Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 267
________________ જીવનસાધના ૨૩૯ ભદ્રિકપણું–સરળતા; ઉત્તમતા. વિદેહી દશા–દેહ હોવા છતાં જે ભય સંજ્ઞા–જેથી જીવને ભય લાગ્યા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં કરે છે તે. વર્તે છે એવા પુરુષની દશા. મેહનીય કર્મ-આઠ કર્મોમાં એક વેદનીય કર્મ–જે કર્મના ઉદયથી મેહનીય કર્મ છે, જે કર્મોને જીવને સુખદુઃખની સામગ્રી રાજા કહેવાય છે; તેના પ્રભાવે પ્રાપ્ત થાય-–સાતા અસાતા જીવ નિ જ સ્વરૂપને ભૂલે છે. વેદાય. ચના–કોઈ પણ જીવની હિંસા ન સાતા વેદનીય–જે કર્મના ઉદયથી થાય તેમ પ્રવર્તવું તે. જીવને સુખની સામગ્રી મળે. રંચ—જરા; ડું. સામાચિક– બે ઘડી સુધી સમતા. વિકથા-બેટી કથા; સંસારની કથા. ભાવમાં રહેવું તે. એ ચાર પ્રકારે છે. સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280