________________
શંકા-સમાધાન
૬૯૫ દેવ-દેવીઓની મૂર્તિઓને ગભારામાં રાખી શકાય કે
નહીં? તેમ નૈવેદ્ય વગેરે કેવી રીતે ચઢાવી શકાય ? ૬૯૬ દેવ-દેવીઓના ભંડારની રકમનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ
શકે ? ૬૯૭ દેવ-દેવીના ભંડારની રકમ સાધારણમાં લઈ જઈ શકાય?
કેવા પ્રકારના સાધારણ ખાતામાં લઈ જઈ શકાય ? ૬૯૮ દેવ-દેવીના ભંડારમાંથી જૈન મુનીમને પગાર આપી શકાય? ૬૯૯ દેવ-દેવીની આવકમાંથી બનાવેલ મકાન સુખી અને
સામાન્ય સ્થિતિવાળા માણસોને રહેવા માટે આપી શકાય? 900 દેવકુલિકા સ્થિત શ્રી સરસ્વતી દેવીના ભંડારની આવક કયા
ખાતે જમા કરવી ? ૭૦૧ બાવન વીર, નાકોડા ભૈરવ વગેરે દેવો સમ્યગ્દષ્ટિ છે ? ૭૦૨ નાકોડા ભૈરવની મૂર્તિની સ્થાપના આદિ શ્રાવકોથી થઈ શકે? ૭૦૩ અત્યારે જે ખોટુ ચાલી રહ્યું છે તેને અધિષ્ઠાયક દેવ-દેવીઓ
રોકતા કેમ નથી ? ૭૦૪ દેવ-દેવીઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા રહેતા હોય તો
તેમની આગળ પ્રાર્થના કરવાનો શો અર્થ? ૭૦૫ દહેરાસરમાં મૂકેલા દેવ-દેવીઓના ભંડારની આવક
સાધારણ ખાતે લઈ જઈ શકાય ? ૭૦૬ ગોત્રજ કરવાથી સમ્યકત્વમાં અતિચાર લાગે ? ૭૦૭ પ્રભુના દીવા માટે જરૂરિયાત કરતા વધારે ઘી આવેલ હોય
તો રૂપિયા આપી તે ઘીનો ઉપયોગ શ્રાવક કરી શકે ? ૭૦૮ કુળદેવીઓની નૈવેદ્ય પ્રથા પ્રચલિત છે તે કેટલી ઉચિત છે? ૭૦૯ દેવતાઓ કઈ ભાષા બોલે ? ૭૧૦ દેવો મધ, માંસાદિ પદાર્થોનું ભક્ષણ કરે ? ૭૧૧ રોગને દૂર કરવા વૈદ્યની ભક્તિ કરાય છે તેમ આ લોકના
કાર્ય માટે યક્ષ-યક્ષિણીની માનતા કરવામાં કોઇ દોષ લાગે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org