Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
અવધાન—એક વખતે અનેક કાર્ડમાં લક્ષ રાખી સ્મૃતિશક્તિ તથા એકાગ્રતાની અદ્ભૂતતા ખતાવવી તે. અવ્યાબાધ—ખાધા, પીડા વગરનું. અસાતા—દુઃખ, શારીરિક દુઃખ. અસ`ગતા—આત્મા સિવાયના
સંગ પ્રસંગમાં પડવું નહિ તે. ઉદય (કમ )—દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને ક જે પેાતાની શક્તિ દેખાડે છે તેને કને ઉદય કહેવામાં કર્મ ફળનું પ્રગટવું.
આવે છે;
પરિશિષ્ટ-૨
શબ્દા
ઉપશમ—કમનું શાંત થવું તે. કાયાત્સ—શરીરની મમતા છેડીને આત્માની સન્મુખ થવું; આત્મધ્યાન કરવું.
ખા—ઇચ્છા.
ચેાવિહાર–રાત્રે
Jain Education International
ચાર પ્રકારના
આહારના ત્યાગ: (૧) ખાદ્યજેથી પેટ ભરાય જેમ રોટલી વગેરે; (૨) સ્વાદ્ય—સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી; ( ૩) લેહ્યુચાટવા યોગ્ય પદાર્થ જેમ રાખડી; ( ૪ ) પેચ–પીવા યાગ્ય જેમ પાણી દૂધ ઇત્યાદિ.
દુ:ષમ કાળ—પચમ કાળ; આ આરેા પચમકાલ છે; અન્ય દર નકારા એને જ કલિયુગ કહે છે; જિનાગમમાં આ કાળને ‘દુ:ષમ ’ એવી સજ્ઞા કહી છે.
નિરા—કર્માનું આત્માથી છૂટા પડવું તે.
નિહાર—શૌચ, મલત્યાગ.
પચ્ચખાણ—કશુક ત્યાગવાનું વ્રતપ્રતિજ્ઞા. પ્રતિક્રમણથયેલા દોષાના પશ્ચા
તાપ.
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/3b1c315a845e6e8d1145efc6286c574293c9ddcc258e7e5b1820b2b817f63007.jpg)
Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280