SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 8 શંકા-સમાધાન ૬૫૩ દેવદ્રવ્યનું બેન્કના વ્યાજ કરતા અધિક વ્યાજ મેળવી વધેલું વ્યાજ સાધારણ ખાતે લઇ જઇ શકાય ? ૬૫૪ દેવદ્રવ્યની રકમ બેન્કમાં કે અન્ય સ્થળે કયા પ્રકારે વ્યાજે આપી શકાય ? ૬૫૫ ગુરુપૂજન-જ્ઞાનપૂજનમાં આવેલ સોના-ચાંદીના સિક્કા જૈન વેપારીને વેચી શકાય ? ૬૫૬ ગુરુના સામૈયામાં શ્રાવકો રૂપિયાની નોટો ગુરુ ઉપર ઓવારીને ઢોલીને પ્રીતિદાન રૂપે આપી શકે ? તે દેવદ્રવ્ય ન ગણાય ? ૬૫૭ ઉપાશ્રય-આયંબિલશાળામાં કામ કરતા, સાધુ-સાધ્વીને ઘર બતાવતા માણસને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ? ૬૫૮ સાધુ-સાધ્વીજીના વાડાની સફાઇ આદિ કરનારને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય ? ૬૫૯ દેવદ્રવ્યમાંથી આપીને પણ પૂજારીનો પગાર વધારી આપવા ઉપદેશ આપી શકાય ? ૬૬૦ ઉપાશ્રય માટે લોન પેટે દેવદ્રવ્ય લીધું હોય તો તેનું વ્યાજ ચૂકવી દેવું જોઇએ કે હવાલો નાખે તો ચાલે ? ૬૬૧ ઉપાશ્રય નીચે અને મંદિર ઉપર એમ ભેગા બંધાતા હોય તો દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો હિસાબ કેવી રીતે કરવો ? ૬૬૨ નવું મંદિર બન્યા બાદ ભંડાર ભરવાની શરૂઆત કરવા માટે બોલી બોલે તો તે રકમ કયા ખાતામાં જાય ? ૬૬૩ પ્રભુજીની પહેલી પૂજા કરવા માટે બોલીથી આવેલું દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાય ? ૬૬૪ જે ધર્મશાળામાં વ્યાજથી દેવદ્રવ્યનો ઉપયોગ થતો હોય તેમાં ઉતરનાર સંઘને દોષ લાગે કે નહીં ? ૬૬૫ અસમર્થ સંઘમાં ઇન્દ્રધજા દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૬૬ દેવદ્રવ્યની રકમ જિનભક્તિ સાધારણમાં વપરાતી હોય તે યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy