Book Title: Shukraniti Author(s): Iccharam Suryaram Desai Publisher: Iccharam Suryaram Desai View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામંદકીય નીતિસાર'ને કચ્છભૂપતિ પ્રતિથી મહામાન્ય રાજેશ્રી ટાલાલભાઇએ ઉત્તેજન અપાવ્યું છે તેમને; તથા વિદુરનીતિ, ગુર્જર પ્રજામાં સ્વલ્પ મૂલ્યથી વેચાય તેવી ઇચ્છા દર્શાવી તેને સર્વ ખરચ મહામાન્ય રાજેશ્રી નારાયણદાસ પુરૂષોત્તમદાસે આપ્યા છે તેમને, આ સ્થાને ઉપકાર દર્શાવ્યા વિના આ ગ્રંથ પ્રકટ થવા હું ઉચિત નેતા નથી. વિદ્યા અને વિદ્વાન્ પ્રતિની મ. મા. રા. નારાયણદાસની ઋચિ પ્રસંશનીય છે. તેમ જ આ ભાષાંતર પ્રતિ સર્વ પ્રકારની દૃષ્ટિ શાસ્ત્રી પ્રાણજીવન હરિહરે રાખી છે તે માટે તેમને પણ ઉપકાર થયા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 433