Book Title: Two Unpublished Caitya Paripatis on Citod Tirtha
Author(s): Jitendra B Shah
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

Previous | Next

Page 18
________________ Two Unpiblished Chaitya Pariptis on Citod-tirtha 433 વંદીઈ એ વડવ ગામિ સામિ મલ્યા શ્રી શાંતિજિણ પાલણપુરિએ પાલ(ણ)વિહાર સીદપુરિ તણિ જિણભવણ ૩૮ લાલપુરિ એ વામઈ ગામિ પામિ મંગલપુરિ હરિ હરિષ વાડીઈ એ દુવંતપુરિ એક જિણ દેવી જાઈ દુષ ll૩૯ll એકસુ એ સત્તરિ સાઠ વાત કરિ જિણહર ભલા એ તિહાં વાંધા એ બિંબ ચાલીસ બરિસ્ટ બિંબહુ આગલા એ ll૪00 એણી પરિ એ તીરથ સરવ પૂરવ પણ પસાઉલિ એ સંઘવી એ ઠાકરસિંહ સંઘ સાથિ ભેટા ભલી એ l૪૧ હિવ અણહલ એ પત્તનનયરિ ઘરિ આવ્યા આણંદ ભરી એ જિહા જિણહર પંચતાલીસ દીસ ઊગતા જાહરીઈ એ ll૪રા! વંછિત એ દાનાં સમરથ તીરથભાલ વિવાહપરે એમ કરી એ નિરમલ જીત્ત સંવત પનર બાસઢિ વરે II૪૩ એ વાવિધપક્ષ ગણહર ભાવસાગરસૂરિ અનુચર ઇન ભણઈ એ નરનારિ જે નિતુ ભાવ ભાવિ ઊ ભગતિ અંજાર એ યુણિસિ તેહ હુઈ પદિ પદિ સયલ સંપદ વિપદ સાવિ દૂરિ ટલિ કલ્યાણ[મા]લ્લા કરિ કેલી વલિયા મનવંછિત ફલિ ૪૪l ઇતિ ચૈત્યપરિપાટી સમાપ્ત છે લા. દ. ૧૬૬૮૨ (નગરશેઠ, ૧૭૨૬) ચિત્રકુટ-ચૈત્ય પરિપાટીએ પત્ર ૨. ક, ભાવસાગરસૂરિશિષ્ય. ૨, સં. ૧૫૬૨. ક૪૪ પંક્તિ.૧૫ અકા૨, ૪૨ લે, અનુ૧૭મું શ૦ ૨૬, ૬ ૪ ૧૧સે. મિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23