________________
Shri Mahavir Jain Aradhana Kendra
वि.सं. २०६८- द्वि. भाद्रपद
अनु.
95
96
97
88888
98
प्रकाशन नाम
पर्युषणपर्वमहावीरभजन
माला
पर्युषण पर्वअष्टान्हिका
_व्याख्यानम्
पर्वाधिराज पर्युषणापर्वनुं
व्याख्यान
पर्युषणा विचार
99 पर्युषण पर्व माहात्म्य
100 पर्युपणपर्वमाहात्म्य तथा चैत्यवंदनादिसंग्रह 101 पर्युषण पर्व माहात्म्य
102 पर्युषण पर्व निर्णय
103 | पर्युषण पर्वनां व्याख्यानो
104 मिश्रामि दुक
105 मिष्ठामि क
विद्वान रूपविजय
लक्ष्मीसूरि
म.
विद्याविजय
विनीतविजय
www.kobatirth.org
विबुधविमल
वीरविजय
शांतिविजय
सुखलालजी संघवी
आ. भद्रगुप्तसूरि
भद्रवाहविजय
भाषा
हिं.
fa. 2005
वाचस्पतिविजयजी गु.
वि. 2030
हिं.
वी. 2435
मा.गु.
वि. 1982
मा.गु. वि. 2039
मा. गु. वि. 2017
हिं.
fa. 1974
सं.
वर्ष
fa. 2000
ग.
नु.
हि.
1985
પોતાની જાતને સંતુલિત રાખો....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रकाशक खेमचंद्र ज्ञानचंद्र बाबु,
लखनऊ
वर्धमान सत्य नीति- हर्ष सूरि जैन ग्रंथमाला
मुक्ति कमल जैन मोहनमाला, वडोदरा
उदयराज कोचर, फलोधी
उमेदचंद रायचंद मास्तर, अहमदाबाद
नयन प्रिन्टींग प्रेस,
अहमदाबाद
जैन सुशील मंडल, हिंगणघाट
जगद् हितेच्छु छापाखाना, पुणे
जैन साहित्य संशोधक समिति, अहमदाबाद
For Private and Personal Use Only
—
पृष्ठ सं.
સંબંધોને,.. આપસી રિશ્તાને માધુર્ય અને મૃદુતાથી શણગારવા હોય તો સાવધાન રહેવું પડશે! કોઈ તમારાથી ડરી ડરીને ના જીવૈઃ તમારો ભય કોઇને તમારાથી દૂર રહેવા વિવશ ના કરે!
56
fa. 1987
वि.सं. 2036 विश्वकल्याण प्रकाशन ट्रस्ट, महेसाणा विश्वकल्याण प्रकाशन ट्रस्ट, महेसाणा
(संकलन : बी. विजय जैन : सहयोग दिलावरसिंह विहोल)
28
36
10
160
307
6+18+8
24
13+170
36
ભદ્રબાહુવિજય
સંબંધોમાં જ્યાં સુધી નિર્ભયતા છે ત્યાં સુધી જ સંબંધોનું સૌન્દર્ય અકબંધ છે. સંબંધોને જો ડર કે ભયની ઉધઈ લાગી ગઈ તો સમજી લેવાનું કે બહારથી સાજા સરવા, સાલા... રૂપાળા દેખાતા સંબંધો ભીતરથી તકલાદી બની रह्या छे!
48
२३
ક્યારે સંબંધોને વધારે પડતા તાણવાથી... સંબંધોના સતરંગી ફૂલો ઉપર કડવાશનો કાળો રંગ છાંટવાથી... ડરનો દૈત્ય જન્મે છે. ભયની ભૂતાવળ પેદા થાય છે.
સંબંધોને ડરની નજર ના લાગે. એ માટે પ્રેમ સ્નેહ અને લાગણીનો દોરો બાંધી રાખો, સ્નેહની ગાંઠને વધુને વધુ મજબૂત બનાવી રાખો.
સંબંધોમાં ક્યારેય એકસરખી સ્થિરતા તો રહેતી નથી. સંભવ છે.. આપણી પોતાની વ્યક્તિ ક્યારેક આપણી સાથે સહમત ના પણ થાય! એ વખતે જોર-જુલમ કરીને આપણી વાત મનાવવા માટે મથ્યા કરવું કે આપણી માન્યતા એના ઉપર લાદવા માટે મચી પડવું એ વ્યર્થ છે. એના કરતા આપણે આપણા સંબંધોના ઊંડાણને સમૃદ્ધ બનાવવું જોઈએ, એકબીજા દરમ્યાનના અપનત્વને સમજદારીનું વૃંદાવન સાંપડી જશે અલગ અલગ માન્યતા અને ભિન્નભન્ન ભાવો વચ્ચે પણ ઐક્યનું કદંબવન રચી શકાય છે.... જો આપસના સદ્ભાવને સહજ બનાવી રાખ્યું તી! નહીતર સંબંધોનું સુંદર કદંબવન જખ્મોનું કંટકવન બની જશે
ક્ષમાપનામાંથી સાભાર