Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 4
________________ ગ્રંથરૂપી ગંગાનદીના રૂપને પ્રકટકત્તા આત્મારામજી મહારાજને વંદના. शार्दूलविक्रीडित . यस्यास्याद्वचनोर्मिरङ्गललिता सन्निर्गता शान्तिदा । स्याद्वादा मलतीरतत्त्व विटपिमोल्लाससन्दायिनी । भव्यात्मानघपान्थतर्पणकरी ग्रन्थावली जान्हवी | नित्यं भारतमा पुनाति विजयानन्दाय तस्मै नमः ॥ कस्यापि. જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથશ્રેણિરૂપ ગ`ગા કે જે વચનરૂપી તરંગાના રંગથી સુદર છે, જે સ્યાદ્વાદરૂપી નિર્માંળ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષેાને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મરૂપી નિર્દોષ મુસાફાને તૃપ્તિ તથા શાંતિ આપનારી છે, તે ગ્રંથશ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારત વર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે નમીએ છીએ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 646