________________
હા એક વાત કહેવાની રહી ગઈ ............!!!! તમારી ઈચ્છા અમે જાણી લીધી છે. તમારે પણ શાનપરબમાં લાભ લેવા છે. ને ? આ રહી તે યોજના ...!!!!
એક પંડિતશ્રી ને ૧ માસનો પગાર વ્યાજમાંથી રૂા. ૧૧૧૧૧–૦૦
એક પંડિતશ્રી ને ૧ માસનો પગાર છુટક રૂા. ૨૦૦૧–૦૦ તે સિવાય પણ લાભ લેવાના આ રહ્યાં રસ્તાઓ...
મુદ્રિત પુસ્તકોની ખરીદીમાં, હસ્તલીખિત પ્રતોની ખરીદીમાં
પાઠશાળા નાં નવા મકાનોનાં ખંડોમાં તકતી મૂકવવામાં
પાઠશાળા ના મકાન આગળના ભાગમાં મુખ્ય સહાયક તરીકેની તકતી મુકાવવામાં, તે સિવાય અન્ય લાભો લેવાની ભાવના વાળાઓએ સંસ્થાનો સંપર્ક કરવા હાર્દીક વિનંતિ.
હવે તો ફક્ત આપે ઉપરોકત પાઠશાળાની મુલાકાત જ લેવી રહી....... .....!!! આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વ જ્ઞાનશાળા
C/o. શશીકાન્ત ભેગીલાલ શાહ લી. સંસ્થાના ટ્રસ્ટી ઓ વતી
૭૬ ૭૮ શેખ મેમણ સ્ટ્રીટ (૧) જસવંતલાલ વી. શાહ ઝવેરીવાડ : પટણીની ખડકી
ઝવેરી બજાર, પટેલ બીલ્ડીંગ C/o. વી. બી. શાહ એન્ડ સન્સ અમદાવાદ-૩૮૦૦૦૧.
૩ માળે, મુંબઈ
મસ્કતી મારકેટ અમદાવાદ, (૨) સુબોધભાઇ એચ. મહેતા
Jain Education International 2010_05
For Private & Personal use only
www.jainelibrary.org