Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 257
________________ જીવન-સાધના ૨૨૯ આ બધાં સ્મારક કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીનું સૌથી શ્રેષ્ઠ સ્મારક તે શ્રીમદના જીવનસંદેશને ઝીલીને યથાશક્તિ પ્રયત્ન કરી આત્માર્થ સાધવા મથતાં સૌ શ્રીમદુ-ભક્ત મુમુક્ષુજને જ છે. એવાં મુમુક્ષુજને શ્રીમની સત્શિક્ષાને આત્મસાત્ કરી પવિત્ર તીર્થધામ સમાં બની શકે છે અને તેઓનાં અંતઃકરણરૂપી મંદિરમાં કૃપાળુદેવને સદા વાસ છે. છેવટે કૃપાળુદેવનાં પવિત્ર ચરણકમળમાં મસ્તક નમાવી પ્રાથુ છું: શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન.” આત્મસિદ્ધિશાસ્ત્ર ગા. ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280