Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૭/ગાથા-૧૨-૧૩
૧૮૧
ગાથાર્થ :
તેમના=પૂ. લાભવિજયજીના શિષ્ય વિબુધવર એવા પૂ. જીતવિજયજી જયવંતા હતા. વળી, પૂ. નયવિજયજીવિબુધ તેમના=પૂ. જીતવિજયજીના ગુરુભાઈ હતા, જેહથી જે બે ગુરુથી=પૂ. જીતવિજયજી અને પૂ. નયવિજયજી બે ગુરુથી, કાશીમઠમાં રહીને મેં ન્યાયદર્શનના સુંદર વિપુલ ભાવો પ્રાપ્ત કર્યા. ll૧૨ા ગાથા :
જેહથી શુદ્ધ લહિયે સકલ નયનિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રભાવા; તેહ એ સુગુરુ-કરુણા પ્રભો! તુઝ સુગુણ,
વચણરયણાયરિ મુઝ નાવા. આજ. ૧૩ ગાથાર્થ -
જેનાથી ન્યાયદર્શનના વિપુલ ભાવોની પ્રાતિથી, સકલનય નિપુણ સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રોના ભાવો શુદ્ધ લહીએ. હે પ્રભુ ! તમારા સુગુણ વચનરૂપ સમુદ્રમાં મારા માટે નાવ જેવી તેહ સુગુરુની કરુણા છે શિષ્યને કાશીમાં ભણાવવાની કરુણા છે. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 192 193 194 195 196