SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૬૯૫ દેવ-દેવીઓની મૂર્તિઓને ગભારામાં રાખી શકાય કે નહીં? તેમ નૈવેદ્ય વગેરે કેવી રીતે ચઢાવી શકાય ? ૬૯૬ દેવ-દેવીઓના ભંડારની રકમનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે ? ૬૯૭ દેવ-દેવીના ભંડારની રકમ સાધારણમાં લઈ જઈ શકાય? કેવા પ્રકારના સાધારણ ખાતામાં લઈ જઈ શકાય ? ૬૯૮ દેવ-દેવીના ભંડારમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય? ૬૯૯ દેવ-દેવીની આવકમાંથી બનાવેલ મકાન સુખી અને સામાન્ય સ્થિતિવાળા માણસોને રહેવા માટે આપી શકાય? 900 દેવકુલિકા સ્થિત શ્રી સરસ્વતી દેવીના ભંડારની આવક કયા ખાતે જમા કરવી ? ૭૦૧ બાવન વીર, નાકોડા ભૈરવ વગેરે દેવો સમ્યગ્દષ્ટિ છે ? ૭૦૨ નાકોડા ભૈરવની મૂર્તિની સ્થાપના આદિ શ્રાવકોથી થઈ શકે? ૭૦૩ અત્યારે જે ખોટુ ચાલી રહ્યું છે તેને અધિષ્ઠાયક દેવ-દેવીઓ રોકતા કેમ નથી ? ૭૦૪ દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા રહેતા હોય તો તેમની આગળ પ્રાર્થના કરવાનો શો અર્થ? ૭૦૫ દહેરાસરમાં મૂકેલા દેવ-દેવીઓના ભંડારની આવક સાધારણ ખાતે લઈ જઈ શકાય ? ૭૦૬ ગોત્રજ કરવાથી સમ્યકત્વમાં અતિચાર લાગે ? ૭૦૭ પ્રભુના દીવા માટે જરૂરિયાત કરતા વધારે ઘી આવેલ હોય તો રૂપિયા આપી તે ઘીનો ઉપયોગ શ્રાવક કરી શકે ? ૭૦૮ કુળદેવીઓની નૈવેદ્ય પ્રથા પ્રચલિત છે તે કેટલી ઉચિત છે? ૭૦૯ દેવતાઓ કઈ ભાષા બોલે ? ૭૧૦ દેવો મધ, માંસાદિ પદાર્થોનું ભક્ષણ કરે ? ૭૧૧ રોગને દૂર કરવા વૈદ્યની ભક્તિ કરાય છે તેમ આ લોકના કાર્ય માટે યક્ષ-યક્ષિણીની માનતા કરવામાં કોઇ દોષ લાગે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy