________________
l4
શંકા-સમાધાન
૭૩૯ દરરોજ ગુરુપૂજન કરી મસ્તકે વાસક્ષેપ નખાવવું શાસ્ત્રવિદિત
૭૪૦ વંદન, પ્રશ્ન, આલોચન, પચ્ચકખાણ આદિ કરવા ગુવંજ્ઞા
લેવી જરૂરી છે ? ૭૪૧ સાધુ ભગવંતો ફંડફાળા કરાવી ઉપધાન આદિ કરવાની
પ્રેરણા કરી ઉપધાન આદિ કરાવી શકે ? ૭૪૨ ગુરુને આશ્રયી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગ્રહ કેટલો ? ૭૪૩ કુગુરુ અને સુગુરુનો ભેદ શો ? ૭૪૪ ગુરુના ખોળામાં મસ્તક મૂકવાથી લાભ કે દોષ ? ૭૪૫ સાધુ ભગવંતો સો ડગલાથી દૂર જાય તો દાંડો અને કામળી
સાથે રાખવી પડે તેનું શું કારણ ? ૭૪૬ સો ડગલા ઉપાશ્રયમાંથી નીકળતા ગણવા કે કમ્પાઉન્ડમાંથી
નીકળતા ગણાય ? ૭૪૭ ગુરુમંદિર બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઈ ? ૭૪૮ ગુરુમંદિર બનાવવાની પ્રથા ભરત ચક્રવર્તીથી શરૂ થઈ કે
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીથી શરૂ થઈ ? ૭૪૯ ગુરુમૂર્તિ પરિકરવાળી હોય ? ૭૫૦ ગુરુમૂર્તિની વાસક્ષેપ પૂજા કરવી કે અષ્ટપ્રકારી પૂજા કરવી? ૭૫૧ ગુરુમૂર્તિને અને અધિષ્ઠાયક દેવ-દેવીને પંચામૃતથી પ્રક્ષાલ
પૂજા થાય ? ૭૫૨ સાધુને માટે અકલ્પય અને અભક્ષ્યમાં કાંઈ તફાવત છે? ૭૫૩ આધાકર્મ દોષવાળી ગોચરી આચાર્યોથી વાપરી શકાય ? ૭૫૪ પોતાના કુટુંબ માટે બનાવેલું બટાટા આદિનું શાક પ્રાસૂક
અને ઐષણીય હોવાથી સાધુથી વહોરાય કે નહીં ? ૭૫૫ શ્રાવક કે નોકર સાધુ માટે સાધુના પાત્રાદિ લઈ ગૃહસ્થના
ઘરે વહોરવા જાય તે યોગ્ય છે ? ૭૫૬ સાધુ નાના ગામમાં સ્થિરવાસ કરે શ્રાવકો તેમને
ઉપાશ્રયમાં આવી આહાર પાણી આવી જાય તે યોગ્ય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org