Book Title: Siddha Hemshabdanushasan Laghuvrutti Part 01 Author(s): Jesingbhai Kalidas Trust Publisher: Jesingbhai Kalidas Trust View full book textPage 4
________________ પ્રકાશક તરફથી કાકરાણા શાસનના સ્તંભ-સમા, વિસે મળી શ્રમણ-શ્રમણીઓના ભાષાકીય રનની નકકરતા લાવનાર વ્યાકરણના જ્ઞાનને સરળતાથી મેળવવા માટે બાલસુલભ સુગમ શેલિથી પૂ. કલિકાલ–સર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંતે વિરચેલ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનની ૧ લાખ શ્લેક પ્રમાણ રચના વિ. સં. ૧૧૯૩માં કરેલ. એક પ્રસંગે પરમહંત કુમારપાલ મહારાજ સભામાં ચાલતી જ્ઞાનગોષ્ઠીમાં વ્યાકરણનું જ્ઞાન ન હોઈ ભાષાકીય અશુદ્ધિથી પ્રભાવિત બન્યા, એટલે તેઓની વિનંતિથી તેઓના હિતાર્થે છ હજાર લેક પ્રમાણ લgવૃત્તિની રચના પૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રીએ ૧૮૦૦૦ કલોક પ્રમાણ બૃહદ્દવૃત્તિના આધારે કરી. જેનું કે ઉમંગપૂર્વક અધ્યયન પાકી વયે પહોંચેલ પરમહંત કુમારપાલ મહારાજ રાજકાજમાં બીજે સમય એ છે મળતાં પાલખીમાં જતાં-આવતાં ચાલુ મુસાફરીએ પણ કરતા. જેને કે નિદેશ સુખપૃષ્ઠ પર અંકિત છે. આવું મહાભાગ્યશાલી લઘુવૃત્તિ (૭ હજારીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 632