________________
શંકા-સમાધાન
૭૨૬ શ્રાવિકાઓ સાધ્વીજીના ચરણ ઉપર હાથ મૂકીને વંદન કરી
શકે? ૭૨૭ વર્તમાનમાં જેવી રીતે નિશિથ સૂત્રધારી ગીતાર્થ ગણાય તેવી
રીતે સાધ્વીજીઓ કેટલું સૂત્ર ભણે તો ગીતાર્થ ગણાય? ૭૨૮ કેટલાક શ્રાવકો ગુરુવંદન કરતી વખતે સાધુની જેમ ગુરુને
સ્પર્શે છે તે યોગ્ય છે ? ૭૨૯ ઉક્ત રીતે સ્પર્શીને વંદન કરે તેમાં શું વાંધો ? ૭૩૦ સાધુઓ યોગમાં સજઝાય પઢાવે છે. સજઝાય પઢાવવી
એટલે શું ? ૭૩૧ કૃષ્ણ મહારાજાએ ૧૮,૦૦૦ સાધુઓને વંદન કર્યું તે કેવી
રીતે ઘટે ? ૭૩૨ જિનેશ્વરની સમક્ષ સાધુઓને વંદન કરવું ઉચિત કેવી રીતે
ગણાય ? ૭૩૩ સાધ્વીજી ભગવંતો પફખી આદિના ખામણા કરવા માટે
પહેલા રાઈ મુહપત્તિ કરીને પછી પફખી આદિના આદેશો
માંગે છે તે યોગ્ય છે ? ૭૩૪ ગોચરી વહોરાવતા શ્રાવક ખાલી ગ્લાસને એક સ્થાનથી
બીજા સ્થાને મુકે તો દોષ લાગે ? ૭૩પ કેટલાક શ્રાવકો સાધુ-સાધ્વીઓને “ઔષધનો લાભ આપો”
એવું કહે. કેટલાક “સંયમમાં ઉપકારક વસ્તુનો લાભ
આપો એવું કહે. આમાં વધુ લાભપ્રદ શું કહેવાય ? ૭૩૬ માર્ગમાં સાધુ-સાધ્વીજીના દર્શન થતા શાતા પૂછવી યોગ્ય
છે કે “મFએણ વંદામિ' કહેવું યોગ્ય છે ? ૭૩૭ વિરતીવંત સાધુ-સાધ્વીની હાજરીમાં અવિરતવંત શ્રાવક
આદિનું બહુમાન કરવું યોગ્ય છે ? ૭૩૮ વાસક્ષેપ નાંખવાનું અને મહિને મહિને મોકલવાનું પ્રયોજન
શું છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org