Book Title: Updesh Prasad Part_1 Author(s): Vijaylaxmisuriji Publisher: Surendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad View full book textPage 9
________________ આ ગ્રંથ અતિમહત્તર હોવાથી ૪ વિભાગમાં વિભાજિત કરેલ છે. દરેક ભાગમાં ૬-૬ સ્તંભોનો સમાવેશ કરેલ છે. સ્થંભમાં પ્રાય ૧૫-૧૫ વ્યાખ્યાનો રહેલાં છે. આથી બધા મળીને આખા ગ્રંથમાં ૩૬૧ વ્યાખ્યાનો છે, જે વર્ષના ૧-૧ દિવસ માટે પર્યાપ્ત બને છે. માટે પણ આ ગ્રંથ આદરપાત્ર છે. આજથી પ્રાય: ૨૦૦ વર્ષ પહેલા આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથ જૈન ધર્મના નાના મોટા પ્રાય: દરેક વિષયને આવરી લેતા હોવાથી અતિઉપયોગી સાબિત થયો છે. આ ગ્રંથની રચના દ્વારા આચાર્યશ્રીએ આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. અન્ય ઉપદેશક ગ્રંથોની અપેક્ષાએ આ શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથનો વપરાશ વધુ પ્રમાણમાં જેવા મળે છે. વળી પૂર્વે છપાયેલ ગ્રંથ પણ આજે અપ્રાપ્ય હોવાથી મારા પૂ. તારક ગુરૂદેવશ્રીને આ ગ્રંથ છપાવવાની ઘણા સમયથી ભાવના હતી તે ભાવનાને અનુરૂપ શ્રુતિભક્તિ રૂપે અનેક સ'સ્થાએ, મહાનુભાવોએ, આ ગ્રંથ પ્રકાશનમાં લાભ લીધેલ છે. જે અનુમેાદનીય છે. પ્રાન્તે ભવ્યાત્માઓ આ ગ્રંથનો સદુપયોગ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધે તે જ શુભેચ્છા, Jain Education International 201_05 સવત ૨૦૪૪, માગસર સુદ ૧૪ તા. ૪-૧૨-૧૯૮૭ સ્થળ : ઝવેરી પાર્ક જૈન ઉપાશ્રય અમદાવાદ For Private & Personal Use Only લી. પૂજ્યાચાર્ય શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. ના વિનેયાણ જગચ્ચન્દ્ર વિજય www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 424