________________
શંકા-સમાધાન
૬૩૮ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો પાપના ભાગીદાર બને ?
7
૬૩૯ ટ્રસ્ટીઓ જ્યાં આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરતા હોય ત્યાં દેવદ્રવ્યના ચડાવા બોલાય કે નહીં ?
૬૪૦ ટ્રસ્ટીઓ આ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો સંઘ દોષિત ન બને ?
૬૪૧ દેવદ્રવ્યના કેસર-સુખડ વગેરેથી દેવ-દેવીની પૂજા થઇ શકે ? ૬૪૨ પ્રભુજીના દ્રવ્યમાંથી જ લીધેલા કેસરથી દેવ-દેવીની પૂજા વગેરે થાય તે યોગ્ય છે ?
૬૪૩ દેવદ્રવ્યની રકમમાંથી ખરીદેલા અંગપૂંછણામાંથી દેવદેવીને અંગપૂંછણા કરી શકાય ?
૬૪૪ દેવદ્રવ્યની રકમમાંથી દેવ-દેવીના શિખરની ધજા બનાવી શકાય ?
૬૪૫ દેરાસરના કમ્પાઉન્ડમાં લોકો આરામ કરવા બેસે ત્યાં દેવદ્રવ્યની રકમમાંથી લાઇટ લગાડી શકાય ?
૬૪૬ જે કમ્પાઉન્ડમાં દેરાસર-ઉપાશ્રય-ધર્મશાળા આદિ હોય તે આખા કમ્પાઉન્ડને ફરતી દિવાલ દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૪૭ એ બધામાં દાખલ થવાનો મુખ્ય દરવાજો દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ?
૬૪૮ આખા કમ્પાઉન્ડની જમીનની લાદી દેવદ્રવ્યની રકમમાંથી લગાડી શકાય ?
૬૪૯ કમ્પાઉન્ડમાં દેવદ્રવ્યની રકમમાંથી લાદી લગાડી શકાય ? ૬૫૦ દેવદ્રવ્યમાંથી ખરીદેલા રંગના ખાલી થયેલા ડબા ઉપાશ્રયઆયંબિલ શાળામાં વાપરી શકાય ?
૬૫૧ દેરાસર માટે આપેલો રંગ, ફર્નીચર વગેરે ઉપાશ્રયમાં વાપરી શકાય ?
૬૫૨ દેરાસરમાં આવેલા પૈસા બેન્ક ખાતામાં મૂકી શકાય ?
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International