SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૬૩૮ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પાપના ભાગીદાર બને ? 7 ૬૩૯ ટ્રસ્ટીઓ જ્યાં આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય ત્યાં દેવદ્રવ્યના ચડાવા બોલાય કે નહીં ? ૬૪૦ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો સંઘ દોષિત ન બને ? ૬૪૧ દેવદ્રવ્યના કેસર-સુખડ વગેરેથી દેવ-દેવીની પૂજા થઇ શકે ? ૬૪૨ પ્રભુજીના દ્રવ્યમાંથી જ લીધેલા કેસરથી દેવ-દેવીની પૂજા વગેરે થાય તે યોગ્ય છે ? ૬૪૩ દેવદ્રવ્યની રકમમાંથી ખરીદેલા અંગપૂંછણામાંથી દેવદેવીને અંગપૂંછણા કરી શકાય ? ૬૪૪ દેવદ્રવ્યની રકમમાંથી દેવ-દેવીના શિખરની ધજા બનાવી શકાય ? ૬૪૫ દેરાસરના કમ્પાઉન્ડમાં લોકો આરામ કરવા બેસે ત્યાં દેવદ્રવ્યની રકમમાંથી લાઇટ લગાડી શકાય ? ૬૪૬ જે કમ્પાઉન્ડમાં દેરાસર-ઉપાશ્રય-ધર્મશાળા આદિ હોય તે આખા કમ્પાઉન્ડને ફરતી દિવાલ દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૪૭ એ બધામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૪૮ આખા કમ્પાઉન્ડની જમીનની લાદી દેવદ્રવ્યની રકમમાંથી લગાડી શકાય ? ૬૪૯ કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી લગાડી શકાય ? ૬૫૦ દેવદ્રવ્યમાંથી ખરીદેલા રંગના ખાલી થયેલા ડબા ઉપાશ્રયઆયંબિલ શાળામાં વાપરી શકાય ? ૬૫૧ દેરાસર માટે આપેલો રંગ, ફર્નીચર વગેરે ઉપાશ્રયમાં વાપરી શકાય ? ૬૫૨ દેરાસરમાં આવેલા પૈસા બેન્ક ખાતામાં મૂકી શકાય ? For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy