Book Title: Shrutsagar 2016 08 Volume 03 03
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
17
श्रुतसागर
अगस्त-२०१६ લિખને વાલા મેંભી ઈસી તપગચ્છમેં હું. ઈસવાસ્તે ભી મધ્ય ભાગમેં અપને બડે પુરૂષકો લિખા હૈ. પરંતુ ખરતરગચ્છવાળા કોઈ ઈસી તરેહકા વૃક્ષ લિખે તબ વો અપની પટ્ટાવળી મધ્ય ભાગમેં લિખે તો હમ ઐસે લેખકો વિરૂદ્ધ નહીં માનતે હૈં.
ઊ.૧ આખીર શાખાકા આચાર્ય વિજ્યરાજસૂરિ વિદ્યમાનહૈ. ઔર દેશાનદેશ ફિરતે હૈં. સ્થાનકા નિયમ નહીં હૈ.
ઊ.૨ ખરતરગચ્છ મેં ૭૦મે પટ્ટે જીનર્ણસૂરિ, તિનકે પટ્ટે ૭૧મે શ્રી જિનમહેંદ્રસૂરિ હુએ હૈં ઔર તિનકે પટ્ટે ૭૨મે જિનમુક્તિસૂરિ હૈ.
ઉ.૩ શ્રી મણિવિજય ગણીને તીન શિષ્ય-બુદ્ધિ વિજય ૧, ગુલાબ વિજય ૨, સિદ્ધિ વિજયે ૩. બુદ્ધિ વિજય કે ચાર મુખ્ય શિષ્ય-શ્રી મુક્તિ વિજય ગણિ ૧ વૃદ્ધિ વિજય ૨, નિત્ય વિજયે ૩, આત્મારામ આનંદવિજય ૪. મૈં તપગચ્છમેં હું.
ઊ.૪ જૈનમતમેં શ્રી મહાવીરજીસે પીછે બહુતગચ્છ ઔર શાખા હૂઈ હૈ. તિનોકી પટ્ટાવલીયાંથી પૃથક પૃથક બહુત હૈ. ઔર બહુત પટ્ટાવલીયાં તો ઈસ મધ્યકે ચંદ્રગચ્છ, વગચ્છ, વૃહત્નચ્છસે હી નીકલી હૈ. ઔર વજસ્વામી કે સમય મેં બારાવર્ષ કે દુભિક્ષકાલમેં બહુત ગચ્છ ઔર કુલ ઔર શાખાએ વ્યવચ્છેદ હો ગઈથી ઔર પુરાને ગોમેં ઉપકેશગચ્છ હૈ ઔર પુરાને કુલોમૅસે એક પ્રશ્નવાહન કુલ રહાથા સોભી ઇસ કાલમેં વ્યવચ્છેદ હો ગયા હૈ. - વજસ્વામી કે શિષ્ય વજસેનસૂરિ, તિનકે ચાર શિષ્યોં સે ચાર કુલ હૂએ- ચંદ્ર ૧, નાગૅદ્ર ૨, નિવૃત્ત ૩, વિદ્યાધર ૪, સંપ્રતિ કાળમેં એક ચંદ્રકુળ કે તપા ખતરાદિ ગચ્છ રહ ગયે હૈ. શેષ તીન કુળ ભી વ્યવચ્છેદ હો ગયે હૈ. જે તીન કુલ ૭૦૦ વર્ષ કે પહિલે ઇસ ભરતખંડમેં થે પરંતુ અબ નહીં હૈ. ઇસ વાસ્તે સર્વ ગચ્છોં કા સ્વરૂપ ઇસ વૃક્ષમેં નહીં લિખા હૈ. ઔર ઇસસે અધિક ગચ્છકી પટ્ટાવલીઓ કા લેખ મુઝકો મિલા નહીં ઇસ વાસ્તે નહીં લિખા, ઐસા સમજ લેના.
(ચારે પ્રશ્નોનો ઉત્તર સંપૂર્ણ.) (“જૈન ધર્મ પ્રકાશ” વિક્રમ સંવત ૧૯૪૬ પુસ્તક ૬ અંક ૫ માંથી સાભાર.)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36