________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક
[૧૪૭ આ જ વસ્તુને હેમચંદ્ર ટૂંકમાં વર્ણવે છે કે વીતરાગે સપૂર્ણ કલેશવૃક્ષોને નિર્મૂળ ઉખાડી નાખ્યાં છે.
માતચેટે મનુષ્ય જન્મની અતિદુર્લભતા સૂચવી ક્ષણભંગુર સરસ્વતી-વાફશક્તિ-ને બુદ્ધની સ્તુતિમાં જ સફળ કરી લેવાની ભાવનાથી કહ્યું છે કે મહાન સમુદ્રમાં છૂટી ફેકાયેલ ધુંસરીના કાણામાં કાચબાની ડોકનું આપમેળે આવી જવું અતિદુર્લભ છે. તે જ અતિદુર્લભ સદ્ધર્મના સંભવવાળા મનુષ્યજન્મ પામી હું ક્ષણિક અને ગમે ત્યારે સવિઘ બની જનાર સરસ્વતીને શા માટે સફળ ન કરું ? ૮
આ જ ભાવ હેમચંદ્ર અતિટૂંકમાં વીતરાગને સ્તવતાં વર્ણવે છે કે, વીતરાગ વિશે તેત્ર રચી હું સરસ્વતીને પવિત્ર કરીશ. સંસારકાન્તારમાં જન્મધારીઓના જન્મનું ફળ તે તેની સ્તુતિ જ છે.
માતૃચેટ બુદ્ધને ઉદ્દેશી કહે છે કે તું કોઈની પ્રેરણા વિના જ સ્વયમેવ સાધુ છે, તું નિઃસ્વાર્થ વાત્સલ્યવાળે છે, તું અપરિચિતોને પણ સખા છે અને તું અસંબંધીઓનો પણ બંધુ છે.•
હેમચંદ શબ્દશઃ એ જ વસ્તુ વીતરાગ વિશે કહે છે: તું વગર બોલાવ્યું પણ સહાયક છે, તું નિષ્કારણ વત્સલ છે, તું વગર પ્રાર્થનાએ પણ સાધુ છે અને તું સંબધ વિના પણ સૌને બંધ છે. ૧૧
જાતકોમાં મુદ્દે અનેક વાર પિતાના શરીરને ભેગે પણ હિંઓના મુખમાંથી પ્રાણીઓ છોડાવ્યાની જે વાત છે તેને સંકેત કરી માતૃચે. રતવ્યું
છે. વીત–સર્વે નોરથન્ત સમૂત્રા: ૯૫: ૧, ૨, , ८. अध्य०---सोऽह प्राप्य मनुष्यवं ससद्धममहोत्सवम् ।
महार्णवयुगच्छिद्रकूर्मग्रीवार्पणोपमम् ॥५॥ अनियाताव्यनुसृतां कमरिछद्रससंशयाम् ।
आतसारां करिष्यामि कथं नैनां सरस्वतीम् ॥ ६ ॥ ४. वीत.-तत्र स्तोत्रेण कुर्या च पवित्रां स्वां सरस्वतीम् ।
ગાઢ મિત્રજન્નારે સ્મિા ગમનઃ II 1, ૬ ૧૦. અર્થ-પરિતાપુર્વ રામારગર
असस्तुतसमश्च त्वं त्वमसम्बन्धवान्धवः ॥ ११॥ ૧૧. વીત—ગાતાવર, માણવા .
મનમ્પતિપુર્વ માધવ # ૧૨, ૧ ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org