Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 107
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા સહસ્ત્રાયુધને રાજ્ય સેંપીને દીક્ષા લીધેલી ને ત્યાર પછી ઘણા વખત બાદ સહસ્ત્રાયુધ દીક્ષા લીધી હોવાનું ચરિત્રમાં વર્ણન છે, છતાં અહીં બનેને એકી સાથે ક્ષેમકર મુનિ પાસે જ દીક્ષા લેતા દર્શાવ્યા છે. (ચિત્ર-૧૯). - ચિત્રાંકન અને ચરિત્ર-એ બંનેમાં આટલે બધો તફાવત કેમ થયો હશે, કે રહી ગયું હશે, એ સમજાતું નથી. २६ यन्न दुःखेम संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । मभिलाषापनीतं च तज्ज्ञेयं परमं पदम् ।। (રિમા અષ્ટ પ્રારા). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132