SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૭/ગાથા-૧૨-૧૩ ૧૮૧ ગાથાર્થ : તેમના=પૂ. લાભવિજયજીના શિષ્ય વિબુધવર એવા પૂ. જીતવિજયજી જયવંતા હતા. વળી, પૂ. નયવિજયજીવિબુધ તેમના=પૂ. જીતવિજયજીના ગુરુભાઈ હતા, જેહથી જે બે ગુરુથી=પૂ. જીતવિજયજી અને પૂ. નયવિજયજી બે ગુરુથી, કાશીમઠમાં રહીને મેં ન્યાયદર્શનના સુંદર વિપુલ ભાવો પ્રાપ્ત કર્યા. ll૧૨ા ગાથા : જેહથી શુદ્ધ લહિયે સકલ નયનિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રભાવા; તેહ એ સુગુરુ-કરુણા પ્રભો! તુઝ સુગુણ, વચણરયણાયરિ મુઝ નાવા. આજ. ૧૩ ગાથાર્થ - જેનાથી ન્યાયદર્શનના વિપુલ ભાવોની પ્રાતિથી, સકલનય નિપુણ સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રોના ભાવો શુદ્ધ લહીએ. હે પ્રભુ ! તમારા સુગુણ વચનરૂપ સમુદ્રમાં મારા માટે નાવ જેવી તેહ સુગુરુની કરુણા છે શિષ્યને કાશીમાં ભણાવવાની કરુણા છે. ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy