________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
આત્મધ્યાનમહિમા.
ઝુલણા છc: અલખ નિર્ભય પ્રભુ દેહમાં વ્યાપિ, જ્ઞાન વ્યાપક વિભુ તું
સુહા; જ્ઞાનની તમાં ય ભાસે સકલ, અકલ અક્ષર અરૂપી
કહાયે. અલખ૦ મે ૧ | શેય ભાસક સ્વત: ચિદુધનાનન્દ તું, ભાન ભૂલી વચ્ચે તું
શરીરે; લાખ ચોરાશિમાં જન્મ મૃત્યુ કર્યા, કર્મથી ચઉગતિમાં ફરી.
અલખ૦ મે ૨ | કર્મ કરી અને કર્મ ભક્તા પ્રભુ, કર્મ હર્તા પ્રભુ તું કહાવે; આપ ભાવે રમે કર્મ કેટી ખપે, કર્મને નાશથી સિદ્ધ થા,
અલખ ૩ કર્મને ખેંચતે કર્મને છેડતો, અન્ય ભાવે અને સ્વસ્વભાવે; કમની વર્ગણ આવતી જાતી, દેય પરિણામથી તે સુહાવે,
અલખ૦ ૪ દય પરિણામ તે ભિન્ન કાલે કહ્યા વચન તીર્થશનાં સત્ય જાણ્યાં; ચારગતિ જાળવવા દવા નું પ્રભુ, વચનસાપેક્ષ મનમાંહિ
આક્યાં અલખ | ય બધપરિણામથી ધર્મ ઉપયોગથી. સકલ સિદ્ધાતનો સાર
ભાગે; વ્યકિતથી વ્યાપિ દેહમાંહિ પ્રભુ, વ્યાપ વ્યાપક નયે સદા,
અલખ૦ છે ૬ . સિંહ તું સાહિબા કર્મપિંજર પડે જોઈ લે ચિત્તમાંહિ વિમાસી; કીને, ભાર શે આપ ભાવે રમે, કર્મ છેદી હુવે સિદ્ધવાસી
ર લખર ૭
For Private And Personal Use Only