Book Title: Updesh Prasad Part_1
Author(s): Vijaylaxmisuriji
Publisher: Surendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ સોનાનો સૂર્યોદય બાહય આકાશમાં સવારે નિયમીતરૂપે સહસરશ્મિ-સુર્યનો ઉદય રોજે થતો હોય છે. એ . કુદરતનો કાયમી કમ છે અને સોને માટે સામાન્ય છે. પરંતુ આ અસાર સંસારમાંથી મોહ-માયાના જનમ-જનમનાં નિબિડ બંધનોને ફગાવી દઈ જ્યારે કોઈ આત્મા સ્વ-પરના પરમ કલ્યાણની વિશુધ્ધ કામનાથી સર્વપરિત સંયમની વસમી વાટે સફર કરવા નીકળી પડે છે. તે દિ ખરેખર તેના જીવન ગગનની અંદર સોનાનો સૂર્યોદય થાય છે જે સર્વે કોઈના એક અદભૂત આકર્ષણ નું કેંદ્ર બની રહે છે. | આવો, માત્ર સ્વ-જીવનમાં જ નહિ, બીજા પણ કેક પુણ્યાત્માઓના જીવનમાં આવો સોનાનો સૂરજ ઉગાડનારા પ. પૂ. રેવતીલાદિ મહાતીર્થોધ્ધારક સ્વ.ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ભિજ્યનીતિ સૂરીશ્વરજી મ.સા. નો કંઈક પુણ્ય પરિચય પામી આપણે પણ સ્વ. જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવીએ. - આ મહાપુરુષનો જન્મ વિ.સં. ૧૯૩૦માં પો. શુ ૧૧ના પવિત્ર દિવસે રૂડા વાંકાનેર નગરમાં થયેલ. એમના પુણ્યશાળી પિતાશ્રીનું નામ 'કુલચંદભાઈ' તેમજ રત્નકલિ 255" માતુશ્રીનું નામ 'ચોથીબાઈ' હતું. પૂજયશ્રીનું પોતાનું સાંસારિક શુભ નામ નિહાલચંદભાઈ રાખવામાં આવ્યું હતું. તેમને ત્રણ મોટા ભાઈઓ તેમજ બે બહેનો હતા. બીજના ચંદુમાની છે ૫. પૂ. આચાર્ય શ્રી વિજ નિતીસૂરીશ્વરજી મ. સા. 个平平平平平平平平平平平 Join Education international 2010-05 For Private Pemanal de www.a librery.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 424