________________
12
શંકા-સમાધાન ૭૧૨ શ્રાવકોને ગોત્રદેવી, કુળદેવીની પૂજા કરવામાં મિથ્યાત્વ
દોષ લાગે ? ૭૧૩ તીર્થંકરની પૂજા કર્યા પછી ગણધરની પૂજા કર્યા પછી તે
જ કેસર વગેરેથી દેવ-દેવીની પૂજા થઈ શકે ? ૭૧૪ દેવ-દેવીને ખમાસમણા અપાય ?
વેયાવચ્ચ સંબંધી શંકા-સમાધાન ૭૧૫ વેયાવચ્ચ ખાતાની રકમનો ઉપયોગ શેમાં થાય ? ૭૧૬ સાધુને ભણાવનાર જૈન પંડિતને કે વેયાવચ્ચ કરનારને
વેયાવચ્ચમાંથી પગાર આપી શકાય ? ૭૧૭ વેયાવચ્ચના ખાતામાંથી ચાલતા રસોડામાં શ્રાવક
શ્રાવિકાઓ જમી શકે ? ૭૧૮ વેયાવચ્ચની રકમ સાધુ-સાધ્વીજીના ઔષધ માટે ઉપયોગમાં
લઈ શકાય ? ૭૧૯ વેયાવચ્ચ ખાતાનો પગાર લેનાર જૈનેતરના ઘરે સાધુ
સાધ્વીજીથી ગોચરી વહોરાય ? ૭૨૦ વેયાવચ્ચની રકમ વધારે હોય તો જિનભક્તિ સાધારણમાં
વાપરી શકાય ?
સાધુ-સાધ્વી સંબંધી શંકા-સમાધાન ૭૨૧ ગુરુદ્રવ્યની રકમ કયા કયા ઉપયોગમાં આવે ? ૭૨૨ ગુરુપૂજનની રકમ જ્ઞાનક્ષેત્રમાં લઈ જવામાં બાધ ખરો ? ૭૨૩ કોઈ આચાર્યને પોતાના અંગત ગુરુ બનાવી શકાય ? ૭૨૪ કોઈ કોઈ સમુદાયમાં સાધ્વીજીઓ આચાર્ય સમક્ષ દરરોજ
રાઈ મુહપત્તિ કરે છે તે યોગ્ય છે ? ૭૨૫ ચાર વિકથાના વર્ણનરૂપ છાપુ સાધુ વાંચતા હોય ત્યારે
તેમને વંદન કરાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org