________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલી.
કકકા કારણ જોગે કાજ, સામથી પામી સહ આજ; કમષ્ટકન કિજે નાશ. ધારી આ તમને વિશ્વાસ; માનવ ભવનું મળીયું ઝાઝ, કકકા કારણ જેગે કાજ છે ૧ છે ખખા ખાતે પ્રભુને ભજે, સમતા સ્થિરતા દિલમાં સજે; ખરી વાતને હદયે ધાર, કે કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તજે, અખા ખાતે પ્રભુને ભજે, પણ ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષ તણે ઉપાય; ગભાવાસે લ ન વાપ, અંતરમાં જ જિન વિશ્વાસ; જન્મ જરાનાં દુઃખડાં જાય, ગગા ગાણું ગાય જિનરાય, તો ઘઘા ઘેર કર્મ શું કરે, વાર ઘણું તું ભવમાં ફરે; ઘાંચીની ઘાણીના ફેર, બળદ પરે વરતે અંધેર; જરૂર જન્મ્યા તેતો ખરે, ઘઘા ઘોર કર્મ શું કરે છે ૪ છે ડડમવશ કીજે સહુ અંગ, સંત જનની કીજે સંગ; મુખથી કદી ન દીજે ગાળ. ફેગટ શું થાવું વાચાળ; જ્ઞાની સંગે વાધે રંગ ચચા ચેતન ધર્મ ચાલ, કરજે અંતરને તું ખ્યાલ; ચાર ગતિને કરે છે, જાણું જીવ પુદગલને ભેદ ધમહીન તે સહુ બાલ, ચચા ચેતન ધર્મે ચાલ | ૬ | છછા કરવાદી તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છોડે વિરૂવા વિષય વિકાર, મુકિતનાં સુખ સમજી સાર, અન્તર્યામિ પ્રેમે યજી.
છછ . ૭ . જજા જીવતર ચાલ્યું જાય, ગયા વખત પાછો નહિ આય;
ડડ ભ૦ ૫ |
For Private And Personal Use Only