીજીએ સામાયક શિવલડી, રમતામૃતભોજનથી પ્રગટે શાતિરે; સમતાની આગેરે શું છે? શેલડી.
અંતર૦ ૭. સિદ્ધ સમા સમતાથી રે; ભટકેરે કર્મથકી સંસારમાં, કર્મ દોષ ત્યાં જાણી જીવ ખમારે; સમતાને લહાવરે મનુ અવતારમાં અતર૦ ૮ જાગ જાગ ચેતન તું સામાયકમાં રે; મુંઝીશ નહિ મુસાફરી માયાજાળમાં, બુદ્ધિસાગર રામાયક ઉપગે રે; ગાળેને જીવન હું કલ્યાણમાં
અંતર૦ ૯
આમ જ્યોતિ.
ધીરનો રાગ, જાગી ઝળહળ તિરે, શિધી લીધું સત્ય મેતિ; ખલકમાં અલખને, કાઢો તો ઝટ ગતી. જાગી. ટેક અનંત જ્ઞાની અસંખ્ય પ્રદેશ, ચિદાનંદ ઘનરાય, અનુભવ નયણે નીરખી નહ, બીજાને ન કહાય
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩ કુમતિ તે નાઠી, આઘે જઈ બહુ રેતી. જાગી. ૧ પ્રેમ કરીને પ્રેમી પર, પર આપોઆપ, પંચભૂતથી ત્યારે નક્કી, સમિયા સહુ સંતાપ; ભ્રમણાની બેટરે ઉતરી છે પતી. જગી. ૨ વીજકે ઝબકે મતિ પરેઈ લે હશિયાર, શુદ્ધ ચેતના ક્ષયોપશમની, વીજળી ચમકે સાર; બુદ્ધિસાગર જ્ઞાનેરે, લેકાલે વિષ્ણાતિ. જાગી. ૩
દેહમાં દી.
રાગ ધીરાના પદને. દેહમાં છે દીરે, ઝળહળ ત કરનાર, અનાદિ પ્રકાશીરે અજ્ઞાન તમ હરનારે. અસંખ્ય પ્રદેશી નિત્ય સ્વરૂપી, અનંત ગુણ આધાર, સહજાનંદી શત્રુંજય છે, દેહ પિંડ કરનાર, જેગીને પણ તે જેગીરે, તારે ને પિતે તરનારે દેહ ૧ અનંત નામ ધરીને ધ્યાવે, દુનિયાં જેને ખાસ; સર્વ વિષે ને સહુથી અળગે, લોકાલેક પ્રકાશ, એ ઇશ પિતેરે ક્ષાયિકભાવ વરના દેહમાં ૨ પિંડમાં પિંડમાં અનંત વ્યક્તિ, ચિઘન ચેતન રાય; ક્ષીર નીરની પેઠે વ્યાપે, ગીથર દિલ ધ્યાય, પ્રેમીને પણ તે પ્રેમ, અનેક દુખ હરનાર, દેહમાં ૩ દિલમાં ધ્યા દેહે વસીયે, જ્ઞાતા ય સ્વરૂપ બુદ્ધિસાગર ચિદુધન ચેતન, વર્ત રૂપારૂપ, અનાદિને ગીરે, પ્રગટપણે ભેગી ખરે દેહમાં ૪
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
પ્રભુસ્વરૂપ,
ધીરાના પદને રાગ, .
પ્રભુનું રૂપ પેખીરે, સાતધાત રંગાણું; પ્રભુનું રૂપ ન્યારૂપે, જાણે પ્રેમ મસ્તાની. ટેક. અસંખ્ય પ્રદેશી નિર્ભય દેશી, રૂપારૂપ સુહાય, સાકાર સાચે નિરાકાર પણ, અનુભવથી એ જણાય; પ્રભુની શકિત સાચી, લીધી ધ્યાન થકી તાણી, પ્રભુ કાલ અનાદિ દેહ સૃષ્ટિને, કત પર પ્રયોગ, અનંત નિજગુણ સૃષ્ટિ કર્તા, ચેતન શુદ્ધ પ્રાગ; બુદ્ધિસાગર પ્રેમેરે, પ્રભુની વાત પરખાણી પ્રભુને ૨
ઝળહળ
તિઃ
શગ ધીના પદને.
ઝળહળ જ્યોતિ જાગીરે, ગગન ગઢ ડેરાણી; અલબેલાને પર રે, તિમાં જતિ સમાણિ, ટેક, કેવળ કુભક પ્રાણાયામ, કરી શકિત ઉત્થાન, અવધઘાટે અવળીવાટે, કીધું અમૃત પાન પાશ્ચમદ્વાર ખેલ્યરે, રહી ન વાત કાંઈ છાની ઝળહળ ૧ ત્રીપુટીથી બ્રહ્મરંધ્રને, કીધે મારગ શુદ્ધ સુરતા સાધી ત્રાટક યોગે, બનીઓ ચેતન બુદ્ધ અનહદ નારે, ખેલ ખેલે મસ્તાની, ઝળહળ૦ ૨ ગુરૂ કૃપાથી યુક્તિ પામે, તે ભેદ પચ્ચક,
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
આપમતિથી ખત્તા ખાવે, બનતે ચેતન વક્ર; ગુરૂગમ જ્ઞાનેર, શિવપદ યો તાણી. ઝળહળ૦ ૩ પિતાને પોતે દેખે તે, યેગી સત્ય ગણાય; હલકો નહિ ભારે મન સમજે, અજરામર કહેવાય; અનંત શકિત સ્વામી, ભેટ અનંત જ્ઞાની, ઝળહળ૦ ૪ પિથાં થથાં વાંચો લાખે, કાંઈ ન આવે હાથ, તક વિચારે કેઇક ભૂલ્યાપામ્યા ન ત્રિભુવનનાથ; દીવાથી દી થાશેરે, સત્ય વાત સમજાણી. ઝળહળ. ૫ મનુષ્યભવમાં થાશે નક્કી, ઇધર આપોઆપ; બુદ્ધિસાગર ઘટમાં છે, જપતે અજપાજાપ, કોઈક જીવ સમજેરે, શ્રદ્ધાથી ગુરૂવાણી. ઝળહળ જ્યોત જાગીરે, ગગન ગઢ ઠેરાણી; અલબેલાને પરરે, જ્યોતિમાં તિ સમાણી. ઝળ૦ ૬,
ઓમકાર સ્તુતિઃ
છપય છંદ ચાલ.
ઓમ્ નમ: મંગલ સુખકારી જગ જયકારી, ઓમ્ નમ: મંગલપદની, જગમાં બલિહારી; એમ્ નમ: અજરામર, અનંત શકિત વિલાસી, એમ્ નમ: પરમેશ્વર, શકિત સત્ય પ્રકાશી. ઓમકાર ધ્યાને આત્મ શકિત, પ્રગટતી જગમાં ખરી, બુદ્ધિસાગર પ્રણવ મંગલ, દયાનથી સિદ્ધિ વરી. અગમ નિગમને સાર. પ્રણવ ઓમકાર વિચારો, પરબ્રહ્મની શકિત, ખીલવવા મનમાં ધારો;
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ ચિત્ત દોષને નાશ કરે છે જાપ કર્યાથી, સાત્વિક શક્તિ પ્રગટાવે છે ધ્યાન ધર્યાથી. અલખ અગેચર સંપ, વરવા પ્રણવ સાચે મંત્ર છે, બુદ્ધિસાગર સત્ય નિર્ભય, દેશ વરવા યંત્ર છે, સખ્યણ લહી વાગ્યાથ, હૃદયમાં રટના ધારે, અનંત કર્મ કટાય, પ્રણવથી ચિત્ત વિચારે; સાલંબન છે દયાન, પ્રણવનું શાસ્સે ભાખ્યું, ધરી પ્રણવનું ધ્યાન કેગિયાએ સુખ ચાખ્યું; ઓકાર મંગલ આદ્ય છે, જગ શ્વાસે શ્વાસે થાઇએ, બુદ્ધિસાગર શિવ સનાતન સિદ્ધ લીલા પાઈએ હદયકમલમાં પ્રણવ, સ્થાપના પ્રેમે કરીયે, કેટી ભવનાં પાપ, ઘડીમાં ક્ષણમાં હરીએ; પ્રગટે લબ્ધિ ચિત્ર, વચનની સિદ્ધિ થા, અતર ત્રાટક સિદ્ધ કરે તે સ્થિરતા પાવે. આત્મશકિત ખીલવવાને કાર અર્થે વિવેક છે, બુદ્ધિસાગર પ્રણવ મંગલ, ધ્યાન સાચે ટેક છે. ૪ આનંદ અપરંપાર હૃદયમાં ઝળકે તિ, અસંખ્યપ્રદેશી ચિદઘન ચેતન પરખે મેડતી; નાસે માયા દૂર હૃદયમાં બ્રહ્મ પ્રકારો પરમ ભાવની ધ્યાન, દશામાં હંસ વિકાસે; પ્રેમમશાલા દીલયાલા બ્રહ્મઅમૃત પીજીએ, બુદ્ધિસાગર બ્રહ્મલીલા, પામી નિશદિન રીએ. ૫ પ્રણવમંત્રથી નિંદા, વિકથા દોષ ટળે છે, પ્રણવમંત્રથી અષ્ટ, સિદ્ધિઓ તૂર્ત મળે છે; પ્રણવમંત્રથી સંયમ, શકિત પ્રગટે સારી, પ્રણવમંત્રથી ઝળહળ, તિ જગાજયકારી,
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
પ્રણવમંત્રથી કારમાં દિલમાં સ્થાનાં સુખ ભાસતું; બુદ્ધિસાગર પ્રણવમ સત્યે તવ પ્રકાશતું. નાભિકમલમાં પ્રણવ, મંત્રને પ્રેમે સ્થાપે. સ્થિરતા અંતમુહૂર્ત, થવાથી ટળે બળાપો;
અખંડ જ્યોતિ ઝળકે, જળહળ સુરતા સાધે, વસે સમતા નુર, આભની શકિત વાધે; અખંડ સ્થિર ઉપયોગમાંહ, ચિતન્ય શકિત દિનમણિ બુદ્ધિસાગર અનુભવે ત્યાં. દેહ સ્વામી જગધણી. છે. નાભિકમળમાં અસંખ્યપ્રદેશ ચેતન ધ્યા, ચિદાનંદ ભગવાન, દશને ભાવે ભાવો;
શ્યક પ્રદેશે અષ્ટ, સિદ્ધ સમ નિર્મળ સારા, અષ્ટ સિદ્ધિ દાતાર, ધરે મનમાં સુખકાર આ મસિદ્ધિ પ્રાપ્ત કરવા. કાર મનમાં થાઇએ બુદ્ધિરગર પ્રણવમંગે, સિદ્ધલીલા પાઈએ, અગમ્ય શબ્દાતીત, ણથી સહેજે મળશે, રજસ્ તમો ગુણ દોષ, પ્રણવથી સહેજે ટળશે; સાત્વિક ગુણની વૃદ્ધિ પરંપર શાશ્વત લીલા, નિર્ભય શુદ્ધ સ્વરૂપ, રંગમાં ભવ્ય રસીલા દિવ દાનવ ભૂત કેડી, પ્રણથી પાયે પડે,
બુદ્ધિસાગર અકલ નિર્ભય, તત્વ મિકિતક કર ચડે ૯ પ્રણવમંત્રના અર્થથકી તનને ધ્યા, પામી નરભવ દુર્લભ. દેશે આત્મિક લહાવો; પરમ દશ ભગવાન, ખરેખર ચેતન પર, પ્રણવમંથી ચેતન, ધ્યાને મનમાં હરખા, પરમ ઈધર પ્રાપ્ત કરવા. પ્રણવ સાચે ધ્યાએ; બુદ્ધિસાગર ધ્યાન લીલા પ્રણવ પાઈએ,
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
હૃદય કમલમાં પ્રણવમત્રને પ્રેમે સ્થાપક નિજગુણ શકિત ખીલવી, નિજને સહેજે આપે વિષય વિકારે ત્યાગ, કરી અંતર ગુણ ધારે, નિવિકલ્પ ઉપયોગ, ધરી ચેતનને તારા;
આત્મજીવન ઉચ્ચ કરવા, પ્રણવ સત્યોપાય છે, બુદ્ધિસાગર પ્રણવમત્રે, સહજ લીલા થાય છે. પ્રણવન્ત્રથી ચિત્તતણા સહુ દેષ ટળે છે, પ્રણવમંત્રી સાત્વિક ગુણમાં ચિત મળે છે; પ્રણવમંત્રથી સયમની પ્રગટે છે સિદ્ધિ, પ્રણવમંત્રથી આત્યંતિક સુખની છે ઋદ્ધિ પ્રણવમંત્રે સ્વપ્ન નિર્મલ, દેવ દર્શન થાય છે, માહુમ થી ભેદ થાતાં, શકિત ઝટ પરાય છે, હૃદયકમળમાં સ્થિર પચાગે ધ્યાન ખુમારી, હૃદયકમળમાં સ્થિરાયાગે શિવ તૈયારી; હદયકમળમાં સ્થિરતા સાધી શિવપદ લીજે, પ્રણવમત્રને હૃદયકમળમાં નિય વહી; અસખ્યપ્રદેશી આત્મદર્શન કીજીએ પ્રેમે સદા, બુદ્ધિસાગર આત્મદર્શન ચિરાપયોગે છે. મુદ્દા. પશ્યતિ પ્રગટે છે ત્રાટક યોગે સાચી હૃદય કમળમાં ધ્યાન ધરીને પહેરો. રચી; શુદ્ધ વિચાર પાતા પણ ગટે સહ્યા, પતિ પ્રગટ્યાથી નિર્મલ સાચી વ.ચા. અસયપ્રદેશી થાવાથી પતિ વિમે ખરી, બુદ્ધિસાગર પસ પશ્યતિ યુક્તિ ચૈટ દિલમાં કરી પૂરા યતિમાં તા પ્રભુનુ રૂપ જણાતુ નુભવથી યે ગીધર વને સત્ય હાતુ;
For Private And Personal Use Only
૧૧
૧૨
૧૩
૧૪
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
૧૫
શુદ્ધ સ્વભાવે આત્મિક દર્શન તુર્ત પમાd, આત્મિકભાવે અનંત સુખ તો દિલમાં થાતું. સહજ ચેતન ધ્યાન કરવા પ્રણવ પ્રથમપાય છે, બુદ્ધિસાગર સહજ ઋદ્ધિ પ્રણવમંત્ર થાય છે, પરમેષ્ટિ આઘાક્ષરથી કાર ભણે છે, સર્વમંત્રમાં આઘમ આકાર ગણે છે; સર્વ મંત્રમાં પ્રણવમંત્ર છે શિવ સુખકારી, આપેક્ષિક જન વચનો સમજે નરને નારી; પ્રણવમ સત્વશક્તિ જ પ્રગટતી દિલમાં ખરી, બુદ્ધિસાગર પ્રણવમંગે, શાંતતા મનમાં વરી, પ્રણવમંત્રમાં સર્વ, મંત્રનો સાર સમાતો, પ્રણવમંત્રનો મહિમા, જગમાં બહુ વખણાત; પ્રણવમંત્રને જગમાં મુનિવર પ્રેમે સાધે, પ્રણવમંત્રથી સૂર્યસમે, મહિમા જગ વાધે કંઠચક્રમાં પ્રણવર્મ, વચનસિદ્ધિ થાય છે, ટળે પિપાસા પ્રણવમંગે કઠ સંયમ થાય છે. ત્રિપુટીમાં પ્રણવમંત્રનું ધ્યાનજ સાચું, તંદ્રાવસ્થા જયકારી ઓકારે રાચું; પ્રણવ દર્શન, આપે અનેક દેવો, સાલંબન ઑકાર, મંત્રને પ્રેમે સેવ; સાલંબન કારમં દેવ દર્શન થાય છે, બુદ્ધિસાગર પ્રણવમં સત્ય શાંતિ પમાય છે દર્શન આચ્છાદન ટળતું કાર પ્રભાવે, ત્રિપુટીમાં પ્રણવમંથી જ્ઞાની ગાવે; ત્રિપુટીમાં આલંબન સંયમની રીતી, મન વશ કરવા માટે સાલબતની નીતિ;
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
ત્રિપુટીમાં પ્રણવમંત્રથી દોષ સઘળા ઝટ ટળે, બુદ્ધિસાગર પ્રણવમંત્ર ઇચ્છીએ તે ઝટ મળે. બ્રહ્મરંધ્રમાં પ્રણવમંત્રને પ્રેમે સ્થાપિ, બ્રહ્મરંધ્રમાં પ્રણવ મંત્રના કરીએ જાપ; બ્રહ્મરંધ્રમાં પરમ સમાધિ મંગલકારી, ઉપાદાન નિમિત્ત હેતુતા પુષ્ટ થનારી, પ્રણવના ધ્યાન મેગેજ લબ્ધિ =દ્ધિ પ્રગટતી; બુદ્ધિસાગર ગુરૂકૃપાથી પ્રણવમંગે છે ગાત. ગુરૂ કૃપાથી પ્રણવમંત્રની સિદ્ધિ થા, ગુરૂ કૃપાથી આ સિદ્ધિ પ્રાણી પાવે. સુગુરા જનને પ્રણવમંત્ર તે તુર્ત ફળે છે; સુગુરા જનને પ્રણવમંત્રનું સાર મળે છે. પ્રણવ મંત્રનો સત્ય મહિમા માણસા આવી ; સુખાબ્ધિ ગુરૂના પ્રતાપે બુદ્ધિસાગર મન પરો.
પણ
-
-
-
-
- -
આત્મસત્તાગાન.
નિશાની કહાવતાર એ રાગ, ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ, અસંખ્ય પ્રદેશાધાર, ચિદાનંદ રૂપારૂપી તું પ્રભુરે, નિત્યનિય વિચાર; અતિ નારિતમય તું પ્રભુ, એક અનેકાધાર, ચિદાનંદ૦ ૧ સચ્ચિદાનંદ તું સદારે, અજરામર સુખકાર; સિદ્ધ સનાતન શોભતરે, શુદ્ધ પર્યાયાધાર. ચિદાનંદ૦ ૨
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧ કાળ અનાદિ અશુદ્ધનારે, તેને તું હરનાર, આનમજ્ઞાન ધ્યાને પ્રભુ, આપો આપ તરનાર, ચિદાનંદ ૩ અકળ અચળ નિમલ પ્રભુ, ચેતન તું ભગવાન; નિરૂપાધિ પદ પામવા, કર તું નિર્મલ યાન, ચિદાનંદ ૪ આમિક પરિણતિ ધ્યાવતારે, આત્મિક ગુણ પ્રગટીય; ઉપશમાદિ ઘન રે, વ્યકિતભાવ ઝટ થાય, ચિનદ પ નિર્ભય નિત્ય સ્વરૂપમરે, આનંદ અપરંપાર; બુદ્ધિસાગર જાનથી મંગળ શમે થનાર. ચિદાનંદ૦ ૬
નવધાક્રિયા ભકિત.
દુહા વર્ધમાન જિનવર નમું, ચાવીસમા સુખકાર, શાસન યતિતિપતિ નપું, ક્ષાયિક ગુણ ધરનાર, ૧ સરૂ પદપંકજ નમી, ગાશું ભક્તિ રવરૂપ નવધા ભક્તિઇશની, કરતાં વિઘટે ધૂપ, નવધા ભકિત જે કરે, એક ચિત્તથી નિત્ય પરમહદયપદ વરી, હવે શુદ્ધ પવિત્ર..
અથ ચેતનસ્વાધ્યાય.
રાગ કેદાર, ચેતને લક્ષણ તન પર, પરમાનન્દ સ્વરૂપી; જડથી જ્યારે નિજ ગુણ ભેગી, નિર્ભય રૂપાસપીરે ચેતના૦ ૧ બાહ્ય વિભાવ દશાથકી ન્યા. જૂઠી જગત્ જડ બાજીરે; ઉદયાત ભાવે જડ સંગી, રહીએ શું તેમાં રાજીરે ચેતના૨
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહ વિલમાં ત્રિભુવન સ્વામી, દયિક વેગે ફાસરે; મિથ્યા પરિણતિ ભિન્ન વિચારી, બાહ્યદાથી ખસિયારે ચેતના ૩ જાગજાગ ઝટ ચેતન પ્યારા, વિશ્વાસ વધારીરે; પર પરિણમતા દૂર નિવારી, ધ્યાનદશા અવધારીરે, ચિતતા૪ હું જડનો જડ મારૂ એ ભૂલી, તવ રમણ લય લાવી. અનુભવ આનંદ રાવજે જીવ, કુમતિ દૂર હટાવીરે. ચેતના ૫ અનુભવ પ્યાલા પી તું વહાલા લાગી પુગલ ચારે બુદ્ધિસાગર ધાન ખુમારી, વેગે મોલમારે. ચેતના ૬
સહજાનંદ સવાધ્યાય.
રાગ કેદારો,
ચિધન ચિતન નિર્ભય દેશી, વ્યકિત અસંખ્ય પ્રદેશરે; જાતિ વચનને લિંગથી ન્યા, રાગી નહિ ને હેપીરે. ચિ૦ ૧ આત્મસ્વભાવે સદા જે પ્રકાશી. સત્યાનંદ વિલાસીરે; પ્રતિપ્રદેશે સુખે અસંતુ, શુદ્ધ રમણતા વિ.સ. ચિ૦ ૨ જડતા ભાવે ચેતન મુંઝ, પરમબ્રહ્મ નહિ બુરે; તેથી બાહ્યરમણતા ખું, પરભુભાવ નહિ સરે. ચિ૦ ૩ કેવલજ્ઞાનને કેવલ દર્શન, ક્ષાયિક સુખ ગુણ ભરિયેરે આવિર્ભ ગુણગણ દરિ, જાણે તે જીવ તરિકેરે. ચિ૦ ૪ સત્તાએ તુ સિદ્ધ સમવડ, પ્રગપણે હવે થાતુ રે; બુદ્ધિસાગર બ્રામાં , કાં ન થા તું ન જા તું ચિ૭ ૫
* #ક ાલે ધાતુ શિક :
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
પરમબેધસ્વાધ્યાય,
શ્રીરે સિદ્ધાચલ ભેટવાએ રાગ,
શક્તિ અનતિ જવ, સત્તાએ જ ધારો; વ્યક્તિભાવ તેને કરે, પામો ભવપારે, શક્તિર ૧ પુગલ શક્તિથી ભિન છે, શુદ્ધ ચેતન શકિત, આપસ્વભાવે રમણતા કરતાં હોય વ્યતિ. શકિત૭ ૨ દીનભાવ દૂર કરી, પરમાતમ ભાવે; આપોઆપ પ્રકાશનો, નાહ કોઈનો દાવે. શકિત૩ આપ આપમાં પરિણમે, ઉચ્ચ જીવન વૃદ્ધિ સરજુ શુદ્ધસ્મભાવથી, લહે અનદ-દ્ધિ શકિત ૪ પર પરિણામે બંધ છે, શુદ્ધ ઉપયોગ મુકિત, આપ બંધાતે છૂટતો, સત્ય ગુરૂગમ યુકિત, શકિત૦ ૫ લાગી તળી દયાનની, તિ અતર જાગી; બુદ્ધિસાગર બ્રહ્માં, યે લીનતા લાગી. શકિત ૬
આત્મ સ્વાધ્યાય,
શ્રી સિધાચલ ભેટવા, એ રંગ,
જે. ૧
જે જોઇએ તે આભમાં, બાકી બાહ્યમાં બ્રાન્તિ; બાહ્ય દશામાં દોડતાં, કદી હેય ન થાત. જે જાગ્યા નિજ ભાવમાં, પામ્યા ક્ષાયિક દેવા; આપશાદિક ભાવથી, સાચી પ્રભુ સેવા,
જે ૨
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
અષ્ટ સિદ્ધિ નવદ્ધિ, નિજ ઘટમાંહિ છાજે; પ્રગટપણે શુદ્ધ ચેતના શુદ્ધ ચેતન ગાજે. મંગલ મંગલ પ્રભુ, શુદ્ધ ચેતન દવે; સહજ સ્વરૂપી ચેતના, ધ્યાનામૃત પી. લવણની પૂતળી જેલધિમાં ભાગ લેતાં સમાણી; પરમાનંદ શું વર્ણવે તેમ વૈખરી વાણી, ઉગે દિનમણિ જળહળે, રહે નહિ જગાવો બુદ્ધિસાગર અનુભવે, પરમાત્મા મજાનો.
જે
૫
જે ૬
જીવજાગૃતિ રેવાધ્યાય
જોગ જોગ અરે જીવી, મોહમાયા ત્યાગી સાચા ચેતન ધર્મનો થાજે ચિત્તરાગી, કાલ અનાદિ મેહથી, ભવમાં ભટકા, પરમાનન્દ ન પારખે, જયાં ત્યાં ખૂબ દા. જાગ ૨ પરમાનંદ સ્વભાવ છે, શુદ્ધ ચેતન ધર્મ; રત્નત્રયી નિજ ધર્મ છે. સિદ્ધ શિધત શર્મ- જાણ૦ ૩ શુદ્ધ રમણતા પગથી, શાશ્વત સુખ ગી; બુદ્ધિસાગર જાગતે, સમતાગુણ યોગી.. જાગ ૪
શાન્તિ: શાંતિ: શાતિ;
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only