Book Title: Stavan Sangraha Devvandana Sahit
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 253
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ મિથ્યા અવિરતિ ચાગકષાયા, આઠ કર્મના જે સમુદાયા; તને જીતવા જૈન બનીને જગમાં સંચરૂરે. શક્તિચેાથી શત્રુ જીતી, જૈન મનું એ શ્રદ્ધા પ્રીતિ; જિનપદ આતમમાં પ્રગટાવું. સાધ્ય એ દિલવરૂÝ, ભીતિ ખેદને દીનતા ત્યાગું, સુખ દુ:ખમાં સમજાવે જાગું; શુભાશુભ કર્મોમાં–સમભાવે રહું નિશ્ચય કરૂંરે. જૈનધર્મ રક્ષાથે મરવું, વિધમી વૈરિનું હિત કરવું; પલપલ મહેશયતાનના ક્દે સુ નહીં પ્રભુ સ્મરે. જૈનપણાની ફૅ અાવુ, માહશયતાનને મારી હઠાવું; બુદ્ધિસાગર આતમ મહાવીર, શુદ્ધદશા ધરે. સુ. પેથાપુર. શ્રી મહાવીર સ્તવન Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પ્રભુ ૩ પ્રભુ॰ ૪ પ્રભુ ૫ પ્રભુ હું પ્રભુ ૭ ( રાગ ઉપરના. ) વ્હાલાવીર જિનેશ્વર તાહ્યરૂં શરણું મે કયુરે; જડમાં સુખની ઇચ્છા કામ તજી તુજપદ સ્મયુંરે, રાગરાષને જીતીશ જ્ઞાને, કામવિકારા જીતીશ ધ્યાને; ચિદાનંદ આત્મસ્વરૂપે થાવા તુજમાં મન ધર્યુંરે. તુજમાં જીવી મેહને મારૂ, ક્ષણ પણુ આયુ એળે હારા જેવા થાવા જૈનપણું અંગીકયુંરે. આતમને પરમાતમ કરવા, મેાહના સર્વ વિચારા હરવા; વ્હાલા તુજમાં મારૂં મનડુ એ માટે કર્યુંરે, મનને મારી તુજથી મળવું, ઝળહળ જ્યેાતે સ્વભાવે ભળવુ; પ્રભુજી પૂર્ણાનંદને વરવા તુજપદ આદર્યુંરે. દુર્ગુણુ ટાળું સદ્ગુણ ધારૂં, સવ વાસનાને સારૂં, બુદ્ધિસાગર મહાવીર,-પરમેશ્વરમાં મન યુરે. વ્હાલા ૩ વ્હાલા ૪ સુ. પેથાપુર. વ્હાલા વ્હાલા ૧ ન હારૂં, વ્હાલા ૨ વ્હાલા ૫

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274