SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ l4 શંકા-સમાધાન ૭૩૯ દરરોજ ગુરુપૂજન કરી મસ્તકે વાસક્ષેપ નખાવવું શાસ્ત્રવિદિત ૭૪૦ વંદન, પ્રશ્ન, આલોચન, પચ્ચકખાણ આદિ કરવા ગુવંજ્ઞા લેવી જરૂરી છે ? ૭૪૧ સાધુ ભગવંતો ફંડફાળા કરાવી ઉપધાન આદિ કરવાની પ્રેરણા કરી ઉપધાન આદિ કરાવી શકે ? ૭૪૨ ગુરુને આશ્રયી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગ્રહ કેટલો ? ૭૪૩ કુગુરુ અને સુગુરુનો ભેદ શો ? ૭૪૪ ગુરુના ખોળામાં મસ્તક મૂકવાથી લાભ કે દોષ ? ૭૪૫ સાધુ ભગવંતો સો ડગલાથી દૂર જાય તો દાંડો અને કામળી સાથે રાખવી પડે તેનું શું કારણ ? ૭૪૬ સો ડગલા ઉપાશ્રયમાંથી નીકળતા ગણવા કે કમ્પાઉન્ડમાંથી નીકળતા ગણાય ? ૭૪૭ ગુરુમંદિર બનાવવાની પ્રથા ક્યારથી શરૂ થઈ ? ૭૪૮ ગુરુમંદિર બનાવવાની પ્રથા ભરત ચક્રવર્તીથી શરૂ થઈ કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીથી શરૂ થઈ ? ૭૪૯ ગુરુમૂર્તિ પરિકરવાળી હોય ? ૭૫૦ ગુરુમૂર્તિની વાસક્ષેપ પૂજા કરવી કે અષ્ટપ્રકારી પૂજા કરવી? ૭૫૧ ગુરુમૂર્તિને અને અધિષ્ઠાયક દેવ-દેવીને પંચામૃતથી પ્રક્ષાલ પૂજા થાય ? ૭૫૨ સાધુને માટે અકલ્પય અને અભક્ષ્યમાં કાંઈ તફાવત છે? ૭૫૩ આધાકર્મ દોષવાળી ગોચરી આચાર્યોથી વાપરી શકાય ? ૭૫૪ પોતાના કુટુંબ માટે બનાવેલું બટાટા આદિનું શાક પ્રાસૂક અને ઐષણીય હોવાથી સાધુથી વહોરાય કે નહીં ? ૭૫૫ શ્રાવક કે નોકર સાધુ માટે સાધુના પાત્રાદિ લઈ ગૃહસ્થના ઘરે વહોરવા જાય તે યોગ્ય છે ? ૭૫૬ સાધુ નાના ગામમાં સ્થિરવાસ કરે શ્રાવકો તેમને ઉપાશ્રયમાં આવી આહાર પાણી આવી જાય તે યોગ્ય છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy