Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ 3 ઢાળ નં. ૧ ૨ ૩ ૬ ૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/અનુક્રમણિકા ૐ અનુક્રમણિકા વિષય કલિકાળની વિષમ સ્થિતિનું સ્વરૂપ. ગુરુવિષયક વિવેક વગર જે તે ગુરુના બળથી તરવાની વૃત્તિવાળા જીવોનું સ્વરૂપ. દુષ્ટ આલંબન લેનારા સાધુઓનું સ્વરૂપ. કેટલાક અવિચારકો ઉપદેશ આપવાનો નિષેધ કરીને માત્ર સ્વકલ્યાણ માટે ઉદ્યમ કરવો ઉચિત છે તેઓના તે વચનની અસમંજસતા. કષ્ટકારી સંયમની ક્રિયા કરનાર સ્વમતિ અનુસાર ચાલનાર સાધુઓનું સ્વરૂપ. સમ્યજ્ઞાનપૂર્વકની ક્રિયાથી જ સંયમની પ્રાપ્તિ. વર્તમાનમાં પ્રાયઃ ગીતાર્થ સાધુની અપ્રાપ્તિ હોવા છતાં સાધુએ શું કરવું ઉચિત છે તેની સ્પષ્ટતા. અહિંસા માત્રને ધર્મરૂપે સ્વીકારીને અન્ય સર્વ પ્રત્યે અનાદરવાળાને ઉચિત ઉપદેશ. Jain Education International For Personal & Private Use Only પાના નં. ૧-૨૩ ૨૪-૪૩ ૪૪૫૯ ૬૦-૮૪ ૮૫-૧૦૮ ૧૦૯-૧૪૦ ૧૪૧-૧૬૨ ૧૬૩-૧૯૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 214