SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૬૨૩ આજે કોઈ કોઈ સ્થળે સાધારણની આવક માટે શાલિભદ્રની પેટીની યોજના કરી રહ્યા છે એ વાજબી ખરું ? ૬૨૪ શ્રાવકો સાધારણ દ્રવ્ય વ્યાજથી લઈ શકે ? દોહન દોષ ન લાગે ? ૬૨પ સંઘમાં સાધારણ દ્રવ્ય વધારે હોય તો સંરક્ષણ માટે શ્રાવકોને આપી શકાય ? ૬૨૬ સાધારણ ખાતામાંથી ખરીદેલા સુખડના નાના ટુકડા વેચાણમાં મૂકવા દહેરાસર ઉપર બોર્ડ લગાવી શકાય ? ૬૨૭ રથ સાધારણ ખાતામાંથી બનાવ્યો હોય, રથ અન્ય સંઘોને આપવામાં આવે ત્યારે આવતો નકરો સાધારણ ખાતે વાપરી શકાય ? ૬૨૮ મૂર્તિ ભરાવવાનો નકરો લાખ રૂપિયા પણ પચાસ હજાર સાધારણમાં આપનારને જ મળશે તો આમ કરી શકાય ? ૬૨૯ ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે ગવૈયાઓની જેમ પૂજ્યશ્રીઓ પ્રેરણા કરી શકે ? સમયસર રકમ ન ભરાય તો દોષના ભાગીદાર કોણ બને ? દેવદ્રવ્ય સંબંધી શંકા-સમાધાન ૬૩૦ દેવદ્રવ્ય કોને કહેવાય ? ૬૩૧ દેવદ્રવ્યનો ઉપયોગ શેમાં શેમાં કરી શકાય ? ૬૩૨ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવક દેવદ્રવ્ય વ્યાજે રાખી શકે ? ૬૩૩ દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી શો દોષ લાગે ? ૬૩૪ દેવદ્રવ્યના પગારવાળા પાસે કયા કયા કામો કરાવી શકાય? ૬૩૫ મુનિમને બધો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય ? ૬૩૬ દેવદ્રવ્યની રકમમાંથી કોને કોને પગાર અપાય ? ૬૩૭ દેવદ્રવ્યની રકમમાંથી ધર્મશાળા બનાવી દેવદ્રવ્યનું વ્યાજ આપે તો ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy