SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 10 શંકા-સમાધાન દેવ-દેવી સંબંધી શંકા-સમાધાન ૬૭૯ માણીભદ્રદેવ સમ્યગ્દષ્ટિ છે ? તેની સ્થાપના જુદા જુદા આકારે કેમ ? ૬૮૦ માણીભદ્રદેવની પૂજા કેવી રીતે કરવી ? ૬૮૧ માણીભદ્ર આદિના સ્થાનો દેવદ્રવ્યમાંથી બનાવેલા હોય પછી તેમાં જે ચડાવા થાય તેમાંથી દેવદ્રવ્ય ભરપાઈ કરી દીધા પછી બાકીની રકમ સાધારણ ખાતામાં વાપરવામાં શો વાંધો ? ૬૮૨ માણીભદ્રની પૂજા બહેનો કરી શકે ? ૬૮૩ માણીભદ્ર આદિને સુખડી ચડાવવી વગેરેની શી જરૂર છે? ૬૮૪ માણીભદ્ર પૂજન હવન શાસ્ત્રીય છે ? ૬૮૫ દેવ થયા પછી એ દેવ નવા શાશ્વત જિનાલયો બનાવી શકે? ૬૮૬ દેવ-દેવીની પૂજા કેટલા અંગે કરવાની હોય ? ૬૮૭ ભગવાનના પરિકરમાં રહેલા દેવ-દેવી આદિને ફરજીયાત બહુમાન તિલક કરવું જોઈએ ? ૬૮૮ દેવીને ચુંદડી ચઢાવતા લોકો પોતાના કપાળ પર અડાડીને ચઢાવે તે ઉચિત છે ? ૬૮૯ દેવ-દેવીઓની ઉપાસનાથી સમકિત પામી મોક્ષે જઈ શકાય? ૬૯૦ દેવ-દેવીઓના સ્થાનો વધતા જાય છે. તો તેનું શું પરિણામ આવશે ? ૬૯૧ દેવ-દેવીની આરતી ઉતારવી એ યોગ્ય છે? ૬૯૨ દેવ-દેવીના વસ્ત્રો કેવા હોય? આ અંગેનું શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન આવે છે ? ૬૯૩ કેટલાક શ્રાવક દેવ-દેવતાની મૂર્તિઓને ત્રાજવામાં તોળી વેચે છે તે યોગ્ય છે ? ૬૯૪ દહેરાસરની બહાર સ્થાપિત કરેલ દેવ-દેવીઓના અભિષેક આદિની બોલી દહેરાસરમાં બોલવામાં આવે તો તે ક્યા ખાતામાં લઈ જવી જોઈએ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy