________________
8
શંકા-સમાધાન
૬૫૩ દેવદ્રવ્યનું બેન્કના વ્યાજ કરતા અધિક વ્યાજ મેળવી વધેલું વ્યાજ સાધારણ ખાતે લઇ જઇ શકાય ?
૬૫૪ દેવદ્રવ્યની રકમ બેન્કમાં કે અન્ય સ્થળે કયા પ્રકારે વ્યાજે આપી શકાય ?
૬૫૫ ગુરુપૂજન-જ્ઞાનપૂજનમાં આવેલ સોના-ચાંદીના સિક્કા જૈન વેપારીને વેચી શકાય ?
૬૫૬ ગુરુના સામૈયામાં શ્રાવકો રૂપિયાની નોટો ગુરુ ઉપર ઓવારીને ઢોલીને પ્રીતિદાન રૂપે આપી શકે ? તે દેવદ્રવ્ય ન ગણાય ?
૬૫૭ ઉપાશ્રય-આયંબિલશાળામાં કામ કરતા, સાધુ-સાધ્વીને ઘર બતાવતા માણસને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ? ૬૫૮ સાધુ-સાધ્વીજીના વાડાની સફાઇ આદિ કરનારને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ?
૬૫૯ દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારી આપવા ઉપદેશ આપી શકાય ?
૬૬૦ ઉપાશ્રય માટે લોન પેટે દેવદ્રવ્ય લીધું હોય તો તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ કે હવાલો નાખે તો ચાલે ?
૬૬૧ ઉપાશ્રય નીચે અને મંદિર ઉપર એમ ભેગા બંધાતા હોય તો દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો હિસાબ કેવી રીતે કરવો ? ૬૬૨ નવું મંદિર બન્યા બાદ ભંડાર ભરવાની શરૂઆત કરવા માટે બોલી બોલે તો તે રકમ કયા ખાતામાં જાય ? ૬૬૩ પ્રભુજીની પહેલી પૂજા કરવા માટે બોલીથી આવેલું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાય ?
૬૬૪ જે ધર્મશાળામાં વ્યાજથી દેવદ્રવ્યનો ઉપયોગ થતો હોય તેમાં ઉતરનાર સંઘને દોષ લાગે કે નહીં ?
૬૬૫ અસમર્થ સંઘમાં ઇન્દ્રધજા દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૬૬ દેવદ્રવ્યની રકમ જિનભક્તિ સાધારણમાં વપરાતી હોય તે
યોગ્ય છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org