Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અધ્યતૢ શતક [ ૬૪૯ માતૃચેટ મુદ્દના દેહરૂપને સ્તવતાં કહે છે કે ઉપશાન્ત અને કાન્ત, બળશાળી અને છતાં ત્રાસ ન દીપ્તિવાળું અને છતાં આંજી ન નાખે તેવું, આપે તેવું તારુ રૂપ કાને ન આકષઁ ?૧૬ હેમદ્રે પણ એ જ ભાવ બીજા શબ્દોમાં સ્તબ્યો છે હે પ્રભુ ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વ આદિ જેવા જુદા જુદા વર્ષોંના તમારા વગરાયે પણ પવિત્ર દેહા કાને આકર્ષતા નથી ? ૧૭ માતૃચેટ મુદ્ધની કરુણારતવતાં કહે છે કે હે નાથ, પાપકારમાં એકાન્તપણે મગ્ન અને પોતાના આશ્રય મુદ્ધ-કલેવર પ્રત્યે અત્યંત નિષ્ઠુર એવી કરુણાવિહીન કરુણા ફક્ત તારામાં હતી. ૧૮ હેમચંદ્ર પણ વીતરાગના વિલક્ષણ ચરિત્રને એ જ રીતે સ્તવે છે : હે નાથ ! તે પોતાના હિંસા ઉપર પણ ઉપકાર કર્યાં છે અને સ્વાશ્રિતાની પણ ઉપેક્ષા કરી છે. તારું ચરિત્ર સહજ રીતે જ આવું વિચિત્ર હાય ત્યાં આક્ષેપને અવકાશ જ કયાં છે? ૧૯ માતૃચેટે યુદ્ધનું શાસન અવગણનાર વિશે જે કહ્યું છે તે જ હેમ છ ભગીમાં વધારે ભારપૂર્વક વીતરાગનું શાસન અવગણનાર વિશે કહ્યું છે : હે મુનિશ્રેષ્ડ ! આ પ્રકારના કલ્યાણયુક્ત તારા શાસનના જે અનાદર કરે તે કરતાં બીજી વધારે ભૂડું શું? ૨. હે વીતરાગ ! જે અજ્ઞાનીઓએ તારુ શાસન નથી અપનાવ્યું, તેના હાથમાંથી ચિન્તામણિ રત્ન જ સરી ગયું છે અને તેઓએ પ્રાપ્ત અમૃતને નિષ્ફળ કર્યુ છે. ૨૧ ૧૬. મધ્ય—તપસાન્ત ચામાં જ સૌપ્તમતિયાતિ ૨ निभृतं चोजित चेदं रूपं कमिव नाक्षिपेत् ॥ ५२ ॥ ૧૭. ચીત---પ્રિય ટિસ્યઈ-મરામત્રમઃ | प्रभो तवाधौतशुचिः कायः कमिव नाक्षिपेत् ॥ २१ ॥ १८. अन्य ० – परार्थे कान्त कल्याणि काम स्वाश्रयनिष्ठुरा । વચ્ચેવ જેવનું નામ હળા હનમત્રત ॥ ૬૪ || १७. बीत० – हिंसका अप्युपकृता आश्रिता अप्युपेक्षिताः - પુનિત્ર ત્રિ તે, જે વા પર્યંયુતામ્ ॥ ૧૪, ૬ - एवं कल्याणकलितं तवेदमृषिपुङ्गव । शासनं नाद्रियन्ते यत् किं वैशसतरं ततः ।। ९१ ॥ ૨૦. ગ્ ૨૧. પોત॰—દ્યુતચિન્તાનિક પાળેતેવા ા સુધા મુળ | यैस्ते शासन सर्वमज्ञः नैर्नात्मसात्कृतम् ।।१५ ३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20