________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
i
હવે મને હરિ નામશું નેહ લાગ્યા-એ રાગ.
પદ
૧૧૯.
॥શુરવીર સાધુ વ્રત પાળે છે તે ઉપર
મુકિતના પન્થ શુરવીર ચાલશેરે, જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીર. સુભટના વેષ પહેરી વેચે રણમાં તે, ચાલે છે સહુની આગે;
ખરાખરીના જ્યારે ખેલ આવે ત્યારે, મૂડીવાળીને ભીરૂ ભાગેરે.
સતીના ડાળ ભલે રાખો સહુ નાચિ, પતિની સાથ સતી મળશે; ભક્તિયુ' તેલ માર્ગે ખરા ભક્તની, ભકિત તે ભાવમાંહિ ભળશેરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા લેને, સાધુ કહાવે સહુક વીરલા સયમથી વિચરતા; કરી કેશરીયાં માહુ હુડાવી, જય લક્ષ્મી કેઇ વસ્તારે. લીધેા વેષ તેને ભજવે છે શૂ જન,
એલે છે માલ તેવું પાળે, બુદ્ધિસાગર સૂવીર સાધુઓ, શિવપુર સન્મુખ ચાલેરે,
For Private And Personal Use Only
મુકિત
મુક્તિ ૬
મુક્તિ ર્
મુકિત ૩
મુકિત ૪