________________
૬૪૮ ]
ન અને ચિંતન છે કે, હે સાધે! તેં પિતાનું માંસ પણ આપ્યું છે તે અન્ય વસ્તુની વાત જ શી? તેં તો પ્રાણથી પણું પ્રણયીને સત્કાર કર્યો છે. તેં હિંચ્યો દ્વારા આક્રાન્ત પ્રાણીઓનાં શરીરે પિતાના શરીરથી અને તેમના પ્રાણ પિતાના પ્રાણથી ખરીદી બચાવી લીધાં છે. ૧૨
બુદ્ધના પ્રાણર્પણની કરાયેલ સ્તુતિને જ પરિહાસ કરી હેમચંદ્ર ઈષ્ટદેવને રતવે છે. તેણે એક સ્થળે મહાવીરને તાવતાં કહ્યું છે કે સ્વાદાનેન કૃપા કુદસુર ( દશેરાશિ સ્ટો; જ્યારે એ જ પરિહાસ તેણે વીતરાગસ્તોત્રમાં બીજી રીતે મૂક્યો છે, જે સ્પષ્ટ બૌદ્ધ જાતકકથા સામે છે; જેમ કે, હે નાથ ! પિતાના દેહના દાનથી પણ બીજાઓએ જે સુકૃત ઉપાખ્યું નથી તે સુકૃત તે ઉદાસીન એવા તારા પદાસન નીચે આવી પડતું. ૧૩
હેમચંકે કરેલ આ પરિહાસ જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકર જેટલે તે જૂને છે જ. દિવાકરે પણ મહાવીરને-સ્વમાંસદાનથી પરમાણુની રક્ષા કરનારને-દયાપાત્ર કહ્યા છે. જેમ કે,
कृपां वहन्त: कृपणेषु जन्तुषु स्वांसदानेष्वपि मुक्तचेतसः । स्वदीयमप्राप्य कृतार्थ ! कोशलं स्वतः कृणं संजनयन्त्यमेधसः ॥
–ારિા ૧-૬ માટે નિસ્પૃહતા–પ્રકર્ષ દ્વારા બુદ્ધની ચિત્તશુદ્ધિ તવતાં કહ્યું છે કે ગુણેમાં પણ તારી અસકિત ન હતી, ગુણીઓ ઉપર પણ રાગ ન હતા. તારા સુપ્રસન્ન ચિત્તની પરિશુદ્ધિ આશ્ચર્યજનક છે. ૧૪
હેમચંદ્ર પણ બીજા શબ્દોમાં એમ જ સ્તવે છે: તું જ્યારે સુખ–દુઃખ કે સંસાર-મોક્ષ બનેમાં ઉદાસીન છે ત્યારે તારામાં વૈરાગ્ય સિદ્ધ જ છે, એટલે તું સર્વત્ર જ વિરકત છે. ૧૫ ૧૨. મધ્ય – સ્વમાન્ય તાનિ તુજેવુ જ યા |
પ્રાગૈર િવ ાથો! માનતઃ પ્રnયી ગરઃ || ૧૨) કઃ ફરી રાશિ : બm; mરિણામ્ |
जिघांसुभिरुपात्तानां कीतानि शतशस्त्वया ॥१३॥ ૧૩. વીત–ચાર ન પુછd નાર્શિત y: !
उदासीनस्य तचाय पादपीठे तवालठत् ॥ ११, ५ ।। ૧૪. અદા–જુને િન સંભૂત સુwા ન જુવો !
अहो ते सुप्रसनस्य सत्त्वस्य परिशुद्धता ॥ ४९ ॥ ૧૫. ઘd --- શુ હુ ભવે મોક્ષે ચૌહાણ રાશિ ?
તા વૈરાથતિ સુત્ર નાર વેરીવન | ૧૨, ૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org