SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૬૬૭ જૈન વેપારી દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની તે તે વસ્તુ વેચાતી લઈને વેચી શકે ? ૬૬૮ દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય ચૂકવી જૈન વેપારી પાસેથી દેરાસર યોગ્ય લાકડું, સુવર્ણ, વાસણ વગેરે ખરીદી શકાય ? ૬૬૯ જૈનો દેવદ્રવ્ય આદિનો પગાર લે તો દોષ, જૈનેતરો લે તો દોષ નહીં આવું શું કારણ ? ૬૭૦ ૫૦,૦૦૦ ને બદલે ૨૫,૦૦૦ પ્રતિમા ઘડવાના થયા હોય તો વધેલા ૨૫,૦૦૦ શામાં વપરાય ? ૬૭૧ દેવદ્રવ્યની રકમમાંથી પેઢી બનાવી હોય ત્યાં કંદોઈ વગેરે કેસર વગેરે લેવા આવે તો આ રીતે વેચાણ કરી શકાય? ૬૭૨ કોઈએ પોતાનું ઘર જિનાલયને અર્પણ કર્યું હોય તે ખાલી પડેલા ઘરમાં શ્રાવક ભાડું આપી રહી શકે ? ૬૭૩ આંગીમાં ભગવાનની પાછળ મૂકવામાટે હાર્ડબોર્ડમાં સુંદર ઇન્દ્ર-ઇન્દ્રાણી વગેરે દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૭૪ હમણાં હમણાં દેરાસરોમાં ચોરીઓ બહુ થાય છે, સરકારની નજર પણ બગડી છે, તો દેવદ્રવ્યનો વધારો યોગ્ય સ્થળે વાપરી નાખવો જોઇએ કે નહીં ? ૬૭૫ પરમાત્માની વિશાળ મૂર્તિ આરસના ટુકડા જોડી બનાવી મંગલમૂર્તિ તરીકે રાખવાની હોય તો તેમાં દેવદ્રવ્યની રકમ આપી શકાય ? ૬૭૬ ગુરુ મહારાજ ટ્રસ્ટીઓ પાસે દેવદ્રવ્યનો હિસાબ જોવા માંગે તો અપાય કે નહીં ? ૬૭૭ શ્રાવક પાસેથી ખરીદેલી મિલકતની રકમ સાધારણમાંથી ન મળતા દેવદ્રવ્યમાંથી હવાલો નાખી ખાતુ સરભર કરી દે તો દોષ ટ્રસ્ટને કે શ્રાવકને ? ૬૭૮ રાત્રે ભાવના વગેરે રાખવામાં દેવદ્રવ્યની ઉપજ થાય છે તો તેમ કરવું કે કેમ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy