Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ 8 શંકા-સમાધાન ૬૫૩ દેવદ્રવ્યનું બેન્કના વ્યાજ કરતા અધિક વ્યાજ મેળવી વધેલું વ્યાજ સાધારણ ખાતે લઇ જઇ શકાય ? ૬૫૪ દેવદ્રવ્યની રકમ બેન્કમાં કે અન્ય સ્થળે કયા પ્રકારે વ્યાજે આપી શકાય ? ૬૫૫ ગુરુપૂજન-જ્ઞાનપૂજનમાં આવેલ સોના-ચાંદીના સિક્કા જૈન વેપારીને વેચી શકાય ? ૬૫૬ ગુરુના સામૈયામાં શ્રાવકો રૂપિયાની નોટો ગુરુ ઉપર ઓવારીને ઢોલીને પ્રીતિદાન રૂપે આપી શકે ? તે દેવદ્રવ્ય ન ગણાય ? ૬૫૭ ઉપાશ્રય-આયંબિલશાળામાં કામ કરતા, સાધુ-સાધ્વીને ઘર બતાવતા માણસને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ? ૬૫૮ સાધુ-સાધ્વીજીના વાડાની સફાઇ આદિ કરનારને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ? ૬૫૯ દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારી આપવા ઉપદેશ આપી શકાય ? ૬૬૦ ઉપાશ્રય માટે લોન પેટે દેવદ્રવ્ય લીધું હોય તો તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ કે હવાલો નાખે તો ચાલે ? ૬૬૧ ઉપાશ્રય નીચે અને મંદિર ઉપર એમ ભેગા બંધાતા હોય તો દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો હિસાબ કેવી રીતે કરવો ? ૬૬૨ નવું મંદિર બન્યા બાદ ભંડાર ભરવાની શરૂઆત કરવા માટે બોલી બોલે તો તે રકમ કયા ખાતામાં જાય ? ૬૬૩ પ્રભુજીની પહેલી પૂજા કરવા માટે બોલીથી આવેલું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાય ? ૬૬૪ જે ધર્મશાળામાં વ્યાજથી દેવદ્રવ્યનો ઉપયોગ થતો હોય તેમાં ઉતરનાર સંઘને દોષ લાગે કે નહીં ? ૬૬૫ અસમર્થ સંઘમાં ઇન્દ્રધજા દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૬૬ દેવદ્રવ્યની રકમ જિનભક્તિ સાધારણમાં વપરાતી હોય તે યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 360