Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 266
________________ અવધાન—એક વખતે અનેક કાર્ડમાં લક્ષ રાખી સ્મૃતિશક્તિ તથા એકાગ્રતાની અદ્ભૂતતા ખતાવવી તે. અવ્યાબાધ—ખાધા, પીડા વગરનું. અસાતા—દુઃખ, શારીરિક દુઃખ. અસ`ગતા—આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહિ તે. ઉદય (કમ )—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને ક જે પેાતાની શક્તિ દેખાડે છે તેને કને ઉદય કહેવામાં કર્મ ફળનું પ્રગટવું. આવે છે; પરિશિષ્ટ-૨ શબ્દા ઉપશમ—કમનું શાંત થવું તે. કાયાત્સ—શરીરની મમતા છેડીને આત્માની સન્મુખ થવું; આત્મધ્યાન કરવું. ખા—ઇચ્છા. ચેાવિહાર–રાત્રે Jain Education International ચાર પ્રકારના આહારના ત્યાગ: (૧) ખાદ્યજેથી પેટ ભરાય જેમ રોટલી વગેરે; (૨) સ્વાદ્ય—સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી; ( ૩) લેહ્યુચાટવા યોગ્ય પદાર્થ જેમ રાખડી; ( ૪ ) પેચ–પીવા યાગ્ય જેમ પાણી દૂધ ઇત્યાદિ. દુ:ષમ કાળ—પચમ કાળ; આ આરેા પચમકાલ છે; અન્ય દર નકારા એને જ કલિયુગ કહે છે; જિનાગમમાં આ કાળને ‘દુ:ષમ ’ એવી સજ્ઞા કહી છે. નિરા—કર્માનું આત્માથી છૂટા પડવું તે. નિહાર—શૌચ, મલત્યાગ. પચ્ચખાણ—કશુક ત્યાગવાનું વ્રતપ્રતિજ્ઞા. પ્રતિક્રમણથયેલા દોષાના પશ્ચા તાપ. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280