________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અધ્યતૢ શતક
[ ૬૪૯
માતૃચેટ મુદ્દના દેહરૂપને સ્તવતાં કહે છે કે ઉપશાન્ત અને કાન્ત, બળશાળી અને છતાં ત્રાસ ન
દીપ્તિવાળું અને છતાં આંજી ન નાખે તેવું, આપે તેવું તારુ રૂપ કાને ન આકષઁ ?૧૬
હેમદ્રે પણ એ જ ભાવ બીજા શબ્દોમાં સ્તબ્યો છે હે પ્રભુ ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વ આદિ જેવા જુદા જુદા વર્ષોંના તમારા વગરાયે પણ પવિત્ર દેહા કાને આકર્ષતા નથી ? ૧૭
માતૃચેટ મુદ્ધની કરુણારતવતાં કહે છે કે હે નાથ, પાપકારમાં એકાન્તપણે મગ્ન અને પોતાના આશ્રય મુદ્ધ-કલેવર પ્રત્યે અત્યંત નિષ્ઠુર એવી કરુણાવિહીન કરુણા ફક્ત તારામાં હતી. ૧૮
હેમચંદ્ર પણ વીતરાગના વિલક્ષણ ચરિત્રને એ જ રીતે સ્તવે છે : હે નાથ ! તે પોતાના હિંસા ઉપર પણ ઉપકાર કર્યાં છે અને સ્વાશ્રિતાની પણ ઉપેક્ષા કરી છે. તારું ચરિત્ર સહજ રીતે જ આવું વિચિત્ર હાય ત્યાં આક્ષેપને અવકાશ જ કયાં છે? ૧૯
માતૃચેટે યુદ્ધનું શાસન અવગણનાર વિશે જે કહ્યું છે તે જ હેમ છ ભગીમાં વધારે ભારપૂર્વક વીતરાગનું શાસન અવગણનાર વિશે કહ્યું છે : હે મુનિશ્રેષ્ડ ! આ પ્રકારના કલ્યાણયુક્ત તારા શાસનના જે અનાદર કરે તે કરતાં બીજી વધારે ભૂડું શું? ૨.
હે વીતરાગ ! જે અજ્ઞાનીઓએ તારુ શાસન નથી અપનાવ્યું, તેના હાથમાંથી ચિન્તામણિ રત્ન જ સરી ગયું છે અને તેઓએ પ્રાપ્ત અમૃતને નિષ્ફળ કર્યુ છે. ૨૧
૧૬. મધ્ય—તપસાન્ત ચામાં જ સૌપ્તમતિયાતિ ૨ निभृतं चोजित चेदं रूपं कमिव नाक्षिपेत् ॥ ५२ ॥ ૧૭. ચીત---પ્રિય ટિસ્યઈ-મરામત્રમઃ |
प्रभो तवाधौतशुचिः कायः कमिव नाक्षिपेत् ॥ २१ ॥ १८. अन्य ० – परार्थे कान्त कल्याणि काम स्वाश्रयनिष्ठुरा ।
વચ્ચેવ જેવનું નામ હળા હનમત્રત ॥ ૬૪ || १७. बीत० – हिंसका अप्युपकृता आश्रिता अप्युपेक्षिताः
-
પુનિત્ર ત્રિ તે, જે વા પર્યંયુતામ્ ॥ ૧૪, ૬ - एवं कल्याणकलितं तवेदमृषिपुङ्गव ।
शासनं नाद्रियन्ते यत् किं वैशसतरं ततः ।। ९१ ॥
૨૦. ગ્
૨૧. પોત॰—દ્યુતચિન્તાનિક પાળેતેવા ા સુધા મુળ | यैस्ते शासन सर्वमज्ञः नैर्नात्मसात्कृतम् ।।१५ ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org