SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 12 શંકા-સમાધાન ૭૧૨ શ્રાવકોને ગોત્રદેવી, કુળદેવીની પૂજા કરવામાં મિથ્યાત્વ દોષ લાગે ? ૭૧૩ તીર્થંકરની પૂજા કર્યા પછી ગણધરની પૂજા કર્યા પછી તે જ કેસર વગેરેથી દેવ-દેવીની પૂજા થઈ શકે ? ૭૧૪ દેવ-દેવીને ખમાસમણા અપાય ? વેયાવચ્ચ સંબંધી શંકા-સમાધાન ૭૧૫ વેયાવચ્ચ ખાતાની રકમનો ઉપયોગ શેમાં થાય ? ૭૧૬ સાધુને ભણાવનાર જૈન પંડિતને કે વેયાવચ્ચ કરનારને વેયાવચ્ચમાંથી પગાર આપી શકાય ? ૭૧૭ વેયાવચ્ચના ખાતામાંથી ચાલતા રસોડામાં શ્રાવક શ્રાવિકાઓ જમી શકે ? ૭૧૮ વેયાવચ્ચની રકમ સાધુ-સાધ્વીજીના ઔષધ માટે ઉપયોગમાં લઈ શકાય ? ૭૧૯ વેયાવચ્ચ ખાતાનો પગાર લેનાર જૈનેતરના ઘરે સાધુ સાધ્વીજીથી ગોચરી વહોરાય ? ૭૨૦ વેયાવચ્ચની રકમ વધારે હોય તો જિનભક્તિ સાધારણમાં વાપરી શકાય ? સાધુ-સાધ્વી સંબંધી શંકા-સમાધાન ૭૨૧ ગુરુદ્રવ્યની રકમ કયા કયા ઉપયોગમાં આવે ? ૭૨૨ ગુરુપૂજનની રકમ જ્ઞાનક્ષેત્રમાં લઈ જવામાં બાધ ખરો ? ૭૨૩ કોઈ આચાર્યને પોતાના અંગત ગુરુ બનાવી શકાય ? ૭૨૪ કોઈ કોઈ સમુદાયમાં સાધ્વીજીઓ આચાર્ય સમક્ષ દરરોજ રાઈ મુહપત્તિ કરે છે તે યોગ્ય છે ? ૭૨૫ ચાર વિકથાના વર્ણનરૂપ છાપુ સાધુ વાંચતા હોય ત્યારે તેમને વંદન કરાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy