________________
શંકા-સમાધાન ૬૨૩ આજે કોઈ કોઈ સ્થળે સાધારણની આવક માટે શાલિભદ્રની
પેટીની યોજના કરી રહ્યા છે એ વાજબી ખરું ? ૬૨૪ શ્રાવકો સાધારણ દ્રવ્ય વ્યાજથી લઈ શકે ? દોહન દોષ
ન લાગે ? ૬૨પ સંઘમાં સાધારણ દ્રવ્ય વધારે હોય તો સંરક્ષણ માટે શ્રાવકોને
આપી શકાય ? ૬૨૬ સાધારણ ખાતામાંથી ખરીદેલા સુખડના નાના ટુકડા
વેચાણમાં મૂકવા દહેરાસર ઉપર બોર્ડ લગાવી શકાય ? ૬૨૭ રથ સાધારણ ખાતામાંથી બનાવ્યો હોય, રથ અન્ય સંઘોને
આપવામાં આવે ત્યારે આવતો નકરો સાધારણ ખાતે
વાપરી શકાય ? ૬૨૮ મૂર્તિ ભરાવવાનો નકરો લાખ રૂપિયા પણ પચાસ હજાર
સાધારણમાં આપનારને જ મળશે તો આમ કરી શકાય ? ૬૨૯ ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ માટે ગવૈયાઓની જેમ પૂજ્યશ્રીઓ
પ્રેરણા કરી શકે ? સમયસર રકમ ન ભરાય તો દોષના ભાગીદાર કોણ બને ?
દેવદ્રવ્ય સંબંધી શંકા-સમાધાન ૬૩૦ દેવદ્રવ્ય કોને કહેવાય ? ૬૩૧ દેવદ્રવ્યનો ઉપયોગ શેમાં શેમાં કરી શકાય ? ૬૩૨ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવક દેવદ્રવ્ય વ્યાજે રાખી શકે ? ૬૩૩ દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી શો દોષ લાગે ? ૬૩૪ દેવદ્રવ્યના પગારવાળા પાસે કયા કયા કામો કરાવી શકાય? ૬૩૫ મુનિમને બધો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય ? ૬૩૬ દેવદ્રવ્યની રકમમાંથી કોને કોને પગાર અપાય ? ૬૩૭ દેવદ્રવ્યની રકમમાંથી ધર્મશાળા બનાવી દેવદ્રવ્યનું વ્યાજ
આપે તો ચાલે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org