Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
૬૫૦ ]
દર્શન અને ચિંતન - માતૃચેટ વિરોધાભાસ દ્વારા બુદ્ધની પ્રભુતા બુદ્ધના જીવનમાંથી જ તારવી સ્તવે છે કે, હે નાથ ! તેં પ્રભુ–સ્વામી છતાં વિનય-શિષ્ય>વાત્સલ્યથી સેવા કરી, વિક્ષેપ સહ્યા; એટલું જ નહિ, પણ વેશ અને ભાષાનું પરિવર્તન સુધ્ધાં કર્યું. ખરી રીતે, હે નાથ! તારા પિતામાં પ્રભુપણું પણ હમેશાં નથી હોતું. તેથી જ તે બધાએ તને પિતાના સ્વાર્થમાં સેવકની માફક પ્રેરે છે.
હેમચંદ્ર પણ વિરોધાભાસથી છતાં બીજી રીતે જૈન દષ્ટિ પ્રમાણે પ્રભુત્વ વર્ણવે છે? હે નાથ! તે બીજા પ્રભુઓની માફક કોઈને કોઈ આપ્યું નથી તેમ જ બીજા પ્રભુની માફક કોઈની પાસેથી કાંઈ લીધું નથી; અને છતાંય તારામાં પ્રભુત્વ છે. ખરેખર, કુશળની કળા અનિવાર્ચનીય જ હોય છે. ૨૩
બુદ્દે કોઈ પણ સ્થિતિમાં કલ્યાણકારી સ્વપ્રતિપદાનું–મધ્યમપ્રતિપદાનું લંધન નથી કર્યું એ ગુણની સ્તુતિ માતૃચેટ જેવી શબ્દરચના ને ભંગીને અવલંબી કરી છે તેવી જ શબ્દરચના અને ભંગીને વધારે પલ્લવિત કરી તેમાં હેમચં અતિ ઉદાત ભાવ ગોઠવ્યું છે:
જ્યાં ત્યાં અને જે તે રીતે, જેણે જેણે, ભલે તને પ્રેર્યો હોય તારાથી કામ લીધું હોય, છતાં તું તે પિતાના કલ્યાણ માર્ગનું કદી ઉલંધન કરતું નથી.૨૪
જે તે સમ્પ્રદાયમાં, જે તે નામથી અને જે તે પ્રકારે તું જે હે તે હે, પણ જે તું નિર્દોષ છે તે એ બધા રૂપમાં, હે ભગવન્! છેવટે તું એક રૂ૫ જ છે. વાસ્તે તને--વીતરાગને નમસ્કાર હે.૨૫ २२. अध्य-प्राप्ताः क्षेपा वृता सेवा शभाषान्तरं कृतम्
नाथ वैनेयवात्सल्यात् प्रभुणापि सता त्वया ।। ११६ प्रभुत्वमपि ते नाथ सदा नात्मनि विद्यते ।
वकव्य इव सहि स्वैरं स्वार्थे नियुज्यसे ।। ११७ ।। ૨૩. વીત–ઉં ન પિતા બ્રિજા વિચિતન !
प्रभुत्वं ते तथाप्येतस्कला कापि विपश्चिताम् ।। ११, ४ ॥ ૨૪. ૩૦–વેન હેલ્વે સ્વં ચત્ર તત્ર થયા હતા.
चोदितः स्वां प्रतिपदं कल्याणी नातिवर्तसे ॥१८॥ ૨૫. વીત–ાજ ચત્ર યથા ચા ચીફ રીડીમરચા ચા તથા वोतदोषकलुषः स चेद् भवानेक एवं भगवनमोस्तु ते ॥३१॥
– યોજવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org